શોધખોળ કરો

પાકિસ્તાનનું વધું એક જુઠ્ઠાણું, આંતકી જૈશ-એ-મોહમ્મદના બચાવમાં કહી આ મોટી વાત....

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાનની વચ્ચે સરહદ પર તણાવના અહેવાલને લઈને પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, બન્ને દેશની વચ્ચે અમન અને શાંતિ ત્યારે જ શક્ય બનશે જ્યારે મળીને એક મંચ પર વાત કરશે. બીબીસી સાથે વાતચીતમાં તેમમે સ્પષ્ટ કહ્યું કે, બન્ને દેશની વચ્ચે યુદ્ધથી કોઈ સમાધાન નહીં નીકળે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ BBC સાથેની વાતચીતમાં કહ્યું કે પુલવામા હુમલા માટે જૈશ જવાબદાર નથી. શાહ મેહમૂદ કુરેશીએ કહ્યું કે જૈશ દ્વારા આ હુમાલાની જવાબદારીની જે વાત કહેવામાં આવે છે તેમાં કન્ફ્યુઝન છે. તેમણે આ હુમલાની જવાબદારી નથી લીધી. પાકિસ્તાનનું વધું એક જુઠ્ઠાણું, આંતકી જૈશ-એ-મોહમ્મદના બચાવમાં કહી આ મોટી વાત.... જ્યારે ઇન્ટરવ્યુમાં જૈશ-એ-મોહમ્મદની પુલવામા હુમલાની જવાબદારી અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો તો કુરૈશીએ તરત જ કહ્યું કે તેમણે આવું કર્યું જ નથી. કુરૈશી એ કહ્યું કે જવાબદારી લવાને લઇ ઘણી અવઢવ છે. અમારા અહીંના કેટલાંક લોકોએ જૈશના ટોપ લીડરશીપ સાથે વાત કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ હુમલો તેમણે કર્યો નથી. પત્રકારે જ્યારે તેમને પૂછયું કે તે કયા લોકો છે, શું સરકારના લોકો છે તો જવાબમાં કુરૈશી એ કહ્યું કે ના અમારા લોકો છે…એવા લોકો જે અમારા સંપર્કમાં છે. પાકિસ્તાનનું વધું એક જુઠ્ઠાણું, આંતકી જૈશ-એ-મોહમ્મદના બચાવમાં કહી આ મોટી વાત.... પાકિસ્તાનના વિદેશ મંત્રી એ એર સ્ટ્રાઇકને લઇ કહ્યું કે ભારત જે આતંકી કેમ્પર પર એર સ્ટ્રાઇક કરી 300 આતંકીઓને ખત્મ કરવાની વાત કરી રહ્યું છે, તે અંગે અમને હજુ કોઇ પ્રમાણ દેખાડ્યા નથી. કુરૈશી એ પોતાની સરકારનો બચાવ કરતાં કહ્યું કે અમારી સરકાર નવી માનસિકતાવાળી સરકાર છે. અમે કોઇપણ દેશની વિરૂદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપી શકીએ નહીં એટલે સુદ્ધાં કે ભારતની વિરૂદ્ધ પણ નહીં. પાકિસ્તાનનું વધું એક જુઠ્ઠાણું, આંતકી જૈશ-એ-મોહમ્મદના બચાવમાં કહી આ મોટી વાત.... આ પહેલા શુક્રવારે શાહ મહેમૂદ કુરૈશીએ સીએનએનને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. વિદેશ મંત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે, ત્યારે તેમણે જણાવ્યું કે, "મને ખબર છે ત્યાં સુધી અઝહર મસૂદ પાકિસ્તાનમાં જ છે. તેની હાલત ખૂબ જ ખરાબ છે. તે ઘરથી બહાર પણ નથી નીકળી શકતો. ભારત પાસે તેની વિરુદ્ધ પુરાવા હોય તો પાકિસ્તાન સાથે શેર કરે, જેનાથી અમે પાકિસ્તાનની કોર્ટ અને લોકોને વિશ્વાસમાં લઈ શકીએ."
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી
એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'
એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'
ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...
ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Embed widget