શોધખોળ કરો

PM Modi UAE : ભારતની નજીક આવ્યો શક્તિશાળી ઈસ્લામિક દેશ, PM મોદીએ કહ્યું કે...

આ દરમિયાન UAEના રાષ્ટ્રપતિ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અને PM મોદી વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા થઈ હતી.

PM Modi Abu Dhabi Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ શનિવારેના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા હતા. આ દરમિયાન UAEના રાષ્ટ્રપતિ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અને PM મોદી વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા થઈ હતી.

શેખ ખાલિદ સાથેની દ્વિપક્ષીય મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે, તેઓ અબુધાબી આવીને રાષ્ટ્રપતિને મળીને ખુશ છે. તેમણે ઉષ્માભર્યા સ્વાગત અને આદર બદલ તેમનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, દરેક ભારતીય તમને સાચા મિત્ર તરીકે જુએ છે. વડાપ્રધાને કહ્યું હતું કે, તેમને શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન તરફથી હંમેશા ભાઈનો પ્રેમ મળ્યો છે. 

પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે, અમે અમારી ભાગીદારીને મજબૂત કરવા માટે નવી પહેલ કરી રહ્યા છીએ. બંને દેશોની કરન્સીમાં વેપાર કરાર અંગેનો આજનો કરાર અમારા મજબૂત આર્થિક સહયોગ અને વિશ્વાસને દર્શાવે છે. વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે બંને દેશો પોતપોતાની મુદ્રામાં વેપાર શરૂ કરવા સંમત થયા છે.

MoUની થઈ આપ-લે

આ પહેલા અબુધાબીમાં પીએમ મોદી અને યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની હાજરીમાં ભારત અને યુએઈના અધિકારીઓએ અનેક એમઓયુની આપ-લે કરી હતી.

આ મુદ્દે થઈ ચર્ચા

આ ઉપરાંત પીએમ મોદીએ COP28UAEના ડેઝિગ્નેટેડ પ્રેસિડેન્ટ ડૉ. સુલતાન અલ જાબેર સાથે મુલાકાત કરી અને કહ્યું હતું કે, તેમની સાથેની મુલાકાત ખુબ જ સકારાત્મક રહી હતી. મીટિંગ બાદ મોદીએ ટ્વિટ કર્યું, અમારી ચર્ચાઓ સતત વિકાસને આગળ વધારવાના માર્ગો પર કેન્દ્રિત હતી. આ દિશામાં ભારતનું યોગદાન, ખાસ કરીને મિશન લાઇફ પર અમારા પ્રયાસો પર પ્રકાશ પાડવામાં આવ્યું હતું.

જ્યારે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડૉ. જબરે પીએમને આગામી COP-28 વિશે માહિતી આપી હતી. PMએ COP-28ના UAEના અધ્યક્ષપદ માટે સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી. PMએ જળવાયુ પરિવર્તનને સંબોધવા માટે ભારતના પ્રયત્નો અને પહેલો પર પણ પ્રકાશ પાડ્યો હતો.

ભારતીય વિદેશી સમુદાય યુએઈમાં સૌથી મોટો વંશીય સમુદાય છે અને દેશની કુલ વસ્તીના લગભગ 30 ટકા હિસ્સો ધરાવે છે. UAEના રેકોર્ડ મુજબ, 2021 માં દેશમાં વિદેશી ભારતીય નાગરિકોની સંખ્યા લગભગ 35 લાખ હતી.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો કયા દેશો નકશામાંથી ભૂંસાઈ જશે? જુઓ વિનાશની સૌથી ભયાનક યાદી
ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો કયા દેશો નકશામાંથી ભૂંસાઈ જશે? જુઓ વિનાશની સૌથી ભયાનક યાદી
અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાનના યુદ્ધથી ક્રિકેટ પર સંકટ, ટી20 વર્લ્ડકપ બાદ મોટી સીરીઝ ટળી
અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાનના યુદ્ધથી ક્રિકેટ પર સંકટ, ટી20 વર્લ્ડકપ બાદ મોટી સીરીઝ ટળી
Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ
Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
Embed widget