શોધખોળ કરો

Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી

Aadhar Card Loan: શું કોઈ વ્યક્તિ આધાર કાર્ડથી લોન મેળવી શકે છે અને તે પણ કોઈ ગેરન્ટી વગર?

Aadhar Card Loan: શું કોઈ વ્યક્તિ આધાર કાર્ડથી લોન મેળવી શકે છે અને તે પણ કોઈ ગેરન્ટી વગર? જો તમને પણ આ વાત પર વિશ્વાસ નથી આવતો તો અમે તમને જણાવી દઈએ કે આ બિલકુલ સત્ય છે. તમે આધાર કાર્ડ દ્વારા 50,000 રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. વર્ષ 2020માં કોવિડ -19 મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે નાના વેપારીઓને મદદ કરવા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના શરૂ કરી હતી. તેનો હેતુ નાના વેપારીઓ અને શેરી વિક્રેતાઓને આત્મનિર્ભર બનાવવાનો હતો.

લોન 12 મહિનામાં ચૂકવવી પડશે

આ યોજના હેઠળ તેઓ કોઈપણ ગેરન્ટી વગર આધાર કાર્ડ પર લોન લઈ શકે છે. હવે સવાલ એ થાય છે કે આ યોજના કેવી રીતે કામ કરે છે?  આમાં સૌથી પહેલા બિઝનેસમેનને 10,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જો તેઓ સમયસર ચુકવણી કરે છે તો પછીની વખતે તેઓને 20,000 રૂપિયા સુધીની લોન મળી શકે છે અને જો તેઓ સમયસર ચુકવણી કરે છે તો લોનની રકમ વધારીને 50,000 રૂપિયા કરવામાં આવે છે. લોન 12 મહિનામાં હપ્તામાં ચૂકવવાની રહેશે.

આ રીતે લોન માટે અરજી કરો

હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે લોન માટે કેવી રીતે અરજી કરવી? તો આ માટે સૌથી પહેલા તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે, જેના દ્વારા તમે કોઈપણ સરકારી બેન્કમાં જઈને સ્કીમ માટે અરજી કરી શકો છો અથવા તમે સીધા પોર્ટલ પર અથવા કોઈપણ કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને લોન માટે અરજી કરી શકો છો. તમારા વિસ્તારમાં અરજી કરી શકે છે. બીજી એક મહત્વની વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે સ્કીમનો લાભ મેળવવા માટે તમારું આધાર તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવું આવશ્યક છે કારણ કે જો તમે લોન માટે ઓનલાઈન અરજી કરો છો તો તેના માટે ઈ-કેવાયસી અથવા આધાર વેરિફિકેશનની જરૂર પડશે.

લોન પહેલાં તમારી યોગ્યતા તપાસો

આ સાથે લોન લેનારાઓએ શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB) તરફથી ભલામણ પત્ર પણ લખવો પડશે જેથી કરીને તેઓ ભવિષ્યમાં સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકે. આ પછી મોબાઈલ નંબર અપડેટ કરવા માટે એક ફોર્મ પણ ભરવાનું રહેશે. આ સિવાય અન્ય કોઈ દસ્તાવેજની જરૂર પડશે નહીં. આ યોજના હેઠળ લોન લેનારાઓની ચાર શ્રેણીઓ બનાવવામાં આવી છે. તેથી અરજી કરતા પહેલા વ્યક્તિઓએ પોર્ટલ પર તેમની પાત્રતાની સ્થિતિ તપાસવી જોઈએ.

લોન પર કેટલું વ્યાજ ચૂકવવું પડશે?

છેલ્લો પ્રશ્ન ઉભો થાય છે કે લોન પર કેટલું વ્યાજ ચૂકવવું પડશે? વાણિજ્યિક બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો (RRBs), સ્મોલ ફાઇનાન્સ બેન્કો (SFBs) અને સહકારી બેન્કો માટેના વ્યાજ દરો હાલના દરો પ્રમાણે રહેશે. જ્યારે NBFC, NBFC-MFI વગેરે માટેના વ્યાજ દરો તેમને આપવામાં આવેલી RBI માર્ગદર્શિકા અનુસાર નક્કી કરવામાં આવશે. RBI માર્ગદર્શિકા હેઠળ આવરી લેવામાં આવતી અન્ય ધિરાણકર્તા શ્રેણીઓ માટે NBFC-MFIs માટે હાલની RBI માર્ગદર્શિકા અનુસાર વ્યાજ દરો નક્કી કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
Embed widget