શોધખોળ કરો

સુરતમાં શાકભાજી વિક્રેતાઓને કોરોના પોઝિટિવ આવતાં લોકોમાં ફફડાટ, જાણો વિગત

એલ. એચ. રોડ પર બે શાકભાજી વિક્રેતા પોઝિટિવ આવ્યા છે. જેઓ લારી લઈ પુણા વિસ્તારમાં શાકભાજી વેચતા હતા.

સુરત: ગુજરાતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. ત્યારે પોલીસકર્મીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ ઉપરાંત હવે શાકભાજી વેચનારા લોકોને પણ કોરોના પોઝિટિવ આવતાં ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ રહી છે. સુરતમાં શાકભાજી વેચવાવાળાને કોરોના પોઝિટિવ આવતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં 100થી વધુ શાકભાજી વિક્રેતાના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા છે. એલ. એચ. રોડ પર બે શાકભાજી વિક્રેતા પોઝિટિવ આવ્યા છે. જેઓ લારી લઈ પુણા વિસ્તારમાં શાકભાજી વેચતા હતા. ત્યાર બાદ ઉધરસ ભૈયા ચાલ અને મોટી ચાલમાં પણ અનેક પોઝિટિવ આવ્યા છે. આ તમામ મોટા ભાગે શાકભાજી વેચનાર અથવા છૂટક મજૂરી કરનારા છે. આ ઉપરાંત માનદરવાજા ટેનામેંટમાં આવેલા અનેક કેસોમાથી મોટા ભાગે છૂટક મજૂરી અને શાકભાજી વાળા છે. સુરતમાં કોરોનાના કેસો વધતા સુરત પોલીસ પણ વધુ કડક બની છે. પાંડેસરા વિસ્તારમાં લોકો લોકડાઉન વચ્ચે પણ મૉર્નિંગ વોક પર નીકળતા પોલીસે લોકોને પકડી ઉઠક બેઠક કરાવી હતી. શહેરમાં કર્ફ્યુના ભંગ કરનાર 25 લોકોની ધરપકડ કરાઈ છે. શહેરમાં કોરોનાગ્રસ્ત પાંચ પોલીસ મથકની હદમાં કર્ફયુ મુકવામાં આવ્યું છે. જયારે જાહેરનામાના ભંગ મુદ્દે પોલીસે 208 ગુના નોંધી 272 લોકોની ધરપકડ કરી છે. કર્ફ્યુના ભંગ બદલ અઠવા પોલીસે 9ની ધરપકડ કરી છે, જ્યારે લીંબાયત પોલીસે 6, લાલગેટ પોલીસે 3, સલાબતપુરા પોલીસે 5 અને મહિધરપુરા પોલીસે 2ની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Anant-Radhika Wedding: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
Anant-Radhika Wedding: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
Devshayani Ekadashi 2024:  દેવશયની એકદાશીના દિવસે શું કરવું જોઈએ, શાસ્ત્રોમાં લખી આ વાતોનું પાલન કરવાથી ચમકે છે નસીબ
Devshayani Ekadashi 2024: દેવશયની એકદાશીના દિવસે શું કરવું જોઈએ, શાસ્ત્રોમાં લખી આ વાતોનું પાલન કરવાથી ચમકે છે નસીબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Agitation | ગાંધીનગરમાં શિક્ષકોના આમરણાંત ઉપવાસ, શિક્ષકો પહોંચવાના શરૂGujarat Rain Forecast | આજે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, તુટી પડશે ભારેથી અતિભારે વરસાદJammu Kashmir:  જમ્મુ-કશ્મીરના ડોડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 જવાન શહીદGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Anant-Radhika Wedding: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
Anant-Radhika Wedding: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
Devshayani Ekadashi 2024:  દેવશયની એકદાશીના દિવસે શું કરવું જોઈએ, શાસ્ત્રોમાં લખી આ વાતોનું પાલન કરવાથી ચમકે છે નસીબ
Devshayani Ekadashi 2024: દેવશયની એકદાશીના દિવસે શું કરવું જોઈએ, શાસ્ત્રોમાં લખી આ વાતોનું પાલન કરવાથી ચમકે છે નસીબ
GMERS સંચાલિત ફીને લઇ મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી તબીબી કોલેજની ફીમાં ઘટડો, જાણો કેટલી છે નવી ફી
GMERS સંચાલિત ફીને લઇ મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી તબીબી કોલેજની ફીમાં ઘટડો, જાણો કેટલી છે નવી ફી
Valsad News: વલસાડના ધરમપુરના ભેંસધરા ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં નીકળી અંતિમયાત્રા
Valsad News: વલસાડના ધરમપુરના ભેંસધરા ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં નીકળી અંતિમયાત્રા
Gujarat Dam: રાજ્યના 206 જળાશળો ઉભરાયા, નર્મદા ડેમમાં 52 ટકા જ્યારે અન્ય ડેમોમાં 34 ટકા સુધી જળસંગ્રહ
Gujarat Dam: રાજ્યના 206 જળાશળો ઉભરાયા, નર્મદા ડેમમાં 52 ટકા જ્યારે અન્ય ડેમોમાં 34 ટકા સુધી જળસંગ્રહ
Government Scheme: ગર્ભવતી મહિલાઓને મળે છે 6 હજાર રૂપિયા, કરવાનું હોય છે આ કામ
Government Scheme: ગર્ભવતી મહિલાઓને મળે છે 6 હજાર રૂપિયા, કરવાનું હોય છે આ કામ
Embed widget