શોધખોળ કરો

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનમાં ધમાસાન, ગુસ્સે ભરાયેલા ઇમરાન ખાન બોલ્યા- ભારત પર હુમલો કરી દઇએ?

સંસદમાં જ્યારે વડાપ્રધાન ઇમરાન ખાન કાશ્મીર મુદ્દે ઉઠેલા સવાલોના જવાબ આપી રહ્યાં હતા, ત્યારે તે ગુસ્સે ભરાઇ ગયા હતા. તેમને હાવભાવ બદલાઇ ગયો હતો

ઇસ્લામાબાદઃ નરેન્દ્ર મોદી સરકારે અનુચ્છેદ 370 દ્વારા જમ્મુ-કાશ્મીરને મળનારા ખાસ વિશેષ રાજ્યના દરજ્જાને ખતમ કરી નાંખ્યો છે. સંસદના બન્ને ગૃહમોમાં બીલ પાસ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધો છે, આ વાતને લઇને પાકિસ્તાનમાં ધમાસાન મચી ગયુ છે. મોદી સરકારના આ નિર્ણય સામે પાકિસ્તાનમાં વિરોધ અને ગુસ્સો દેખાઇ રહ્યો છે, પોતાના દેશ લોકો દ્વારા વડાપ્રધાન ઇમરાન ખાન ઘેરાઇ ગયા છે. જમ્મુ-કાશ્મીર પર ભારતીય નેતૃત્વના નિર્ણય ઉપર આગળની રણનીતિ તૈયાર કરવા માટે પાકિસ્તાનમાં મંગળવારે સંસદનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યુ હતુ. સંસદમાં જ્યારે વડાપ્રધાન ઇમરાન ખાન કાશ્મીર મુદ્દે ઉઠેલા સવાલોના જવાબ આપી રહ્યાં હતા, ત્યારે તે ગુસ્સે ભરાઇ ગયા હતા. તેમને હાવભાવ બદલાઇ ગયો હતો. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનમાં ધમાસાન, ગુસ્સે ભરાયેલા ઇમરાન ખાન બોલ્યા- ભારત પર હુમલો કરી દઇએ? સંસદમાં વિપક્ષના નેતા શાહબાજ શરીફના સવાલોના જવાબ વખતે ઇમરાન ખાન ગુસ્સે ભરાઇ ગયા, તેમને વિપક્ષ પાસેથી સલાહ માંગતા કહ્યું કે, તમને જ બતાવો કે કાશ્મીરમાં ભારતીય કાર્યવાહીના જવાબમાં તેમની સરકારને શું પગલા ભરવા જોઇએ. ઇમરાને કહ્યું કે, મે શું પગલા નથી ભર્યા, અમારુ વિદેશ મંત્રાલય તમામ દેશોના રાજદુતો સાથે બેઠખ કરી રહ્યું છે. હું અન્ય દેશો સાથે પણ સંપર્ક કરી રહ્યો છું, આંતરારાષ્ટ્રીય મંચ પરથી મદદ માગી રહ્યો છું. શરીફ બતાવે કે હવે મારે શું કરવુ જોઇએ? કાશ્મીર મુદ્દે પાકિસ્તાનમાં ધમાસાન, ગુસ્સે ભરાયેલા ઇમરાન ખાન બોલ્યા- ભારત પર હુમલો કરી દઇએ? ઇમરાને આગળ કહ્યું કે, આપણે સંયુક્ત રાષ્ટ્રમાં વર્ષોથી અરજ કરી રહ્યાં છીએ, અમે ઇસ્લામિક સહયોગ સંગઠન પાસે પણ મદદ માંગી, કઇ વસ્તુ છે જે અમે નથી કરી, જેથી વિપક્ષ અમને લલકારી રહ્યો છે, શું અમે ભારત પર હુમલો કરી દઇએ? કાશ્મીર મુદ્દે પાકિસ્તાનમાં ધમાસાન, ગુસ્સે ભરાયેલા ઇમરાન ખાન બોલ્યા- ભારત પર હુમલો કરી દઇએ? કાશ્મીર મુદ્દે પાકિસ્તાનમાં ધમાસાન, ગુસ્સે ભરાયેલા ઇમરાન ખાન બોલ્યા- ભારત પર હુમલો કરી દઇએ? કાશ્મીર મુદ્દે પાકિસ્તાનમાં ધમાસાન, ગુસ્સે ભરાયેલા ઇમરાન ખાન બોલ્યા- ભારત પર હુમલો કરી દઇએ? કાશ્મીર મુદ્દે પાકિસ્તાનમાં ધમાસાન, ગુસ્સે ભરાયેલા ઇમરાન ખાન બોલ્યા- ભારત પર હુમલો કરી દઇએ?
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
Embed widget