શોધખોળ કરો

Chandrayaan-3 Mission: ચંદ્રયાન-2 અને 3 બંનેમાં શું છે તફાવત, જાણો આ મિશનનો શું છે ખાસ ઉદેશ

ISRO 14 જુલાઈ 2023 ના રોજ એટલે કે આજે તેનો ડ્રીમ પ્રોજેક્ટ ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. શું છે આ મિશનનો ઉદેશ જાણીએ...

Chandrayaan-3 Mission:ISRO 14 જુલાઈ 2023 ના રોજ એટલે કે આજે  તેનો ડ્રીમ પ્રોજેક્ટ ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 પૃથ્વી પરથી 2.35 વાગ્યે ચંદ્ર તરફ પ્રયાણ કરશે. લગભગ 45 થી 50 દિવસની મુસાફરી પછી ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે.

 સેફ અને સોફ્ટ લેન્ડિંગ

ચંદ્રયાન-3નો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડ઼િંગનો છે.  આ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પર ચોક્કસ ઉતરાણ હાંસલ કરવામાં ભારતની તકનીકી ક્ષમતાઓનું પ્રદર્શન પણ છે.

 રોવર એક્સપ્લોરેશન

ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર એક રોવર તૈનાત કરશે જે ચંદ્રના પર્યાવરણ વિશે મૂલ્યવાન ડેટા એકત્રિત કરશે.

 ઇન-સીટુ વૈજ્ઞાનિક પ્રયોગો

ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પર ઇન-સીટુ વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનો છે. આ પ્રયોગો ચંદ્રની સપાટીની રચના, ભૂસ્તરશાસ્ત્રીય વિશેષતાઓ અને અન્ય લાક્ષણિકતાઓ વિશે માહિતી પ્રદાન કરશે.

 તકનીકી પ્રગતિ

ચંદ્રયાન-3ને આંતરગ્રહીય મિશન માટે જરૂરી નવી ટેકનોલોજી વિકસાવવા અને તેનું નિદર્શન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે અવકાશયાન એન્જિનિયરિંગ, લેન્ડિંગ સિસ્ટમ્સ અને ખગોળીય પિંડોની ગતિશીલતા અને  ક્ષમતાઓના વિકાસમાં પણ મદદ કરશે.

 ચંદ્ર દક્ષિણ ધ્રુવની શોધ

ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ મિશન હશે. આ ક્ષેત્ર તેમના સ્થાયીરૂપવાળઆ ક્ષેત્રના કારણે વિશેષ રૂચી દાખવે છે.  જેમાં પાણીનો બરફ હોવાનું અનુમાન છે. ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય આ અજાણ્યા પ્રદેશની વિશિષ્ટ ભૂસ્તરશાસ્ત્ર અને સંરચનાનો અભ્યાસ કરવાનો છે.

 લેન્ડિંગ સાઇટ લાક્ષણિકતા

ચંદ્રના દક્ષિણ ધ્રુવના પર્યાવરણનું વિશ્લેષણ, જેમાં થર્મલ વાહકતા અને રેગોલિથ ગુણધર્મો જેવા પરિબળોનો સમાવેશ થાય છે, તે ચંદ્રયાન-3 લેન્ડિંગ સાઇટને શોધવામાં મદદ કરશે. આ માહિતી ભવિષ્યના ચંદ્ર મિશન અને સંભવિત માનવ સંશોધન માટે મહત્વપૂર્ણ રહેશે.

 વૈશ્વિક વૈજ્ઞાનિક સહયોગ

થર્મલ ક્ન્ડટિવિટી  અને રિજોલિથ ગુણો જેવા કારક સહિત ચંદ્ર દક્ષિણ ધ્રૂવ પર્યાવરણનું વિશ્લેષણ કરીને  આ યાન લેન્ડિગ સાઇટની શોધવાનું કામ કરશે.  આ મિશન ભવિષ્યના ચંદ્ર મિશનો અને સંભવિત માનવીય અન્વેશણ માટે પણ મહત્વપૂર્ણ નિવડશે.

 આર્ટેમિસ-III મિશન માટે સમર્થન

ચંદ્રયાન-3 દ્વારા દક્ષિણ ધ્રુવનું સંશોધન યુનાઈટેડ સ્ટેટ્સની આગેવાની હેઠળના આર્ટેમિસ-III મિશનના ઉદ્દેશ્યોને અનુરૂપ છે, જેનો ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મનુષ્યને ઉતારવાનો છે. ચંદ્રયાન-3 દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા ભાવિ આર્ટેમિસ મિશન માટે મૂલ્યવાન બની રહેશે

 ચંદ્ર પર સંશોધન ચાલુ રાખવું

ચંદ્રયાન-3 ચંદ્ર સંશોધન માટે ભારતની સતત પ્રતિબદ્ધતા અને ચંદ્ર વિશે માનવતાના જ્ઞાનને વિસ્તારવામાં તેના યોગદાનનું પ્રતિનિધિત્વ કરે છે.

શું છે ચંદ્રયાન-3 મિશન?

ચંદ્રયાન-3 મિશન એ વર્ષ 2019માં કરવામાં આવેલા ચંદ્રયાન-2 મિશનનું ફોલો-અપ મિશન છે. આ મિશનમાં લેન્ડર અને રોવરનું સોફ્ટ લેન્ડિંગ સપાટી પર ચાલતું જોવા મળશે. જેના દ્વારા માહિતી એકત્ર કરવામાં આવશે.

 ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 વચ્ચે શું તફાવત છે?

ચંદ્રયાન-2માં લેન્ડર, રોવર અને ઓર્બિટર હતા. જ્યારે ચંદ્રયાન-3માં ઓર્બિટરને બદલે સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ છે. જરૂર પડશે તો ચંદ્રયાન-2ના ઓર્બિટરની મદદ લેવામાં આવશે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રયાન-3ના લેન્ડર-રોવરને ચંદ્રની સપાટી પર રાખશે, જે ચંદ્રની ભ્રમણકક્ષાથી 100 કિલોમીટર ઉપર ચક્કર લગાવશે. આ સંચાર માટે હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: બપોર સુધી મેઘરાજાની તોફાની બેટિંગ, 242 તાલુકાઓમાં ધોધમાર વરસ્યો, રાધનપુર જળબંબાકાર
Gujarat Rain: બપોર સુધી મેઘરાજાની તોફાની બેટિંગ, 242 તાલુકાઓમાં ધોધમાર વરસ્યો, રાધનપુર જળબંબાકાર
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિના જ કેમ માની ગયા સોનમ વાંગચુક? જાણો શું કરી સ્પષ્ટતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિના જ કેમ માની ગયા સોનમ વાંગચુક? જાણો શું કરી સ્પષ્ટતા
Rain: ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યું, ભાભરમાં 11 ઈંચ અને દિયોદરમાં 9.5 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Rain: ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યું, ભાભરમાં 11 ઈંચ અને દિયોદરમાં 9.5 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
Embed widget