શોધખોળ કરો

Canada: કેનેડામાં મંદિરનું કર્યું અપવિત્ર, શંકાસ્પદની ધરપકડ, જાણો સમગ્ર મામલો

India Canada Tension: 12 ઓગસ્ટના રોજ, પોલીસે કેનેડામાં એક મંદિરની અપવિત્રતાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.

Canada Desecrating Temples: કેનેડામાં મંદિરની અપવિત્રતા કરવાનો મામલો સામે આવ્યો છે. હવે આ કેસમાં સંડોવણી બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કેનેડામાં 12 ઓગસ્ટે એક મંદિરની અપવિત્ર કરવામાં આવ્યું હતું, તેથી પોલીસ આ ઘટનામાં સંડોવાયેલા શકમંદોને શોધી રહી હતી, જેમાં હવે પ્રથમ ધરપકડ કરવામાં આવી છે.

ઓગસ્ટમાં, કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ સરેમાં એક મંદિરમાં તોડફોડ કરી હતી. આ સાથે મંદિરની દિવાલો પર ભારત વિરોધી અને ખાલિસ્તાન તરફી વાતો લખવામાં આવી હતી. તે જ સમયે, મંદિર પર કંટલીક વસ્તુ છાંટીને અપમાનિત કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ની સરે ટુકડીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 12 ઓગસ્ટ અને 14 ઓગસ્ટના રોજ બનેલી ઘટનાઓના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જોકે પોલીસે અટકાયત કરાયેલ વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી.

લક્ષ્મી નારાયણ મંદિરને નિશાન બનાવાયું હતું

12 ઓગસ્ટના રોજ, સરેમાં લક્ષ્મી નારાયણ મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું હતું અને તેના દરવાજા પર પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા. આગળના ગેટ પરના પોસ્ટરમાં ઓટાવામાં ભારતના હાઈ કમિશનર તેમજ ટોરોન્ટો અને વાનકુવરમાં તેના કોન્સ્યુલ જનરલના નામ અને ફોટોગ્રાફ્સની નીચે "વોન્ટેડ" શબ્દ હતો. પાછળના દરવાજા પરના અન્ય એક પોસ્ટરમાં 18 જૂને ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકાની તપાસ કરવા કેનેડાને બોલાવવામાં આવ્યું હતું. તે જ સમયે, 14 ઓગસ્ટે જે મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું તેની ઓળખ થઈ નથી.

ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચરમ પર છે

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 સપ્ટેમ્બરે આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે. તેમના નિવેદન બાદ ભારત અને કેનેડાના સંબંધો બગડી ગયા છે. ભારતે ટ્રુડોના આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા છે. એ વાત જાણીતી છે કે નિજ્જરને 2020માં જ ભારતે આતંકવાદી જાહેર કર્યો હતો.

તમને જણાવી દઈએ કે 11 સપ્ટેમ્બર, 2023ના રોજ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં નિવેદન આપ્યું હતું કે અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના પુરાવા મળ્યા છે. આ નિવેદનના થોડા સમય બાદ તેમણે ભારતના એક વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. જેના જવાબમાં ભારતે પણ કેનેડાના એક રાજદ્વારીને અહીંથી હાંકી કાઢ્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ જ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget