શોધખોળ કરો

Canada: કેનેડામાં મંદિરનું કર્યું અપવિત્ર, શંકાસ્પદની ધરપકડ, જાણો સમગ્ર મામલો

India Canada Tension: 12 ઓગસ્ટના રોજ, પોલીસે કેનેડામાં એક મંદિરની અપવિત્રતાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.

Canada Desecrating Temples: કેનેડામાં મંદિરની અપવિત્રતા કરવાનો મામલો સામે આવ્યો છે. હવે આ કેસમાં સંડોવણી બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કેનેડામાં 12 ઓગસ્ટે એક મંદિરની અપવિત્ર કરવામાં આવ્યું હતું, તેથી પોલીસ આ ઘટનામાં સંડોવાયેલા શકમંદોને શોધી રહી હતી, જેમાં હવે પ્રથમ ધરપકડ કરવામાં આવી છે.

ઓગસ્ટમાં, કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ સરેમાં એક મંદિરમાં તોડફોડ કરી હતી. આ સાથે મંદિરની દિવાલો પર ભારત વિરોધી અને ખાલિસ્તાન તરફી વાતો લખવામાં આવી હતી. તે જ સમયે, મંદિર પર કંટલીક વસ્તુ છાંટીને અપમાનિત કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ની સરે ટુકડીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 12 ઓગસ્ટ અને 14 ઓગસ્ટના રોજ બનેલી ઘટનાઓના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જોકે પોલીસે અટકાયત કરાયેલ વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી.

લક્ષ્મી નારાયણ મંદિરને નિશાન બનાવાયું હતું

12 ઓગસ્ટના રોજ, સરેમાં લક્ષ્મી નારાયણ મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું હતું અને તેના દરવાજા પર પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા. આગળના ગેટ પરના પોસ્ટરમાં ઓટાવામાં ભારતના હાઈ કમિશનર તેમજ ટોરોન્ટો અને વાનકુવરમાં તેના કોન્સ્યુલ જનરલના નામ અને ફોટોગ્રાફ્સની નીચે "વોન્ટેડ" શબ્દ હતો. પાછળના દરવાજા પરના અન્ય એક પોસ્ટરમાં 18 જૂને ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકાની તપાસ કરવા કેનેડાને બોલાવવામાં આવ્યું હતું. તે જ સમયે, 14 ઓગસ્ટે જે મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું તેની ઓળખ થઈ નથી.

ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચરમ પર છે

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 સપ્ટેમ્બરે આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે. તેમના નિવેદન બાદ ભારત અને કેનેડાના સંબંધો બગડી ગયા છે. ભારતે ટ્રુડોના આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા છે. એ વાત જાણીતી છે કે નિજ્જરને 2020માં જ ભારતે આતંકવાદી જાહેર કર્યો હતો.

તમને જણાવી દઈએ કે 11 સપ્ટેમ્બર, 2023ના રોજ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં નિવેદન આપ્યું હતું કે અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના પુરાવા મળ્યા છે. આ નિવેદનના થોડા સમય બાદ તેમણે ભારતના એક વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. જેના જવાબમાં ભારતે પણ કેનેડાના એક રાજદ્વારીને અહીંથી હાંકી કાઢ્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ જ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિપલાઇન દ્વારા નદી પાર કરી રહી હતી મહિલા, ત્યારે જ પાણીમાંથી અચાનક મગરે કર્યો હુમલો, ખૌફનાક Video વાયરલ
ઝિપલાઇન દ્વારા નદી પાર કરી રહી હતી મહિલા, ત્યારે જ પાણીમાંથી અચાનક મગરે કર્યો હુમલો, ખૌફનાક Video વાયરલ
Israel-US Iran War:: ઇરાન સાથેના યુદ્ધ વચ્ચે આ દેશે અમેરિકાને આપ્યો ઝટકો, US આર્મી માટે બંધ કર્યું એરસ્પેસ
Israel-US Iran War:: ઇરાન સાથેના યુદ્ધ વચ્ચે આ દેશે અમેરિકાને આપ્યો ઝટકો, US આર્મી માટે બંધ કર્યું એરસ્પેસ
Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
શું ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે? જો દુનિયા 2 ભાગમાં વહેંચાઈ, તો કોણ કોનો સાથ આપશે? સમજો નવું વૈશ્વિક સમીકરણ
શું ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે? જો દુનિયા 2 ભાગમાં વહેંચાઈ, તો કોણ કોનો સાથ આપશે? સમજો નવું વૈશ્વિક સમીકરણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
Embed widget