શોધખોળ કરો

બ્રિટનમાં રહેતા 5 લાખ NRIને ઋષિ સુનકે આપ્યો મોટો ઝટકો, ટેક્સમાં મળતી છૂટમાં કર્યો મોટો ફેરફાર

Britain New Rule For NRI: બ્રિટનમાં, NRIsને ભારતમાં તેમની આવક પર આપવામાં આવતી ટેક્સ છૂટ હવે 15 વર્ષથી ઘટાડીને 4 વર્ષ કરવામાં આવી છે. પાંચમા વર્ષથી 50% ટેક્સ ભરવો પડશે. તેનાથી 5 લાખ NRI ને અસર થશે.

New Tax Rule For NRIs In Britain: બ્રિટનમાં ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનકની સરકારે બીજો કાયદો રજૂ કર્યો છે જે ત્યાં રહેતા બિન-નિવાસી ભારતીયો (NRIs) પર મોટી અસર કરશે. આ કાયદાની NRI પર બેવડી અસર થશે. એક તરફ, બ્રિટનમાં રહેતા એનઆરઆઈને ભારતમાં બેંક એફડી, શેરબજાર અને ભાડાની આવક પર મળતી કરમુક્તિ 15 વર્ષથી ઘટાડીને 4 વર્ષ કરવામાં આવી છે.

બીજી તરફ, બ્રિટનમાં રહેઠાણના પાંચમા વર્ષથી, NRIsએ ભારતમાં તેમની આવક પર 50% ટેક્સ ચૂકવવો પડશે. નવો કાયદો આવતા વર્ષે એપ્રિલથી લાગુ થશે. જેના કારણે બ્રિટનમાં રહેતા 5 લાખ એનઆરઆઈને અસર થવાની છે.

અત્યાર સુધી એનઆરઆઈને બ્રિટનમાં 15 વર્ષ સુધી મળેલી આવક પર જ ટેક્સ ચૂકવવો પડતો હતો. નવો કાયદો આવતા વર્ષે એપ્રિલથી લાગુ થશે. લંડન સ્થિત ટેક્સ કન્સલ્ટન્ટ સૌરભ જેટલીએ કહ્યું કે નવા નિયમ બાદ બ્રિટનમાં રહેતા પાંચ લાખ NRIમાંથી લગભગ 50 હજાર લોકોએ દુબઈ શિફ્ટ થવાની યોજના બનાવી છે.

50 હજાર NRI દુબઈ શિફ્ટ થઈ શકે છે

દૈનિક ભાસ્કરના એક અહેવાલ મુજબ, નવા નિયમો બાદ લગભગ 50 હજાર NRI દુબઈ શિફ્ટ થવાની યોજના બનાવી રહ્યા છે. તેનું કારણ એ છે કે દુબઈમાં વ્યક્તિગત ટેક્સનો દર શૂન્ય છે અને કોર્પોરેટ ટેક્સ માત્ર 9% છે. ભારતીય પ્રવાસીઓએ પણ દુબઈમાં એસેટ ટેક્સ ચૂકવવો પડતો નથી. જ્યારે લંડનમાં 40% એસેટ ટેક્સ ચૂકવવો પડે છે. બ્રિટનના નવા કાયદા બાદ લંડનમાં બિઝનેસ કરવામાં ભારતીયોની રુચિ ઘટી રહી છે.

તાજેતરમાં, ઋષિ સુનક સરકાર દ્વારા વારંવાર અરજીઓ કરવા છતાં ભારતીય પૂજારીઓને વિઝા ન આપવા અંગે પ્રશ્નો ઉભા થયા હતા. આ કારણે બ્રિટનના વિવિધ મંદિરોમાં પૂજા માટે પૂજારીઓની સંખ્યા ઘટી ગઈ હતી અને મંદિરો બંધ થવાના આરે આવી ગયા હતા. આ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં 83 હજાર 468 ભારતીયોએ ભારતીય નાગરિકતા છોડીને બ્રિટિશ નાગરિકતા લીધી છે. આ સંખ્યા યુરોપના અન્ય કોઈપણ દેશ કરતાં વધુ છે.          

આ પણ વાંચોઃ

ઈઝરાયેલ-ઈરાન તણાવને કારણે શેરબજાર ધડામ.... ખુલતા જ સેન્સેક્સ-નિફ્ટીમાં જંગી કડાકો

નિવૃત્તિ પછી દર મહિને મળશે પેન્શન, આજે જ આ સરકારી યોજનાઓમાં રોકાણ કરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget