શોધખોળ કરો

કોરોના વાયરસનો કહેરઃ ચીનમાં 361 લોકોના મોત, ભારતમાં સરકારની ચાંપતી નજર

ચીનના સ્વાસ્થ્ય વિશેષણોનું કહેવુ છે કે આગામી બે અઠવાડિયામાં સંક્રમણના કેસો ઝડપથી વધી શકે છે

બેઇજિંગઃ કોરોના વાયરસને ફેલાવવાથી રોકવા માટે ચીને રવિવારે પીડિત દર્દીઓને એક અલગ વિસ્તારમાં રાખવા અને પ્રભાવિત વિસ્તારના લોકોને અવરજવર પર રોક સહિતના અનેક પગલા ભર્યા છે. આ બધાની વચ્ચે કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા 361 થઇ ગઇ છે, જ્યારે 14,000 લોકો સંક્રમિત છે. ચીનના મંત્રાલયે કહ્યું કે, હાલની પરિસ્થિતિને જોતા વિદેશ મંત્રાલયે ત્રીજી ફેબ્રુઆરીથી રોજ પ્રેસ કૉન્ફરન્સ ઓનલાઇન કરવાનો નિર્ણય કર્યા છે. ચીનથી બહાર કોરોના વાયરસથી પહેલુ મૃત્યુ ફિલિપાઇન્સમાં થયુ છે. ભારત સહિત 25 દેશો સુધી આ વાયરસ પહોંચી ચૂક્યો છે. ફિલિપાઇન્સમાં જે ચીની વ્યક્તિનુ મોત થયુ છે તેની ઉંમર 44 વર્ષની છે. કહેવાઇ રહ્યું છે કે મૃતક વ્યક્તિ 21 જાન્યુઆરીએ કોરોના વાયરસના કેન્દ્ર વુહાનમાંથી 38 વર્ષીય ચીની મહિલા સાથીની સાથે ફિલિપાઇન્સ આવ્યો હતો. કોરોના વાયરસનો કહેરઃ ચીનમાં 361 લોકોના મોત, ભારતમાં સરકારની ચાંપતી નજર
કહેવાઇ રહ્યુ છે કે આ વધારે પડતો તાવ હોવાના કારણે ચીનના અધિકારીઓએ 10 ભારતીયોને સ્પેશ્યલ વિમાનમાં બેસવાની અનુમતી નથી આપી. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યુ કે હુબેઇમાં હજુ પણ લગભગ 100 ભારતીય હાજર છે. ચીનના સ્વાસ્થ્ય વિશેષણોનું કહેવુ છે કે આગામી બે અઠવાડિયામાં સંક્રમણના કેસો ઝડપથી વધી શકે છે. કોરોના વાયરસનો કહેરઃ ચીનમાં 361 લોકોના મોત, ભારતમાં સરકારની ચાંપતી નજર ચીનમાં કોરોના વાયરસ બાદ હવે બર્ડ ફ્લૂએ માજા મુકી છે. લોકોમાં ગંભીર બિમારી થવાની સંભાવના ખુબ વધી ગઇ છે. ચીનના હુનાના પ્રાંતમાં મુરગીઓની વચ્ચે ખતરનાક એચ5એન1 ફેલાવવાનો મામલો સામે આવ્યો છે. હુનાન હુબઇના દક્ષિણી સીમાની પાસે આવેલુ છે. અહીં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસથી 300થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે, એક ચીની અખબારના રિપોર્ટમાં આ માહિતી રવિવારે મળી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો કયા દેશો નકશામાંથી ભૂંસાઈ જશે? જુઓ વિનાશની સૌથી ભયાનક યાદી
ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો કયા દેશો નકશામાંથી ભૂંસાઈ જશે? જુઓ વિનાશની સૌથી ભયાનક યાદી
અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાનના યુદ્ધથી ક્રિકેટ પર સંકટ, ટી20 વર્લ્ડકપ બાદ મોટી સીરીઝ ટળી
અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાનના યુદ્ધથી ક્રિકેટ પર સંકટ, ટી20 વર્લ્ડકપ બાદ મોટી સીરીઝ ટળી
Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ
Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
Embed widget