શોધખોળ કરો

Explosion Outside Kabul airport: થોડી મિનિટોના અંતરે કાબુલ એરપોર્ટ બહાર બે આત્મઘાતી હુમલા, બાળકો સહિત 13 લોકોના મોત

Blast in Kabul Airport: કાબુલ એરપોર્ટ પર  આત્મઘાતી હુમલો થયો છે. ઘણા લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. 

Blast in Kabul Airport: કાબૂલ એરપોર્ટની બહાર બે આત્મઘાતી હુમલા થયા છે.   એક બ્લાસ્ટ એરપોર્ટના ગેટ પર થયો હતો જ્યારે બીજો હુમલો બેરન હોટલની પાસે થયો છે. આ હુમલામાં બાળકો સહિત 13 લોકોના મોત થયા છે. જ્યારે આત્મઘાતી હુમલા થયા ત્યારે એરપોર્ટ પર હજારોની સંખ્યામાં લોકો હાજર હતા.

ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ, તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે કાબુલ એરપોર્ટની બહાર થયેલા આ હુમલામાં બાળકો સહિત 13 લોકોના મોત થયા છે.

 

તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનની સ્થિતિ સતત બગડતી જાય છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાની માહિતી સામે આવી છે. અમેરિકાના બે અધિકારીઓએ જણાવ્યું કે, ગુરૂવારે હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં જોરદાર વિસ્ફોટ થયો. હુમલો આત્મઘાતી હોય શકે છે. પેન્ટાગોને પણ આ વાતની પુષ્ટિ કરી છે. એક અધિકારીએ કહ્યું કે આ ઘટનામાં અનેક અફઘાનીઓ માર્યા ગયા છે. જ્યારે અનેક ઘાયલ થયા છે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ કાબુલમાં ઈટાલીના એક વિમાન પર ફાયરિંગ કર્યુ છે. જાણકારી અનુસાર ફાયરિંગ વિમાન ઉડવાની તૈયારીમાં હતું ત્યારે થયું હતું. જોકે રાહતની વાત એ છે કે વિમાનને વધુ નુકસાન થયુ નથી. એક માહિતી અનુસાર વિમાનમાં આશરે 100 અફઘાની નાગરિકો સવાર હતા.

અમેરિકાના એસિસ્ટેંટ સેક્રટરી ઓફ ડિફેન્સ ફોર પબ્લિક અફેર્યસ જોની કિબ્રીએ કહ્યું કે આ હુમલો કાબુલ એરપોર્ટ બહાર થયો છે. હાલ કેટલા લોકો ઘાયલ થયા તેના વિશે કોઈ માહિતી નથી. 

આ બ્લાસ્ટ કોના દ્વારા કરવામાં આવ્યો તેના વિશે હાલ કોઈ સમાચાર નથી. હુમલાને લઈ બ્રિટનની ઈન્ટેલીજેન્સે જાણ કરી હતી. બ્રિટનના રક્ષા મંત્રી જેમ્સ હિપ્પીએ કહ્યું હતું કે આ એક એવો ખતરો છે જેની જાણકારી હું તમને નહી આપી શકું પરંતુ આ ખતરો ખૂબ નજીક છે

ઈન્ટેલિન્સ ઈનપુરમાં કહેવામાં આવી રહ્યું છે કે આઈએસઆઈએસ તરફથી  હુમલો કરવામાં આવ્યો હોય શકે. થોડા દિવસો પહેલા તાલિબાન પંજશીર સિવાય સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. ત્યારબાદ હજારો લોકો અફઘાનિસ્તાન છોડી રહ્યા છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget