શોધખોળ કરો

રાહુલ ગાંધીએ RSSની તુલના મુસ્લિમ બ્રધરહૂડ સાથે કરી, BJPએ કહ્યું- માફી માંગે

લંડન: જર્મનીથી બ્રિટન પહોંચેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની તુલના મુસ્લિમ બ્રધરહૂડ સાથે કરતા રાજનીતિ ગરમાઈ છે. મુસ્લિમ બ્રધરહૂ઼ડ અરબ દેશોનું એક કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન છે. લંડન સ્થિત થિંક ટેન્ક ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં લોકોને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસની વિચારધારા આરબ જગતના મુસ્લિમ બ્રધરહુડ જેવી છે. તેઓ ભારતની વિચારશ્રેણી બદલવાના પ્રયાસો કરી રહ્યું છે. તેની પાછળ તેમનો વિચાર એ છે કે એક જ વિચારધારા તમામ સંસ્થાનોમાં રહેવો જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યુ કે, આરએસએસ ભારતની પ્રકૃતિને બદલવાનો પ્રયાસ કરી રહી છે. અન્ય પાર્ટીઓએ ભારતની સંસ્થાઓ પર કબ્જો કરવા માટે ક્યારેય હુમલો કર્યો નથી. આરએસએસની વિચારધારા અરબ દેશોની મુસ્લિમ બ્રધરહૂડ જેવી છે. તેમણે કહ્યું ભારત ત્યારે જ સફળ થયું જ્યારે સત્તા વિકેન્દ્રીકૃત થઈ. છેલ્લાં ચાર વર્ષમાં મોટા પાયે સત્તાનું કેન્દ્રીકરણ થયું છે. આજે સત્તાની સમગ્ર તાકાત પીએઓમાં જ કેન્દ્રીત થઈ ગઈ છે. કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ભાજપ અને આરએસએસ આપણા લોકોની વચ્ચે ભાગલા પાડી રહ્યા છે. તેઓ આપણા દેશમાં નફરત ફેલાવી રહ્યા છે. અમારુ કામ લોકોમાં એકતા લાવવી અને દેશને આગળ લઈ જવાનું છે. અમે દેખાડ્યું છે આ કેવી રીતે કરી શકાય છે. બીજી તરફ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર પલટવાર કરતા કહ્યું કે, આ નિવેદન પર તેમણે ત્યાંથી જ માફી માંગવી પડશે. વિદેશની ધરતી પર જઈને પોતાના દેશને અપમાનિત અને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ભારતને બદનામ કરવાની કોની સુપારી લઈ રાખી છે. સંબિત પાત્રાએ કહ્યું, તેઓ આપણા દેશના નેતા છે અને બહાર જઈને નિરાશા બતાવી રહ્યા છે તે ખૂબજ દુખનો વિષય અને ચિંતાનો વિષય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Embed widget