શોધખોળ કરો

Covid-19: શું માણસને પશુમાંથી લાગી શકે છે કોરોનાનો ચેપ ? જાણો શું છે હકીકત

કોરોના વાયરસને લેઈને અત્યાર સુધી થયેલ અભ્યાસથી જાણવા મળે છે કે વાયરસ મુખ્ય રીતે રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ અને નજીકના સંપર્કમાં આવનાર લોકોની વચ્ચે ફેલાય છે.

ચેન્નઈના એક પ્રાણીસંગ્રહલાયમાં કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ એક 9 વર્ષીય સિંહણનું મોત થયું છે. દેશમાં કોરોનાને કારણે કોઈપણ પશુના મોતનો આ પ્રથમ કેસ છે. આ ઘટના બાદ અધિકારીઓ ચિંતિત છે અને હવે જાનવરોમાં પણ કોરના આવી રહ્યો છે. તે અંતર્ગત હાથીઓના એક ગ્રુપ પર ટ્રાયલ કરવામાં આવ્યું જેથી એ જાણવા મળી શકે કે તેમનામાં કોઈ સંક્રમણ છે કે નહીં.

અનેક  જાનવરોના કોરોના ટેસ્ટ આવ્યા પોઝિટિવ

કોરોના વાયરસને લેઈને અત્યાર સુધી થયેલ અભ્યાસથી જાણવા મળે છે કે વાયરસ મુખ્ય રીતે રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ અને નજીકના સંપર્કમાં આવનાર લોકોની વચ્ચે ફેલાય છે, પરંતુ મનુષ્યો અને જાનવરોની વચ્ચે ટ્રાન્મિશનનું પણ ઉદાહરણ છે. અનેક જાનવરો જે સંક્રમિત મનુષ્યના સંપર્કમાં આવ્યા છે જેમ કે કુરતા, પાળતુ બિલાડી, સિંહ અને વાઘના ટેસ્ટ કરવા પર પોઝિટિવ મળી આવ્યા છે.

જાનવરોથી મામસમાં કોરોનાના ફેલાવવાનું જોખમ ઓછું

હાલમાં ચામાચીડિયાથી માણસમાં કોરોના વાયરસના ટ્રાન્સમિશનની થિયરો પર રિસર્ચ થઈ રહ્યું છે. જ્યારે સીડીસીનું કહેવું છે કે, “હાલમાં એ વાતના કોઈ પુરાવા નથી મળઅયા કે જાનવર મામસમાં કોરોના વાયરસ ફેલાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જાનવરોથી માણસમાં કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ ઓછું હોવાનું કહેવાય છે.”

જોકે હાલમાં જ નેધરલેન્ડ, ડેનમાર્ક અને પોલેન્ડમાં મિંક અને ઓટર્સમાંથી માણસમાં કોરોના ફેલાવાવના કેસ સામે આવ્ય છે. અમેરિકામાં પણ કેસ નોંધાયા હતા, પરંતુ સીડીસીનું કહેવું છે કે, “સંક્રમિત માણસમાંથી મિંકમાં કોરોના ફેલાવવાનું શરૂ થયું અને બાદમાં વાયરસ મિંકની વચ્ચે ફેલાવવા લાગ્યો.”

સંક્રમિત માણસમાંથી જાનવરોને કોરોના લાગવાના કેસ સામે આવ્યા

સીડીસી અનુસાર, સાથી જાનવર જેમ કે બિલાડી, કુતરા, પ્રાણી સંગ્રહલાય કે પાર્કમાં મોટી બિલાડી, ગોરિલ્લા, ખેતરમાં મિંક કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. પરંતુ અમે હજુ સુધી તમામ જાનવરો સંક્રમિત થઈ શકે એ જાણી નથી શક્યા. વિશ્વભરમાં જાનવરો આ વાયરસથી સંક્રમિત થયાના અહેવાલ સામે આવ્યા છે. તેમાં મોટેભાગના જાનવર કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા બાદ સંક્રમિત થયા છે.

જો તમારી પાસે પાળતુ જાનવર છે તો શું કરશો

જો તમારી પાસે પાળતુ જાનવર છે તો તેની સાથે એવો જ વ્યવહાર કરો જેમ તમે તમારા પરિવારના સભ્યો સાથે કરો છે જેથી સંભવિત કોરોના સંક્રમણથી બચી શકાય. કારણ કે સંક્રમિત વ્યક્તિથી જાનવરમાં કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ છે. પાળતુ જાનવરના માલિકોએ પોતાના જાનવરને બહારની વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચાવવું જોઈ. તેને ઘરમાં જ રાખવા જોઈએ. ભીડભાડવાળી જગ્યાએ તેમને લઈ જવા ન જોઈ. જાનવરને માસ્ક ન લગાવવા જોઈએ. માસ્ક તેને નુકસાન પહોંચાડી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs LSG: સ્ટોયનિસના 63 બોલમાં અણનમ 124 રન, ચેન્નાઈ સુપર કિંગ્સની 6 વિકેટથી હાર, પોઇન્ટ ટેબલમાં મોટો ઉલટફેર
IPL 2024: સ્ટોયનિસના 63 બોલમાં અણનમ 124 રન, ચેન્નાઈ સુપર કિંગ્સની 6 વિકેટથી હાર, પોઇન્ટ ટેબલમાં મોટો ઉલટફેર
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Kshatriya Andolan Part 2 | Karansinh Chavda reaction about Kshatriya Andolan part 2Nilesh Kumbhani | ફોર્મ રદ્દ થયા બાદ નિલેશ કુંભાણી 'ગુમ', ઘરે લાગ્યું તાળુંLok Sabha Election 2024 | નેતાઓના વિવાદિત નિવેદનને લઈ ચૂંટણી અધિકારીએ શું આપ્યું નિવેદન?BJP MLA | ભાજપ ધારાસભ્યે જાહેર મંચ પરથી મતદારોને શું કહીને ધમકાવ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs LSG: સ્ટોયનિસના 63 બોલમાં અણનમ 124 રન, ચેન્નાઈ સુપર કિંગ્સની 6 વિકેટથી હાર, પોઇન્ટ ટેબલમાં મોટો ઉલટફેર
IPL 2024: સ્ટોયનિસના 63 બોલમાં અણનમ 124 રન, ચેન્નાઈ સુપર કિંગ્સની 6 વિકેટથી હાર, પોઇન્ટ ટેબલમાં મોટો ઉલટફેર
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
હવે આસાનીથી કોલને કરી શકાશે Mute કે Dismiss, Whatsappએ અપડેટ કર્યુ નવું ફીચર
હવે આસાનીથી કોલને કરી શકાશે Mute કે Dismiss, Whatsappએ અપડેટ કર્યુ નવું ફીચર
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
ઉનાળાના આગમન સાથે સાપનો ખતરો કેમ વધે છે? જાણો ક્યારે હોય સૌથી ખતરનાક
ઉનાળાના આગમન સાથે સાપનો ખતરો કેમ વધે છે? જાણો ક્યારે હોય સૌથી ખતરનાક
Embed widget