શોધખોળ કરો

કોરોના બાદ યુકેમાં ફેલાયો નોરોવાયરસ, છુટછાટ બાદ એકઝાટકે 154 કેસ નોંધાતા ખળભળાટ, જાણો શું છે નોરોવાયરસ?

પીએચઇ અનુસાર, મેના અંતથી પાંચ અઠવાડિયામાં ઇંગ્લેન્ડમાં નોરા વાયરસના 154 કેસો નોંધાયા છે. સ્વાસ્થ્ય નિકાય અનુસાર આ છેલ્લા પાંચ વર્ષો દરમિયાન સમાન અવધિમાં નોરોવાયરસના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે.

નવી દિલ્હીઃ દુનિયાભરમાં હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી, દિવસે દિવસે આના નવા વેરિએન્ટ સામે આવી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે હવે વધુક એક ખતરનાક વાયરસની એન્ટ્રી થઇ ગઇ છે. યુનાઇટેડ કિંગડમમાં હવે નોરો વાયરસનો ખતરો વધ્યો છે. યુકેએ કોરોના વાયરસના પ્રતિબંધોમાં ઢીલ આપી દીધી છે. હવે અહીં નોરો વાયરસે કેર મચાવાનો શરૂ કરી દીધો છે, પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે (પીએચઇ) તાજેતરમાં નોરોવાયરસના કેસોમાં ઉછાળો આવવાની વાત કહી છે, અને લોકોને ચેતાવણી આપી દીધી છે. 

પીએચઇ અનુસાર, મેના અંતથી પાંચ અઠવાડિયામાં ઇંગ્લેન્ડમાં નોરા વાયરસના 154 કેસો નોંધાયા છે. સ્વાસ્થ્ય નિકાય અનુસાર આ છેલ્લા પાંચ વર્ષો દરમિયાન સમાન અવધિમાં નોરોવાયરસના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે. વધુ ચિંતાના સમાચાર એ છે કે પીએચઇએ શૈક્ષણિક સેટિંગ્સમાં નોરો વાયરસ કેસોમાં વૃદ્ધિની સૂચના સ્પેશ્યલ રીતે નર્સરી અને ચાઇલ્ડ કેર સુવિધાઓમાં આપી છે. 

નોરોવાયરસ શું છે?
રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર (સીડીસી) અનુસાર, નોરોવાયરસ અક બહુજ સંક્રમક વાયરસ છે, જે ઉલ્ટી અને દસ્તનુ કારણ બને છે. PHE આને "ચોમાસુ ઉલ્ટી બગ" કહે છે. 

સીડીસી અનુસાર, નોરોવાયરસ બિમારી વાળા લોકો અબજો વાયરસ કણોને વહાવી શકે છે, અને તેમાંથી કેટલાક જ અન્ય લોકોને બિમારી કરી શકે છે. 

કઇ રીતે થાય છે નોરોવાયરસ?
નોરોવાયરસના કેસોમાં આ વધારો ઇંગ્લેન્ડની સાથે સાથે દુનિયાભર માટે પણ ચિંતાનુ કારણ બની શકે છે. જે પહેલાથી જ કૉવિડ-19ના પ્રસાર સામે ઝઝૂમી રહી છે. સીડીસી અનુસાર, કોઇ વ્યક્તિ કોઇપણ સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવે, દુષિત ભોજન કે પાણી પીવે અને દુષિત જગ્યાઓને અડકે અને પછી પોતાના ધોયા વિનાના હાથોને મોંમાં નાંખે, તો નોરોવાયરસ થઇ શકે છે. પ્રસાર મોટાભાગ એવો જ છે જેવી રીતે અન્ય વાયરસ માનવ શરીરમાં પ્રવેશ કરે છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
દવાઓ ફેંકી દો! ઘૂંટણ અને કમરના દુખાવાનો કાયમી ઈલાજ છે આ 1 વસ્તુ, આજે જ જાણો ઉપયોગ
દવાઓ ફેંકી દો! ઘૂંટણ અને કમરના દુખાવાનો કાયમી ઈલાજ છે આ 1 વસ્તુ, આજે જ જાણો ઉપયોગ
Embed widget