શોધખોળ કરો

જાણો કોણ છે સાંસદ ચંદ્ર આર્ય, જેમણે કેનેડાની સંસદમાં આપ્યું કન્નડમાં ભાષણ

કેને઼ડાના સાંસદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચંદ્ર આર્ય કન્નડમાં બોલતા જોવા મળી રહ્યા છે. કર્ણાટકમાં જન્મેલા ચંદ્ર આર્યએ પોતે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.

Chandra Arya Viral Video: કેને઼ડાના સાંસદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચંદ્ર આર્ય કન્નડમાં બોલતા જોવા મળી રહ્યા છે. કર્ણાટકમાં જન્મેલા ચંદ્ર આર્યએ પોતે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે આ વીડિયો ટ્વિટર પર શેર કરતા લખ્યું, આ પહેલીવાર છે જ્યારે દુનિયાની કોઈ સંસદમાં કન્નડ બોલવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ચંદ્ર આર્યએ કેનેડાની સંસદમાં કન્નડમાં પોતાનું ભાષણ કુવેમ્પુની એક કવિતાની સાથે પૂર્ણ કર્યું.

 

ચંદ્ર આર્યએ આ વીડિયો શેર કરતી વખતે લખ્યું, મે પહેલીવાર કેનેડાની સંસદમાં પોતાની માતૃભાષા કન્નડમાં વાત કરી. આ સુંદર ભાષાનો એક મોટો ઈતિહાસ છે. જેને દુનિયાના અંદાજે 50 મિલિયન લોકો બોલે છે. આર્યએ પોતાના ટ્વિટમાં આગળ લખ્યું, આ પહેલીવાર છે જ્યારે ભારત બહાર કોઈ સંસદમાં કન્નડ ભાષા બોલવામાં આવી હોય.

કોણ છે ચંદ્ર આર્ય?
ચંદ્ર આર્ય કર્ણાટકની રાજધાની બેંગલુરુથી લગભગ 70 કિમી દુર આવેલા તુમકુટ જિલ્લાના રહેવાસી છે. તેમણે 2019માં સામાન્ય ચૂંટણીમાં લિબરલ પાર્ટીના ઉમેદવારના રૂપે સંસદ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમણે કર્ણાટકના ધારવાડથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી પૂરી કર્યા બાદ હાઇટેક સેક્ટરમાં કામ કર્યું.

શિવલિંગને લઈ અભદ્ર પોસ્ટ કરનાર દાનીશ કુરૈશીને મળ્યા શરતી જામીન
અમદાવાદઃ AIMIMના પ્રવક્તા દાનીશ કુરેશીને અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે શરતી જામીન આપ્યા હતા. ફરીથી આ પ્રકારના ગુનામાં સંડોવણી થશે તો જામીન રદ થશે તેવું કોર્ટે અવલોકન કર્યું હતું. દર મહિનાની 1 થી 5 તારીખમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની રહેશે તેવો પણ કોર્ટે આપ્યો હતો. 25 હજાર રૂપિયાના બેલ બોન્ડ ઉપર આરોપીને મુક્ત કરવા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશ કર્યો હતો. તે સિવાય દાનિશ કુરેશીઍ પાસપોર્ટ જમા કરાવવો પડશે. કોર્ટની મંજૂરી વિના સરનામું અને મોબાઈલ નંબર બદલી શકશે નહી.

નોંધનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવા મુદ્દે ગુજરાતના AIMIM નેતા દાનિશ કુરેશીએ ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ કરતાં વિવાદ પેદા થયો હતો. આ પોસ્ટમાં દાનિશ કુરેશીએ શિવલિંગના ઘાટ વિશે પ્રશ્ન પુછ્યો હતો. આ અશ્લિલ પોસ્ટ સામે આવ્યા બાદ દાનિશ કુરેશીની નિંદા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાન્ચે દાનીશ કુરેશીની ધરપકડ કરી હતી. પોલીસે તેના વિરુદ્ધ આઈ ટી એક્ટ, આઈપીસી 153એ, 295એ, મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
Embed widget