શોધખોળ કરો

Explained: ખતરનાક કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે વેક્સિન કેટલીક અસરકારક, જાણો શું કહે છે એક્સપર્ટ

કોરોના વાયરસના બધા જ વેરિયન્ટમાં ડેલ્ટા વેરિયન્ટ ખતરનાક હોવાનું સામે આવ્યું છે. આ ખૂબ જ ઝડપથી ફેલાય છે. આલ્ફાની તુલનામાં ડેલ્ટા 60 ટકાથી વધુ ટ્રાન્સમિસિબલ થઇ શકે છે. ડેલ્ટામાં આલ્ફાની સરખામણીમાં વધુ ગંભીર બીમાર થવાની શક્યતા વધુ છે.

Corona Virus:કોરોના વાયરસના બધા જ વેરિયન્ટમાં ડેલ્ટા વેરિયન્ટ ખતરનાક હોવાનું સામે આવ્યું છે. આ ખૂબ જ ઝડપથી ફેલાય છે. આલ્ફાની તુલનામાં ડેલ્ટા 60 ટકાથી વધુ ટ્રાન્સમિસિબલ  થઇ શકે છે. ડેલ્ટામાં આલ્ફાની સરખામણીમાં વધુ ગંભીર બીમાર થવાની શક્યતા વધુ છે.

કોરોનાના એક વેરિયન્ટને સ્વરૂપ બદલતા તેના  ત્રણ નામ પડ્યાં છે. પહેલા તે ઇન્ડિયન વેરિયન્ટથી ઓળખાતો હતો. બાદ ડેલ્ટા નામ આવ્યું અને હવે ડેલ્ટા પ્લસ છે. એક્સ્પર્ટની માનીએ તો બીજી લહેર માટે ડેલ્ટા વાયરસનું મ્યુટેશન જવાબદાર છે. એ એટલા માટે ચિતાજનક છે કારણે કે તે વેક્સિન અને ઇમ્યુનિટીને ચકમા દેવામાં માહેર છે.

વૈજ્ઞાનિકોના મત મુજબ મ્યુટેશન  હંમેશા ચિંતાજનક વાયરસમાં પરિવર્તિત નથી થતાં. ઉદાહરણ તરીકે જોઇએ તો પહેલી વખત દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલ વેરિયન્ટ બીટા તે બધા રસીની અસરકારકતાને ઓછી કરે છે. જો કે તે વધુ સંક્રમક નથી. આલ્ફાની જેમ દુનિયામાં વધુ નથી ફેલાયો. B.1.617.1 વેરિયન્ટમાં પહેલાથી જ વેક્સિનથી બચવા માટે 484Q' મ્યુટેશન છે.  તેમ છતાં ડેલ્ટા B.1.617.2 તેના વિના પણ એક સુપર સ્પ્રેડર બની ગયો છે.

સુપર સ્પ્રેડર વેરિયન્ટ છે ડેલ્ટા

ડેલ્ટા ભારતનો મુખ્ય સ્ટ્રેન છે. બ્રિટેનમાં 91 ટકા નવા કેસ આ વેરિયન્ટના કારણે જ આવતા હતા. આલ્ફા પણ એક સ્પ્રેડર હતો પરંતુ ડેલ્ટાની તુલનામાં ઓછો હતો. ડેલ્ટા તેનાથી 60 ટકા વધુ ટ્રાન્સમિસિબલ  હોઇ શકે છે.

વેક્સિનની  બંને ડોઝ આ વેરિયન્ટ પર કેટલી અસરકારક

ડેલ્ટાની હાઇ ટ્રાન્સમિસિબલિટી 452R અને 478K મ્યુટેશનના કારણે છે. બંને માનવ કોશિકામાં બેસ્ટ રીતે જોડવામાં મદદ કરે છે અને સંભવત પ્રતિરક્ષાને ચકમો આપે છે. જો કે બંને ડોઝ લીધા બાદ તે તેની વિરૂદ્ધ સારી રીતે કામ કરે છે. એક ડોઝથી સુરક્ષા ઓછી થઇ ગઇ છે. યૂકેના ડેલ્ટાથી જાણકારી મળી કે, એક શોર્ટ આલ્ફા વિરૂદ્ધ 51 ટકાની તુલનામાં ડેલ્ટાની વિરૂદ્ધ 33 ટકા સુરક્ષા આપે છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Embed widget