શોધખોળ કરો

'શેખ હસીનાને આશ્રય આપ્યો, તેથી...', બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાઓ અંગે બોલ્યા ખાલિદા જિયાની પાર્ટીના નેતા

Bangladesh Crisis: BNP નેતા મોશર્રફ હુસૈને કહ્યું કે જો શેખ હસીના ભારત ન ભાગી હોત તો વધુ સારું હોત, કારણ કે બાંગ્લાદેશના લોકો ભારત સાથે સારા સંબંધો રાખવા ઇચ્છે છે.

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં તખ્તાપલટ પછી નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને ત્યાંની વચગાળાની સરકારના વડા બનાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં પરિસ્થિતિ બગડ્યા પછી શેખ હસીના રાજીનામું આપીને ભારત આવી ગયા. આ અંગે પૂર્વ PM ખાલિદા જિયાની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના નેતા ખંડકર મોશર્રફ હુસૈને કહ્યું, "ભારત બાંગ્લાદેશ દ્વિપક્ષીય સંબંધો માત્ર અવામી લીગ પર આધારિત નથી. ભારતે પૂર્વ PM શેખ હસીનાને આશ્રય આપ્યો છે તેને લઈને બાંગ્લાદેશમાં પરિસ્થિતિ બગડવી સ્વાભાવિક છે."

'બંને દેશો વચ્ચે નવો અધ્યાય શરૂ કરવાનો સાચો સમય'

ન્યૂઝ એજન્સી PTIના અહેવાલ મુજબ BNP નેતા ખંડકર મોશર્રફ હુસૈને કહ્યું, "ભારત બાંગ્લાદેશ માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને દ્વિપક્ષીય સંબંધોમાં નવો અધ્યાય શરૂ કરવાનો આ સાચો સમય છે. તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિનંદન સંદેશનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરી કે ભારત અવામી લીગ અને શેખ હસીનાનું સમર્થન કરવાનું બંધ કરશે, જે મોટા પાયે વિદ્રોહ પછી દેશ છોડીને ભાગી ગયા.

અન્ય એક BNP નેતા અબ્દુલ અવલ મિન્ટુએ કહ્યું કે જો શેખ હસીના ભારત ન ભાગી હોત તો વધુ સારું હોત, કારણ કે બાંગ્લાદેશના લોકો ભારત સાથે સારા સંબંધો રાખવા ઇચ્છે છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ અને ત્યાંના લોકો ભારતને મિત્ર તરીકે જુએ છે.

BNP શાસનનો કર્યો ઉલ્લેખ

મોશર્રફ હુસૈને કહ્યું કે જ્યારે BNP સત્તામાં હતી ત્યારે તેમણે બાંગ્લાદેશ સરકારમાં મંત્રી તરીકે કામ કર્યું હતું અને બંને દેશો (ભારત અને બાંગ્લાદેશ) વચ્ચે શ્રેષ્ઠ સંબંધો હતા. BNP નેતા મોશર્રફ હુસૈને કહ્યું, "ભારત બાંગ્લાદેશ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તેણે સતત પોતાના લોકોનું સમર્થન કર્યું છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બંને દેશો વચ્ચે સારા દ્વિપક્ષીય સંબંધો જળવાઈ રહે."

BNP નેતાએ કહ્યું કે બાંગ્લાદેશના લોકોને આશા છે કે ભારત સરકાર હંમેશા અવામી લીગ જેવા ભ્રષ્ટ અને સરમુખત્યારશાહી શાસનનું સમર્થન નહીં કરે. તેમણે આશા વ્યક્ત કરી છે કે નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર લોકો માટે સામાન્ય સ્થિતિ અને લોકશાહી અધિકારોને જલદી પુનઃસ્થાપિત કરશે.                     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget