શોધખોળ કરો

Israel Gaza War: '41800 લોકોના મોત, 814 મસ્જિદો નષ્ટ', ગાઝામાં ઇઝરાયેલે આવો કાળો કેર વર્તાવ્યો

ગાઝામાં ધાર્મિક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે 814 મસ્જિદો અને 3 ચર્ચોનો પણ નાશ કરવામાં આવ્યો, 148 મસ્જિદોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને 60માંથી 19 કબ્રસ્તાનોને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યા.

Israel Hamas War: ઇઝરાયેલે પેલેસ્ટીનીઓ વિરુદ્ધના યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં 79% મસ્જિદો, ત્રણ ચર્ચો અને 19 કબ્રસ્તાનોનો નાશ કર્યો છે. વાસ્તવમાં, ગાઝામાં ધાર્મિક બાબતોના મંત્રાલયે આ વાતનો ખુલાસો કરતા કહ્યું છે કે ઇઝરાયેલી સેનાએ ગાઝાની 1,245 મસ્જિદોમાંથી 814નો નાશ કર્યો છે અને તેની ધૂંઆધાર બોમ્બમારી દરમિયાન 148 અન્ય મસ્જિદોને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે.

મંત્રાલયે મંત્રાલયની સંપત્તિઓને થયેલા નુકસાનની વિગતો આપી છે જે $350 મિલિયન છે. મંત્રાલયે કહ્યું કે ઇઝરાયેલી સેના કબરોને અપવિત્ર કરવા, મૃતદેહોને બહાર કાઢવા અને તેમના અવશેષોને ચોરવા અને તેમનો નાશ કરવા માટે પણ દોષી છે.

આ ઉપરાંત, તેના અધિકાર ક્ષેત્ર હેઠળ 11 વહીવટી અને શૈક્ષણિક સુવિધાઓનો નાશ કરવામાં આવ્યો છે, જે ગાઝામાં આવી સંરચનાઓનો 79 ટકા ભાગ છે. મંત્રાલયે કહ્યું કે ઇઝરાયેલી સેનાએ વિસ્તારોમાં જમીની હુમલાઓ દરમિયાન તેના 238 કર્મચારીઓને મારી નાખ્યા છે અને 19 અન્યને હિરાસતમાં લીધા છે.

ધાર્મિક બાબતોના મંત્રાલયે હુમલાઓની નિંદા કરી

મંત્રાલયે ગાઝાના ધાર્મિક સ્થળો પર થયેલા હુમલાઓની નિંદા કરી છે અને વિશ્વ સરકારો અને ઇસ્લામિક સંગઠનો સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી છે કે તેઓ "ચાલી રહેલા વિનાશના યુદ્ધ"ને રોકવા માટે જલદીથી જલદી હસ્તક્ષેપ કરે નહીં તો હજુ ભારે નુકસાન થશે. ગત 7 ઓક્ટોબરે પેલેસ્ટીની જૂથ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર પોતાનો ભયાનક હુમલો ચાલુ રાખ્યો છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવમાં તાત્કાલિક યુદ્ધવિરામનું આહ્વાન કરવામાં આવ્યું હતું.

કેટલા લોકો મારી નખાયા?

સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અનુસાર, ત્યારથી 41,800 થી વધુ લોકો મારી નખાયા છે, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે જ્યારે 96,800 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલી હુમલાએ વિસ્તારની લગભગ સમગ્ર વસ્તીને વેરવિખેર કરી નાખી છે, જેના કારણે ચાલી રહેલા નાકાબંધીને કારણે ખોરાક, સ્વચ્છ પાણી અને દવાઓની ભારે અછત સર્જાઈ છે. ઇઝરાયેલને ગાઝામાં તેની કાર્યવાહીઓ માટે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં નરસંહારના કેસનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર
Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
Embed widget