શોધખોળ કરો

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનમાં ધમાસાન, ગુસ્સે ભરાયેલા ઇમરાન ખાન બોલ્યા- ભારત પર હુમલો કરી દઇએ?

સંસદમાં જ્યારે વડાપ્રધાન ઇમરાન ખાન કાશ્મીર મુદ્દે ઉઠેલા સવાલોના જવાબ આપી રહ્યાં હતા, ત્યારે તે ગુસ્સે ભરાઇ ગયા હતા. તેમને હાવભાવ બદલાઇ ગયો હતો

ઇસ્લામાબાદઃ નરેન્દ્ર મોદી સરકારે અનુચ્છેદ 370 દ્વારા જમ્મુ-કાશ્મીરને મળનારા ખાસ વિશેષ રાજ્યના દરજ્જાને ખતમ કરી નાંખ્યો છે. સંસદના બન્ને ગૃહમોમાં બીલ પાસ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધો છે, આ વાતને લઇને પાકિસ્તાનમાં ધમાસાન મચી ગયુ છે. મોદી સરકારના આ નિર્ણય સામે પાકિસ્તાનમાં વિરોધ અને ગુસ્સો દેખાઇ રહ્યો છે, પોતાના દેશ લોકો દ્વારા વડાપ્રધાન ઇમરાન ખાન ઘેરાઇ ગયા છે. જમ્મુ-કાશ્મીર પર ભારતીય નેતૃત્વના નિર્ણય ઉપર આગળની રણનીતિ તૈયાર કરવા માટે પાકિસ્તાનમાં મંગળવારે સંસદનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યુ હતુ. સંસદમાં જ્યારે વડાપ્રધાન ઇમરાન ખાન કાશ્મીર મુદ્દે ઉઠેલા સવાલોના જવાબ આપી રહ્યાં હતા, ત્યારે તે ગુસ્સે ભરાઇ ગયા હતા. તેમને હાવભાવ બદલાઇ ગયો હતો. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનમાં ધમાસાન, ગુસ્સે ભરાયેલા ઇમરાન ખાન બોલ્યા- ભારત પર હુમલો કરી દઇએ? સંસદમાં વિપક્ષના નેતા શાહબાજ શરીફના સવાલોના જવાબ વખતે ઇમરાન ખાન ગુસ્સે ભરાઇ ગયા, તેમને વિપક્ષ પાસેથી સલાહ માંગતા કહ્યું કે, તમને જ બતાવો કે કાશ્મીરમાં ભારતીય કાર્યવાહીના જવાબમાં તેમની સરકારને શું પગલા ભરવા જોઇએ. ઇમરાને કહ્યું કે, મે શું પગલા નથી ભર્યા, અમારુ વિદેશ મંત્રાલય તમામ દેશોના રાજદુતો સાથે બેઠખ કરી રહ્યું છે. હું અન્ય દેશો સાથે પણ સંપર્ક કરી રહ્યો છું, આંતરારાષ્ટ્રીય મંચ પરથી મદદ માગી રહ્યો છું. શરીફ બતાવે કે હવે મારે શું કરવુ જોઇએ?
કાશ્મીર મુદ્દે પાકિસ્તાનમાં ધમાસાન, ગુસ્સે ભરાયેલા ઇમરાન ખાન બોલ્યા- ભારત પર હુમલો કરી દઇએ? ઇમરાને આગળ કહ્યું કે, આપણે સંયુક્ત રાષ્ટ્રમાં વર્ષોથી અરજ કરી રહ્યાં છીએ, અમે ઇસ્લામિક સહયોગ સંગઠન પાસે પણ મદદ માંગી, કઇ વસ્તુ છે જે અમે નથી કરી, જેથી વિપક્ષ અમને લલકારી રહ્યો છે, શું અમે ભારત પર હુમલો કરી દઇએ? કાશ્મીર મુદ્દે પાકિસ્તાનમાં ધમાસાન, ગુસ્સે ભરાયેલા ઇમરાન ખાન બોલ્યા- ભારત પર હુમલો કરી દઇએ? કાશ્મીર મુદ્દે પાકિસ્તાનમાં ધમાસાન, ગુસ્સે ભરાયેલા ઇમરાન ખાન બોલ્યા- ભારત પર હુમલો કરી દઇએ? કાશ્મીર મુદ્દે પાકિસ્તાનમાં ધમાસાન, ગુસ્સે ભરાયેલા ઇમરાન ખાન બોલ્યા- ભારત પર હુમલો કરી દઇએ? કાશ્મીર મુદ્દે પાકિસ્તાનમાં ધમાસાન, ગુસ્સે ભરાયેલા ઇમરાન ખાન બોલ્યા- ભારત પર હુમલો કરી દઇએ?
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો કયા દેશો નકશામાંથી ભૂંસાઈ જશે? જુઓ વિનાશની સૌથી ભયાનક યાદી
ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો કયા દેશો નકશામાંથી ભૂંસાઈ જશે? જુઓ વિનાશની સૌથી ભયાનક યાદી
અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાનના યુદ્ધથી ક્રિકેટ પર સંકટ, ટી20 વર્લ્ડકપ બાદ મોટી સીરીઝ ટળી
અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાનના યુદ્ધથી ક્રિકેટ પર સંકટ, ટી20 વર્લ્ડકપ બાદ મોટી સીરીઝ ટળી
Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ
Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
Embed widget