શોધખોળ કરો

Israel attacks: નેતન્યાહૂના આદેશ બાદ ઈઝરાયલની સેનાનો ગાઝામાં હુમલો, નવ લોકોના મોત

અમેરિકાની મધ્યસ્થી હેઠળના યુદ્ધવિરામ કરારના હમાસના ઉલ્લંઘન બાદ ઇઝરાયલે ગાઝા પર બીજો હુમલો કર્યો હતો

અમેરિકાની મધ્યસ્થી હેઠળના યુદ્ધવિરામ કરારના હમાસના ઉલ્લંઘન બાદ ઇઝરાયલે ગાઝા પર બીજો હુમલો કર્યો, જેમાં નવ લોકો માર્યા ગયા હતા. IDF એ જણાવ્યું કે વડાપ્રધાન નેતન્યાહૂએ ઇઝરાયલી સૈન્યને ગાઝા પટ્ટીમાં તાત્કાલિક હુમલો શરૂ કરવાના આદેશ આપ્યા બાદ આ હુમલો થયો હતો. એક રિપોર્ટ અનુસાર, ઇઝરાયલે ગાઝામાં હુમલો શરૂ કરવાના તેના નિર્ણયની અમેરિકાને જાણ કરી હતી. એક લશ્કરી અધિકારીએ જણાવ્યું કે હમાસના આતંકવાદીઓએ પહેલા ઇઝરાયલી દળો પર હુમલો કર્યો હતો.

હમાસને ભારે કિંમત ચૂકવવી પડશે

રાફા વિસ્તારમાં તૈનાત સૈનિકો પર રોકેટ-સંચાલિત ગ્રેનેડ (RPG) અને સ્નાઈપર ફાયરિંગ કરવામાં આવી હતી. હુમલા બાદ ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન કાત્ઝે ચેતવણી આપી હતી કે હમાસે ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF) ને નિશાન બનાવવા બદલ ભારે કિંમત ચૂકવવી પડશે. કાત્ઝે જણાવ્યું હતું કે ઇઝરાયલ તાકાતથી જવાબ આપશે.

મહિલાઓ અને બાળકો માર્યા ગયા

સંરક્ષણ પ્રધાનની ટિપ્પણીના થોડા સમય પછી ગાઝા સિવિલ ડિફેન્સે અહેવાલ આપ્યો કે ગાઝા શહેરના અલ-સબરા વિસ્તારમાં ઇઝરાયલે હવાઈ હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછી ત્રણ મહિલાઓ અને એક પુરુષનું મોત થયું. દક્ષિણ શહેર ખાન યુનિસમાં બીજા હુમલામાં બે બાળકો અને એક મહિલા સહિત પાંચ લોકો માર્યા ગયા. દરમિયાન, અલ શિફા હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. મોહમ્મદ અબુ સલમિયાએ જણાવ્યું હતું કે ઉત્તર ગાઝામાં તબીબી સુવિધા નજીક ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટો સંભળાયા હતા. ઈઝરાયલે સહમા પર તાજેતરમાં પરત કરવામાં આવેલા બંધકોના અવશેષોની ખોટી ઓળખ કરવાનો પણ આરોપ મૂક્યો છે, જેનો મૃતદેહ બે વર્ષ પહેલાં મળી આવ્યો હતો.

હમાસે ઇઝરાયલી હુમલાઓની નિંદા કરી હતી. હમાસે ઇઝરાયલી સૈનિકો પરના હુમલાની જવાબદારી નકારી હતી પરંતુ યુદ્ધવિરામ જાળવવાની તેની પ્રતિબદ્ધતાને ફરીથી પુષ્ટી કરી હતી. ઓક્ટોબર 2023માં શરૂ થયા પછી ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં ઓછામાં ઓછા 68,527 લોકો માર્યા ગયા છે અને 170,395 ઘાયલ થયા છે. 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના નેતૃત્વ હેઠળના હુમલાઓ દરમિયાન ઇઝરાયલમાં કુલ 1,139 લોકો માર્યા ગયા હતા અને 250થી વધુ લોકોને કેદી બનાવવામાં આવ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Embed widget