શોધખોળ કરો

Vande Bharat Train: આજે દેશને મળશે 8મી વંદે ભારતની ભેટ, PM મોદી આપશે લીલી ઝંડી

Vande Bharat Train: ભારતીય રેલ્વેએ જણાવ્યું હતું કે આ ટ્રેનમાં કુલ વાતાનુકૂલિત ચેર કાર અને બે એકજિક્યુટિવ વાતાનુકૂલિન ચેર કાર હશે. આ ટ્રેનમાં કુલ 1,128 યાત્રીઓ પ્રવાસ કરી શકે એટલી ક્ષમતા છે.

Vande Bharat Train: ભારતીય રેલ્વેએ જણાવ્યું હતું કે આ ટ્રેનમાં કુલ વાતાનુકૂલિત ચેર કાર અને બે એકજિક્યુટિવ વાતાનુકૂલિન ચેર કાર હશે. આ ટ્રેનમાં કુલ 1,128 યાત્રીઓ પ્રવાસ કરી શકે એટલી ક્ષમતા છે.

PM Modi News: આજે થોડા સમય બાદ દેશને 8મી વંદે ભારત ટ્રેનની ભેટ આપવામાં આવશે. સવારે 10.30 વાગ્યે, નરેન્દ્ર મોદી વિડીઓ કોન્ફરન્સિંગ દ્વારા તેલંગાણાના સિકંદરાબાદ અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી અને જી કિશન રેડિન્હા તેલંગાણાના ગવર્નર તમિલાઈ સૌંદરરાજન ટ્રેનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર વ્યક્તિગત રીતે હાજર છે.

રેલવે સૂત્રોએ ભારતને જણાવ્યું છે કે, આ વંદેની નિયમિત સેવા 16 જાન્યુઆરીથી શરૂ થશે અને ટિકિટ શનિવારથી શરૂ થઇ ગઈ છે. વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ એક્સપ્રેસ (20833) સવારે 5.45 વાગ્યે વિશાખાપટ્ટનમથી ઉપડશે અને 2.15 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે, એમ દક્ષિણ મધ્ય રેલવે (SCR) એ એક પ્રકાશનમાં જણાવ્યું હતું.

SCR મુજબ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ ટ્રેન (20834) સિકંદરાબાદ બપોરે 3:00 વાગ્યે ઉપડશે અને 11:30 વાગ્યે વિશાખાપટ્ટનમ પહોંચશે. રિલીઝ મુજબ, આ ટ્રેન બંને દિશામાં રાજમુંદરી, વિજયવાડા, ખમ્મામ અને વારંગલમાં ઉભી રહેશે.

ટ્રેનમાં કેટલા મુસાફરોની ક્ષમતા ?

રેલ્વેએ જણાવ્યું કે, 14 એર કન્ડિશન્ડ ચેર કાર અને બે એક્ઝિક્યુટિવ એર કન્ડિશન્ડ ચેર કાર કોચ ધરાવતી આ ટ્રેનમાં 1,128 મુસાફરોની ક્ષમતા છે. તે બંને સ્ટેશનો વચ્ચે હાઇ સ્પીડ ટ્રાન્સપોર્ટ સુવિધા પૂરી પાડશે.

સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી ટ્રેન : 

નોંધપાત્ર વાત એ છે કે આ ટ્રેન સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવી છે, જે આધુનિક સુવિધાઓ અને વધુ સારી સુવિધાથી સજ્જ છે. રેલ્વેએ જણાવ્યું છે કે, વંદે ભારત ટ્રેનમાં ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા છે, જે તમામ ક્લાસમાં રિક્લાઈનિંગ સીટ અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં રિવોલ્વિંગ સીટો સાથે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: 

Joshimath: જોશીમઠના 760 ઘરોમાં તિરાડો, સાથે જ 4 વોર્ડ અસુરક્ષિત જાહેર,  જાણો અત્યાર સુધીના તમામ અપડેટ્સ

ઉત્તરાખંડના જોશીમઠમાં કેટલાક વધુ ઘરોમાં તિરાડો દેખાવા લાગી છે. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ, તિરાડો હવે શહેરી વિસ્તારના 9 વોર્ડ સુધી પહોંચી ગઈ છે. 147 મકાનો એવા છે જે સંપૂર્ણપણે અસુરક્ષિત ઝોનમાં છે. અત્યાર સુધીમાં 760 ઘરોમાં તિરાડો પહોંચી ગઈ છે. જોશીમઠના વોર્ડ 1, 4, 5 અને 7ને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે, જિલ્લા પ્રશાસને જોશીમઠમાં સ્થાનાંતરણ માટે 83 ઇમારતો પસંદ કરી છે, જેમાં 2,190 લોકો રહી શકે છે.

જોશીમઠ નજીક પીપલકોટીમાં પણ 20 ઈમારતોની ઓળખ કરવામાં આવી છે, જેમાં 2,205 લોકો રહી શકે છે. અત્યાર સુધીમાં 185 પરિવારોના 657 લોકોને હંગામી ધોરણે શિફ્ટ કરવામાં આવ્યા છે. આ રાહત કેમ્પમાં લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ પોતે લોકોને મળીને ખાવા-પીવાની વ્યવસ્થા જોઈ રહ્યા છે. રાહત કાર્યો હેઠળ, જિલ્લા વહીવટીતંત્રે અત્યાર સુધીમાં 210 અસરગ્રસ્તોને સહાય તરીકે 1 કરોડ રૂપિયાથી વધુની રકમનું વિતરણ કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
Embed widget