શોધખોળ કરો
Advertisement
સુરતઃ અર્ધનગ્ન હાલતમાં મહિલાની લાશ મળી આવતાં ખભળાટ, પરિવારે શું લગાવ્યો આક્ષેપ, પોલીસને શું આપ્યું અલ્ટીમેટમ?
પોલીસે હત્યા નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મહિલાના પરિવારે બળાત્કાર ગુજારીને હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પોલીસે હત્યારાને પકડવાની માંગ કરી છે.
સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાંથી મહિલાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે હત્યા નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મહિલાના પરિવારે બળાત્કાર ગુજારીને હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પોલીસે હત્યારાને પકડવાની માંગ કરી છે.
આ સાથે મૃતક મહિલાના પરિવારે પોલીસને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. હત્યારો નહીં પકડાય તો સોસાયટી અમરોલી પોલીસ મથકનો ઘેરાવ કરશે, તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement