શોધખોળ કરો

Israel Gaza War: '41800 લોકોના મોત, 814 મસ્જિદો નષ્ટ', ગાઝામાં ઇઝરાયેલે આવો કાળો કેર વર્તાવ્યો

ગાઝામાં ધાર્મિક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે 814 મસ્જિદો અને 3 ચર્ચોનો પણ નાશ કરવામાં આવ્યો, 148 મસ્જિદોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને 60માંથી 19 કબ્રસ્તાનોને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યા.

Israel Hamas War: ઇઝરાયેલે પેલેસ્ટીનીઓ વિરુદ્ધના યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં 79% મસ્જિદો, ત્રણ ચર્ચો અને 19 કબ્રસ્તાનોનો નાશ કર્યો છે. વાસ્તવમાં, ગાઝામાં ધાર્મિક બાબતોના મંત્રાલયે આ વાતનો ખુલાસો કરતા કહ્યું છે કે ઇઝરાયેલી સેનાએ ગાઝાની 1,245 મસ્જિદોમાંથી 814નો નાશ કર્યો છે અને તેની ધૂંઆધાર બોમ્બમારી દરમિયાન 148 અન્ય મસ્જિદોને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે.

મંત્રાલયે મંત્રાલયની સંપત્તિઓને થયેલા નુકસાનની વિગતો આપી છે જે $350 મિલિયન છે. મંત્રાલયે કહ્યું કે ઇઝરાયેલી સેના કબરોને અપવિત્ર કરવા, મૃતદેહોને બહાર કાઢવા અને તેમના અવશેષોને ચોરવા અને તેમનો નાશ કરવા માટે પણ દોષી છે.

આ ઉપરાંત, તેના અધિકાર ક્ષેત્ર હેઠળ 11 વહીવટી અને શૈક્ષણિક સુવિધાઓનો નાશ કરવામાં આવ્યો છે, જે ગાઝામાં આવી સંરચનાઓનો 79 ટકા ભાગ છે. મંત્રાલયે કહ્યું કે ઇઝરાયેલી સેનાએ વિસ્તારોમાં જમીની હુમલાઓ દરમિયાન તેના 238 કર્મચારીઓને મારી નાખ્યા છે અને 19 અન્યને હિરાસતમાં લીધા છે.

ધાર્મિક બાબતોના મંત્રાલયે હુમલાઓની નિંદા કરી

મંત્રાલયે ગાઝાના ધાર્મિક સ્થળો પર થયેલા હુમલાઓની નિંદા કરી છે અને વિશ્વ સરકારો અને ઇસ્લામિક સંગઠનો સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી છે કે તેઓ "ચાલી રહેલા વિનાશના યુદ્ધ"ને રોકવા માટે જલદીથી જલદી હસ્તક્ષેપ કરે નહીં તો હજુ ભારે નુકસાન થશે. ગત 7 ઓક્ટોબરે પેલેસ્ટીની જૂથ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર પોતાનો ભયાનક હુમલો ચાલુ રાખ્યો છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવમાં તાત્કાલિક યુદ્ધવિરામનું આહ્વાન કરવામાં આવ્યું હતું.

કેટલા લોકો મારી નખાયા?

સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અનુસાર, ત્યારથી 41,800 થી વધુ લોકો મારી નખાયા છે, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે જ્યારે 96,800 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલી હુમલાએ વિસ્તારની લગભગ સમગ્ર વસ્તીને વેરવિખેર કરી નાખી છે, જેના કારણે ચાલી રહેલા નાકાબંધીને કારણે ખોરાક, સ્વચ્છ પાણી અને દવાઓની ભારે અછત સર્જાઈ છે. ઇઝરાયેલને ગાઝામાં તેની કાર્યવાહીઓ માટે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં નરસંહારના કેસનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Embed widget