શોધખોળ કરો

ઇમરાન ખાને ફરી આપી પરમાણુ બોમ્બની ધમકી, કહ્યું- કાશ્મીર મુદ્દે બે પરમાણું દેશ છે આમને સામને

ઇમરાખાને કબૂલ્યુ છે કે, પાકિસ્તાન ભારત સામે યુધ્ધ જીતી શકે તેમ નથી. ઇમરાને સ્વીકાર્યું છે કે કાશ્મીર મુદ્દે અન્ય દેશો તરફથી સમર્થન નથી મળ્યું જેવું મળવું જોઈએ.

ઈસ્લામાબાદ: કાશ્મીરને લઈને ગભરાયેલું પાકિસ્તાન ખોખલી ધમકીઓ આપવાનું ચાલુ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એકવાર ફરી ભારતને પરમાણું બોમ્બની ધમકી આપી છે. રશિયાની ટીવી ચેનલ રશિયા ટૂડેને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇમરાને કહ્યું કે કાશ્મીરને લઈને બે પરમાણુ તાકાતવાળા દેશ આમને સામને છે. જો કે ઇમરાખાને કબૂલ્યુ છે કે, પાકિસ્તાન ભારત સામે યુધ્ધ જીતી શકે તેમ નથી. ઇમરાને સ્વીકાર્યું છે કે કાશ્મીર મુદ્દે અન્ય દેશો તરફથી સમર્થન નથી મળ્યું જેવું મળવું જોઈએ. ઇમરાને કહ્યું પાકિસ્તાન ક્યારે્ય પરમાણુ યુધ્ધની શરૂઆત નહી કરે. હું એક શાંતિપ્રેમી વ્યક્તિ છું અને યુધ્ધના વિરોધમાં છું. મારુ માનવુ છે કે, યુધ્ધથી સમસ્યાઓ ઉકલતી નથી. તેના અનપેક્ષિત પરિણામો જોવા મળે છે ઇમરાન ખાને કહ્યું, જ્યારે બે પરમાણુ તાકાત ધરાવતા દેશ એક પરંપરાગત યુદ્ધ લડે છે તો તેનું પરિણામ પરમાણુ યુદ્ધમાં થવાની પૂરી સંભવના હોય છે. જો હું કહું કે પાકિસ્તાન પારંપારિક યુદ્ધમાં હારી રહ્યું છે અને એક દેશ બે વિકલ્પોની વચ્ચે ફસાઈ ગયો છે ત્યારે તમે કાં તો આત્મસમર્પણ કરશો કાં તો પોતાની સ્વતંત્રતા માટે અંતિમ શ્વાસ સુધી લડશો. પાકિસ્તાન સ્વતંત્રતા માટે અંતિમ શ્વાસ સુધી લડશે. જ્યારે એક પરમાણું સંપન્ન દેશ અંતિમ શ્વાસ સુધી લડે છે તો પરિણામ ભયાનક હોય છે. ઇમરાન ખાને કહ્યું , ભારત સાથે હવે વાતચીત કરવાની કોઈ શક્યતા નથી. જો કાશ્મીર મુદ્દે સમાધાન આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા નહી કરવામાં આવે તો આ વેશ્વિક વેપારને પ્રભાવિત કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget