શોધખોળ કરો

India-Israel Relations: ભારત-ઇઝરાયલ રાજકીય સંબંધોના થયા 30 વર્ષ, PM મોદીએ કહી આ વાત

PM Modi on India-Israel Relations: ભારત-ઈઝરાયલ રાજકીય સંબંધના 30 વર્ષ પૂરા થયા છે. આ અવસર પર પીએમ મોદીએ બંને દેશોના સંબંંધ મજબૂત કરવાની વાત કરી.

PM Modi on India-Israel Relations: ભારત અને ઇઝરાયેલ વચ્ચે રાજકીય સંબંધોની 30મી વર્ષગાંઠના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રવિવારે એક વીડિયો સંદેશ જાહેર કર્યો. આ સંદેશમાં તેમણે કહ્યું, “આપણી  વચ્ચે સદીઓથી ગાઢ સંબંધ રહ્યો છે. જેવો કે ભારતનો મૂળ સ્વભાવ રહ્યો છે, સેંકડો વર્ષોથી આપણો યહુદી સમુદાય ભારતીય સમાજમાં કોઇ પણ ભેદભાવ વિના ભાઇચારાના વાતવરણમાં રહે છે અને વિકસિત થયો છે. તેમણે આપણી વિકાયયાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ”

વડાપ્રધાન મોદીએ કહ્યું, “આજે જ્યારે વિશ્વમાં મહત્વપૂર્ણ પરિવર્તન થઇ રહ્યા છે ત્યારે ભારત અને ઇઝરાયેલ સંબંધોનું મહત્વ વધી ગયું છે. પરસ્પર સહયોગ માટે નવું લક્ષ્ય રાખવા માટે એનાથી રૂડો અવસર કયો હશે જ્યારે ભારત તેની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે અને ઇઝરાયેલ આગામી વર્ષે તેની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ મનાવવાનું છે. ”

વડાપ્રધાને કહ્યું, “આજના જ દિવસે બન્ને દેશો વચ્ચે એક નવા અધ્યાયની શરૂઆત થઇ હતી. ભલે અધ્યાય નવો હતો પરંતુ આપણા બન્ને દેશોનો ઇતિહાસ ઘણો જૂનો છે. ”


India-Israel Relations: ભારત-ઇઝરાયલ રાજકીય સંબંધોના થયા 30 વર્ષ, PM મોદીએ કહી આ વાત

વિદેશ મંત્રીએ ટ્વિટ કરીને શુભેચ્છા આપી

આ પ્રસંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટ કરીને કહ્યું, “નમસ્તે, શાલોમ ટૂ ફ્રેન્ડશીપ. આપણે રાજકીય સંબંધોની સ્થાપનાના 30 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ. ” સાથે તેમણે બન્ને દેશના સંબંધો અંગે ઇઝરાયેલના વિદેશ મંત્રી યાયર લાપિડ અને પોતે લખેલો એક લેખ રજૂ કર્યો હતો.

બન્ને દેશના ધ્વજના રંગોથી રંગાયો ઇઝરાયેલનો મસાદ કિલ્લો

રાજકીય સંબંધોની 30મી વર્ષગાંઠના પ્રસંગે ઇઝરાયેલમાં પ્રતિષ્ઠિત મસાદ કિલ્લા અને મુંબઇમાં ગેટવે ઓફ ઇન્ડિયા અને નવી દિલ્હીમાં તીન મૂર્તિ ચોકને બન્ને દેશના રાષ્ટ્રધ્વજની રોશનીથી સજાવવામાં આવ્યા હતા. તેના વિશે ઇઝરાયેલ સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.

30 વર્ષ પહેલા  આજના જ દિવસે ભારત અને ઇઝરાયેલ વચ્ચે રાજકીય સંબંધો પૂર્ણ રીતે સ્થાપિત થયા હતા. ભારતે 17 સપ્ટેમ્બર 1950ના દિવસે ઇઝરાયેલને માન્યતા આપી હતી પરંતુ બન્ને દેશો વચ્ચે પૂર્ણ રાજકીય સંબંધ 29 જાન્યુઆરી 1992ના સ્થાપિત થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
Embed widget