શોધખોળ કરો

Pakistan General Election Results: પાકિસ્તાનમાં ફરી પીએમ બનશે નવાઝ શરીફ? લાહોરમાં બંધ રૂમમાં થઈ બિલાવલ ભુટ્ટો અને આસિફ અલી સાથે બેઠક

Pakistan General Election: ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝને 72 બેઠકો, બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને 52 બેઠકો મળી છે.

Pakistan Election Results 2024 Updates:  પાકિસ્તાનમાં પરિણામોને લઈને સ્થિતિ હવે લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝને 72 બેઠકો, બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને 52 બેઠકો અને ઈમરાન ખાનની પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોને 97 બેઠકો મળી છે. પાકિસ્તાનમાં 265 બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે, જેમાં બહુમત માટે 133 બેઠકોની જરૂર છે. કોઈની પાસે બહુમતી નથી. તેથી ગઠબંધન સરકાર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ઈમરાને જીત પર અભિનંદન પાઠવ્યા

ઈમરાન ખાને AI આધારિત અવાજ સાથે 'વિજય ભાષણ'નો વીડિયો જાહેર કર્યો છે. આમાં તેમણે કહ્યું કે લોકોએ તેમના મત આપીને વાસ્તવિક સ્વતંત્રતાનો પાયો નાખ્યો છે અને હું 2024ની સામાન્ય ચૂંટણીમાં જીત માટે બધાને અભિનંદન આપું છું. મને તમારામાં પૂરો વિશ્વાસ હતો કે તમે બધા મતદાન કરવા આવશો અને તમે મારા વિશ્વાસનું સન્માન કર્યું છે. તમારા જંગી મતદાનથી બધાને આશ્ચર્ય થયું છે, તમારા કારણે લંડન પ્લાન નિષ્ફળ ગયો છે.

નવાઝે કહ્યું- અમારી પાસે બહુમત નથી

પાકિસ્તાન મુસ્લિમ લીગે સૌથી વધુ બેઠકો જીતનાર પક્ષ તરીકે વિજય જાહેર કર્યો.   શરીફે લાહોરમાં પાર્ટી કાર્યાલયમાં કહ્યું કે અમારી પાસે સરકાર જાતે ચલાવવા માટે બહુમતી નથી. તેથી અમે અન્ય પક્ષો અને ઉમેદવારોને અમારી સાથે કામ કરવા આમંત્રણ આપીએ છીએ. પાકિસ્તાનમાં રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે શરીફની પાર્ટીને બહુમતી મળવાની શક્યતા હતી કારણ કે માત્ર PMLNને જ સેનાનો આશીર્વાદ મળ્યો છે.

પરિણામોમાં છેડછાડના આરોપ, પાકિસ્તાનના અનેક શહેરોમાં દેખાવો

પાકિસ્તાનમાં પરિણામ જાહેર કરવામાં વિલંબને કારણે સૈન્ય સંસ્થાઓ પર હેરાફેરીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. શાંગલામાં વિરોધ પ્રદર્શન દરમિયાન શુક્રવારે પીટીઆઈના બે સમર્થકો માર્યા ગયા હતા.  , 20 થી વધુ ઘાયલ થયા હતા. પરિણામોમાં કથિત ગોટાળાના આક્ષેપો સામે પેશાવર અને ક્વેટામાં પણ દેખાવો યોજાયા હતા. પેશાવરમાં લગભગ 2000 પીટીઆઈ સમર્થકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન એક દુકાનદારે દાવો કર્યો કે અમારા પરિણામો બદલાઈ ગયા છે. અમે જીતતા હતા. પરંતુ હેરાફેરી કરીને અમને હરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકારે અમારા તમામ મતોની ગણતરી કરવી જોઈએ. લાહોરમાં 19 વર્ષીય મોહમ્મદ ઝુબેરે કહ્યું કે પીટીઆઈ સમર્થકો પીએમએલ-એનની જીતને સ્વીકારશે નહીં.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Lords Test Record: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા જાણી લો લૉર્ડ્સ મેદાનનાં 5 રોચક તથ્યો
Lords Test Record: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા જાણી લો લૉર્ડ્સ મેદાનનાં 5 રોચક તથ્યો
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
Advertisement

વિડિઓઝ

Mehsana News: મહેસાણામાં પિતા-પુત્ર કરોડની ઠગાઈ આચરી ઓસ્ટ્રેલિયા રફુચક્કર થયાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : હજુ કેટલા મોતના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : દુર્ઘટના કે હત્યા?
Kumar Kanani: સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રશાસન પર કર્યા આકરા પ્રહાર
Vadodara Gambhira Bridge Collapse | મોતને હાથતાળી આપીને બહાર આવેલા ટેન્કર ડ્રાઈવરનો મોટો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Lords Test Record: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા જાણી લો લૉર્ડ્સ મેદાનનાં 5 રોચક તથ્યો
Lords Test Record: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા જાણી લો લૉર્ડ્સ મેદાનનાં 5 રોચક તથ્યો
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
વિજય દેવેરાકોંડાથી લઈને રાણા દગ્ગુબાતી સુધી, સાઉથના સુપરસ્ટાર પર ED એ કસ્યો ગાળિયો
વિજય દેવેરાકોંડાથી લઈને રાણા દગ્ગુબાતી સુધી, સાઉથના સુપરસ્ટાર પર ED એ કસ્યો ગાળિયો
બિહાર મતદાર યાદી સુધારા કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો ચૂંટણી પંચે શું આપી દલીલ
બિહાર મતદાર યાદી સુધારા કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો ચૂંટણી પંચે શું આપી દલીલ
ગુરુપૂર્ણિમા નિમિત્તે જલારામ બાપા, બજરંગદાસ બાપા સહિતના 9 મોટા ગુરુઓને વંદન, ભક્તોમાં છે અનેરો મહિમા
ગુરુપૂર્ણિમા નિમિત્તે જલારામ બાપા, બજરંગદાસ બાપા સહિતના 9 મોટા ગુરુઓને વંદન, ભક્તોમાં છે અનેરો મહિમા
છ દિવસ પછી યમનમાં ફાંસી, કેરળની નર્સ નિમિષાને બચાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી
છ દિવસ પછી યમનમાં ફાંસી, કેરળની નર્સ નિમિષાને બચાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી
Embed widget