શોધખોળ કરો

Sheikh Hasina: શેખ હસીનાની સુરક્ષામાં ભારતે તૈનાત કર્યા હતા બે રાફેલ, એરફોર્સ ચીફ રાખી રહ્યા હતા નજર

Sheikh Hasina: તેઓ એરફોર્સના જેટમાં ભારત આવી રહ્યા હતા ત્યારે ભારતે તેમની સુરક્ષામાં બે રાફેલ ફાઈટર પ્લેન તૈનાત કર્યા હતા.

Sheikh Hasina: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના દેશ છોડ્યા બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ કોઈપણ આકસ્મિક સ્થિતિ માટે તૈયાર થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ એરફોર્સના જેટમાં ભારત આવી રહ્યા હતા ત્યારે પશ્વિમ બંગાળના હાશિમારા એરપોર્ટ પરથી બે રાફેલ ફાઈટર પ્લેન તૈનાત કરવામાં આવ્યા હતા. તેઓ બિહાર અને ઝારખંડ ઉપરથી ઉડાન ભરી રહ્યા હતા.

આ સિવાય બાંગ્લાદેશની ઉપરના એરસ્પેસ પર નજર રાખવા માટે ભારતીય વાયુસેનાના રડાર પણ તૈનાત કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન જમીન પર હાજર એજન્સીઓ અને ટોચના ભારતીય સુરક્ષા અધિકારીઓ વચ્ચે સતત સંપર્કમાં હતા અને કડક દેખરેખ રાખવામાં આવી રહી હતી. એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા હતા.

આ દરમિયાન જનરલ દ્વિવેદી અને ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ ચીફ લેફ્ટનન્ટ જનરલ જોન્સન ફિલિપ મેથ્યુની ભાગીદારી સાથે ટોચના સુરક્ષા અધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી.

NSA અજીત ડોવાલે શેખ હસીનાનું સ્વાગત કર્યું

5:45 વાગ્યાની આસપાસ શેખ હસીનાનું પ્લેન હિંડન એર બેઝ પર ઉતર્યું ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે તેમનું સ્વાગત કર્યું હતું. જેમણે તેમની સાથે એક કલાક લાંબી બેઠક યોજી અને બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ અને તેમની ભાવિ પગલા અંગે પણ ચર્ચા કરી હતી.

આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠકની માહિતી આપવા માટે એનએસએ સાંજે એરબેઝથી રવાના થઈ ગયા. આ દરમિયાન વડાપ્રધાન મોદીને દિવસભરના ઘટનાક્રમની જાણકારી આપવામાં આવી હતી.

હિંડન દેશના સૌથી મોટા એરબેઝમાં સામેલ છે. અહીં ફાઈટર એરક્રાફ્ટ તૈનાત છે. એવું માનવામાં આવે છે કે અહીં કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે શેખ હસીનાને લાવવામાં આવ્યા હતા. બીજું કારણ દિલ્હીમાં વ્યસ્ત એર ટ્રાફિક છે. ત્રીજું કારણ હિંડનની દિલ્હીની નજીક છે.                                                                  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
Embed widget