શોધખોળ કરો

ગલવાન હિંસામાં ચીની સૈનિકોના મોતના આંકડાને લઇને બબાલ, બેઇજિંગે 3 બ્લૉગર્સની ધરપકડ કરી

ક્યૂ પાસે ગલવાન હિંસાને લઇની ચીની સરકાર તરફથી મોતાના આંકડાની જાહેરાત વિશે પુછપરછ કરવામા આવી. ભારતીય સેનાના અધિકારીઓ તરફથી એવુ કહેવામાં આવ્યુ હતુ કે ગલવાનમાં 45 ચીનના સૈનિકો માર્યા ગયા હતા

નવી દિલ્હીઃ ગયા વર્ષે 15 જૂને ગલવાન ઘાટીમાં થયેલી હિંસાને લઇને અધિકારીક નિવેદનના મામલે ચીને પુછપરછ મામલે ચીની ત્રણ બ્લૉગરની ધરપકડ કરી છે. સમાચારો પ્રમાણે ખોજી પત્રકાર 38 વર્ષીય ક્યૂ જિમિંગને શનિવારે નાનજિંગથી ધરપકડ કરી છે. શુક્રવારે ચીની સેના તરફથી પીપુલ્સ લિબરેશન આર્મીના પાંચ જવાનોને સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ચાર જવાન એક કમાન્ડર ગલવાન હિંસામાં માર્યા ગયા હતા. ક્યૂ પાસે ગલવાન હિંસાને લઇની ચીની સરકાર તરફથી મોતાના આંકડાની જાહેરાત વિશે પુછપરછ કરવામા આવી. ભારતીય સેનાના અધિકારીઓ તરફથી એવુ કહેવામાં આવ્યુ હતુ કે ગલવાનમાં 45 ચીનના સૈનિકો માર્યા ગયા હતા. આના દાવાને ગયા અઠવાડિયે કેટલાય ઇન્ટરવ્યૂ દરમિયાન પૂર્વ નોર્ધન કમાન્ડર ચીફ લેફ્ટિનેન્ટ જનરલ વાઇકે જોશીએ દોહરાવ્યો હતો. ચીની બ્લૉગરે શક કરતા વધુ મોતની સંભાવના દર્શાવી હતી, તેને આના પર સવાલો ઉઠાવ્યા કે કેમ ચીન સરકારને પીએલએના મોતને સ્વીકાર કરવામાં આઠ મહિના લાગી ગયા, જ્યારે ભારત તરફથી મોત વિશે તરતજ માની લેવામા આવ્યુ હતુ. રિપોર્ટ પ્રમાણે, રવિવારે આના કારણે એક અન્ય પત્રકારની ધરપકડ કરવામાં આવ્યો હતો. જોકે આના વિશે હજુ કોઇ વિસ્તૃત માહિતી સામે આવી શકી નથી. ત્રીજા વ્યક્તિને સિયુઆનમાં લગભગ એક અઠવાડિયા માટે ધરપકડ થઇ હતી, કેમકે કથિત રીતે તેના પર પીએલએ સૈનિકોના અપમાન કરનારુ કન્ટેન્ટ પૉસ્ટ કરવામાં આવ્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maha Kumbh Stampede: મહાકુંભમાં ભાગદોડથી 30ના મોત, એક ગુજરાતી શ્રધ્ધાળુનું પણ મોતGujarat tableau : ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંકેGPSC Exam Calendar 2025 : GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડરGujarat Local Body Election 2025 : ભાજપ આજે મનપા-પાલિકાના ઉમેદવારોની કરશે જાહેરાત, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Maha Kumbh Stampede: મહાકુંભ ભાગદોડ બાદ ભાવુક થયા સીએમ યોગી, કરી 3 મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?
Maha Kumbh Stampede: મહાકુંભ ભાગદોડ બાદ ભાવુક થયા સીએમ યોગી, કરી 3 મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Embed widget