શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પાકિસ્તાની રક્ષા મંત્રીએ આપી પરમાણુ હથિયારની ધમકી, કહ્યું અસ્તિત્વનો સવાલ ઉભો થશે તો ઉપયોગ કરશું
![પાકિસ્તાની રક્ષા મંત્રીએ આપી પરમાણુ હથિયારની ધમકી, કહ્યું અસ્તિત્વનો સવાલ ઉભો થશે તો ઉપયોગ કરશું Pakistan Defence Minister Khawaja Muhammad Asif Threaten Indian Of Nuclear Attack પાકિસ્તાની રક્ષા મંત્રીએ આપી પરમાણુ હથિયારની ધમકી, કહ્યું અસ્તિત્વનો સવાલ ઉભો થશે તો ઉપયોગ કરશું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/29194109/pakistan-NSG-620x400.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લી: પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મુહમ્મદ આસિફે એક પાકિસ્તાની ટીવી ચેનલને આપેલા ઈંટરવ્યુંમાં પરમાણું હથિયારનો સંકેત આપતા કહ્યું કે પાકિસ્તાન ભારતની વિરૂધ્ધમાં આ હથિયારનો ઉપયોગ કરી શકે છે. ટીવી ચેનલ સમાને ઈંટરવ્યું આપતા આસિફે કહ્યું પાકિસ્તાને આ હથિયારો માત્ર શો પીસ માટે નથી રાખ્યા, સુરક્ષાને લઈને ખતરો ઉભો થશે તો પાકિસ્તાન તેનો ઉપયોગ કરી શકે છે. આ ઈંટરવ્યું 26 સપ્ટેમ્બરના પ્રસિધ્ધ થયું હતું. 18 સપ્ટેમ્બરના ઉરી આતંકી હુમલા પહેલા પણ 17 સપ્ટેમ્બરના રોજ પણ આસિફ જીયો ટીવી પર આ પ્રકારની ટીપ્પણી કરી ચુક્યા છે. ભારતે પાકિસ્તાની ઉચ્ચાયુક્તને અબ્દુલ બાસિતે ઉરી હુમલો કરાવનારા આતંકવાદીઓના પાકિસ્તાન અધિકૃત ક્શમીરમાં હોવાના પુરાવા પણ રજુ કર્યા છે
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)