શોધખોળ કરો

કોરોના બાદ યુકેમાં ફેલાયો નોરોવાયરસ, છુટછાટ બાદ એકઝાટકે 154 કેસ નોંધાતા ખળભળાટ, જાણો શું છે નોરોવાયરસ?

પીએચઇ અનુસાર, મેના અંતથી પાંચ અઠવાડિયામાં ઇંગ્લેન્ડમાં નોરા વાયરસના 154 કેસો નોંધાયા છે. સ્વાસ્થ્ય નિકાય અનુસાર આ છેલ્લા પાંચ વર્ષો દરમિયાન સમાન અવધિમાં નોરોવાયરસના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે.

નવી દિલ્હીઃ દુનિયાભરમાં હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી, દિવસે દિવસે આના નવા વેરિએન્ટ સામે આવી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે હવે વધુક એક ખતરનાક વાયરસની એન્ટ્રી થઇ ગઇ છે. યુનાઇટેડ કિંગડમમાં હવે નોરો વાયરસનો ખતરો વધ્યો છે. યુકેએ કોરોના વાયરસના પ્રતિબંધોમાં ઢીલ આપી દીધી છે. હવે અહીં નોરો વાયરસે કેર મચાવાનો શરૂ કરી દીધો છે, પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે (પીએચઇ) તાજેતરમાં નોરોવાયરસના કેસોમાં ઉછાળો આવવાની વાત કહી છે, અને લોકોને ચેતાવણી આપી દીધી છે. 

પીએચઇ અનુસાર, મેના અંતથી પાંચ અઠવાડિયામાં ઇંગ્લેન્ડમાં નોરા વાયરસના 154 કેસો નોંધાયા છે. સ્વાસ્થ્ય નિકાય અનુસાર આ છેલ્લા પાંચ વર્ષો દરમિયાન સમાન અવધિમાં નોરોવાયરસના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે. વધુ ચિંતાના સમાચાર એ છે કે પીએચઇએ શૈક્ષણિક સેટિંગ્સમાં નોરો વાયરસ કેસોમાં વૃદ્ધિની સૂચના સ્પેશ્યલ રીતે નર્સરી અને ચાઇલ્ડ કેર સુવિધાઓમાં આપી છે. 

નોરોવાયરસ શું છે?
રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર (સીડીસી) અનુસાર, નોરોવાયરસ અક બહુજ સંક્રમક વાયરસ છે, જે ઉલ્ટી અને દસ્તનુ કારણ બને છે. PHE આને "ચોમાસુ ઉલ્ટી બગ" કહે છે. 

સીડીસી અનુસાર, નોરોવાયરસ બિમારી વાળા લોકો અબજો વાયરસ કણોને વહાવી શકે છે, અને તેમાંથી કેટલાક જ અન્ય લોકોને બિમારી કરી શકે છે. 

કઇ રીતે થાય છે નોરોવાયરસ?
નોરોવાયરસના કેસોમાં આ વધારો ઇંગ્લેન્ડની સાથે સાથે દુનિયાભર માટે પણ ચિંતાનુ કારણ બની શકે છે. જે પહેલાથી જ કૉવિડ-19ના પ્રસાર સામે ઝઝૂમી રહી છે. સીડીસી અનુસાર, કોઇ વ્યક્તિ કોઇપણ સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવે, દુષિત ભોજન કે પાણી પીવે અને દુષિત જગ્યાઓને અડકે અને પછી પોતાના ધોયા વિનાના હાથોને મોંમાં નાંખે, તો નોરોવાયરસ થઇ શકે છે. પ્રસાર મોટાભાગ એવો જ છે જેવી રીતે અન્ય વાયરસ માનવ શરીરમાં પ્રવેશ કરે છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો કયા દેશો નકશામાંથી ભૂંસાઈ જશે? જુઓ વિનાશની સૌથી ભયાનક યાદી
ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો કયા દેશો નકશામાંથી ભૂંસાઈ જશે? જુઓ વિનાશની સૌથી ભયાનક યાદી
અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાનના યુદ્ધથી ક્રિકેટ પર સંકટ, ટી20 વર્લ્ડકપ બાદ મોટી સીરીઝ ટળી
અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાનના યુદ્ધથી ક્રિકેટ પર સંકટ, ટી20 વર્લ્ડકપ બાદ મોટી સીરીઝ ટળી
Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ
Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
Embed widget