શોધખોળ કરો

'શેખ હસીનાને આશ્રય આપ્યો, તેથી...', બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાઓ અંગે બોલ્યા ખાલિદા જિયાની પાર્ટીના નેતા

Bangladesh Crisis: BNP નેતા મોશર્રફ હુસૈને કહ્યું કે જો શેખ હસીના ભારત ન ભાગી હોત તો વધુ સારું હોત, કારણ કે બાંગ્લાદેશના લોકો ભારત સાથે સારા સંબંધો રાખવા ઇચ્છે છે.

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં તખ્તાપલટ પછી નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને ત્યાંની વચગાળાની સરકારના વડા બનાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં પરિસ્થિતિ બગડ્યા પછી શેખ હસીના રાજીનામું આપીને ભારત આવી ગયા. આ અંગે પૂર્વ PM ખાલિદા જિયાની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના નેતા ખંડકર મોશર્રફ હુસૈને કહ્યું, "ભારત બાંગ્લાદેશ દ્વિપક્ષીય સંબંધો માત્ર અવામી લીગ પર આધારિત નથી. ભારતે પૂર્વ PM શેખ હસીનાને આશ્રય આપ્યો છે તેને લઈને બાંગ્લાદેશમાં પરિસ્થિતિ બગડવી સ્વાભાવિક છે."

'બંને દેશો વચ્ચે નવો અધ્યાય શરૂ કરવાનો સાચો સમય'

ન્યૂઝ એજન્સી PTIના અહેવાલ મુજબ BNP નેતા ખંડકર મોશર્રફ હુસૈને કહ્યું, "ભારત બાંગ્લાદેશ માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને દ્વિપક્ષીય સંબંધોમાં નવો અધ્યાય શરૂ કરવાનો આ સાચો સમય છે. તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિનંદન સંદેશનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરી કે ભારત અવામી લીગ અને શેખ હસીનાનું સમર્થન કરવાનું બંધ કરશે, જે મોટા પાયે વિદ્રોહ પછી દેશ છોડીને ભાગી ગયા.

અન્ય એક BNP નેતા અબ્દુલ અવલ મિન્ટુએ કહ્યું કે જો શેખ હસીના ભારત ન ભાગી હોત તો વધુ સારું હોત, કારણ કે બાંગ્લાદેશના લોકો ભારત સાથે સારા સંબંધો રાખવા ઇચ્છે છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ અને ત્યાંના લોકો ભારતને મિત્ર તરીકે જુએ છે.

BNP શાસનનો કર્યો ઉલ્લેખ

મોશર્રફ હુસૈને કહ્યું કે જ્યારે BNP સત્તામાં હતી ત્યારે તેમણે બાંગ્લાદેશ સરકારમાં મંત્રી તરીકે કામ કર્યું હતું અને બંને દેશો (ભારત અને બાંગ્લાદેશ) વચ્ચે શ્રેષ્ઠ સંબંધો હતા. BNP નેતા મોશર્રફ હુસૈને કહ્યું, "ભારત બાંગ્લાદેશ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તેણે સતત પોતાના લોકોનું સમર્થન કર્યું છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બંને દેશો વચ્ચે સારા દ્વિપક્ષીય સંબંધો જળવાઈ રહે."

BNP નેતાએ કહ્યું કે બાંગ્લાદેશના લોકોને આશા છે કે ભારત સરકાર હંમેશા અવામી લીગ જેવા ભ્રષ્ટ અને સરમુખત્યારશાહી શાસનનું સમર્થન નહીં કરે. તેમણે આશા વ્યક્ત કરી છે કે નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર લોકો માટે સામાન્ય સ્થિતિ અને લોકશાહી અધિકારોને જલદી પુનઃસ્થાપિત કરશે.                     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget