શોધખોળ કરો

તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલા એન્કરો પર લગાવ્યો પ્રતિબંધ, હવે તાલિબાની એન્કર ટીવી પર સમાચાર આપશે

કાઢી મૂક્યા બાદ અફઘાન ન્યૂઝ એન્કર ખાદીજા અમીનાએ કહ્યું કે, હું શું કરીશ, આગામી પેઢીને કોઈ કામ નહીં રહે.

કાબુલ: અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને મહિલા ન્યૂઝ એન્કર પર પ્રતિબંધ મૂક્યો છે. એક સરકારી ન્યૂઝ ચેનલની મહિલા ન્યૂઝ એન્કર પર તાલિબાનોએ ફાયરિંગ કર્યું છે. હવે તાલિબાન એન્કર ટીવી પર સમાચાર વાંચશે. ખાદીજા અમીના નામની મહિલા સરકારી ન્યૂઝ ચેનલમાં એન્કર હતી, તેને પણ હટાવી દેવામાં આવી છે. એક દિવસ પહેલા તાલિબાને કહ્યું હતું કે મહિલાઓના હિતોનું રક્ષણ કરવામાં આવશે. હવે તાલિબાન કહી રહ્યું છે કે મહિલાઓને શરિયા કાયદા હેઠળ જ કામ કરવાની છૂટ છે.

કાઢી મૂક્યા બાદ અફઘાન ન્યૂઝ એન્કર ખાદીજા અમીનાએ કહ્યું કે, 'હું શું કરીશ, આગામી પેઢીને કોઈ કામ નહીં રહે. 20 વર્ષમાં જે કંઈ પ્રાપ્ત થયું છે તે જતું રહેશે. તાલિબાન તાલિબાન છે, તેઓ બદલાયા નથી.

"મહિલાઓ સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં"

એક દિવસ પહેલા તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે હવે અફઘાનિસ્તાન મુક્ત થયું છે. અગાઉની સરકારમાં મહિલાઓ પર ઘણા કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. તે જ સમયે, તેના શાસન દરમિયાન મહિલાઓ સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં. મુજાહિદના મતે મહિલાઓને ઇસ્લામિક કાયદાના ધોરણો હેઠળ અધિકારો આપવામાં આવશે. મહિલાઓને આરોગ્ય ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોમાં કામ કરવાની સ્વતંત્રતા મળશે.

તમને જણાવી દઈએ કે 20 વર્ષ પહેલા તાલિબાનના શાસન દરમિયાન અફઘાનિસ્તાનમાં મહિલાઓ ઘરની ચાર દીવાલોની અંદર બંધ હતી. ત્યારે પણ મહિલાઓના જીવન અને અધિકારો પર ઘણા કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. હવે તાલિબાન ફરી એક વખત સત્તા પર આવ્યું છે. આવી સ્થિતિમાં, સૌથી મોટી સમસ્યા અફઘાન મહિલાઓની સલામતી અને અધિકારોની રહી છે.

અફઘાનિસ્તાનની વસ્તી

રિપોર્ટ અનુસાર, અફઘાનની કુલ સંખ્યા લગભગ 33 મિલિયન એટલે કે 3.3 કરોડ છે. આમાંથી 3 મિલિયન અથવા 30 લાખ લોકો અફઘાન નાગરિક શરણાર્થી તરીકે જીવી રહ્યા છે. આ લોકો પાકિસ્તાન અને ઈરાનના છે. અહીંની 99% વસ્તી મુસ્લિમ છે. હિન્દુઓ, યહૂદીઓ અને ખ્રિસ્તીઓ માત્ર એક ટકા આવે છે. અફઘાનિસ્તાનમાં હિન્દુ ધર્મનું પાલન કરનારા બહુ ઓછા લોકો છે. તેમની સંખ્યા અંદાજે 1000 જેટલી છે.

અફઘાનિસ્તાનમાં 22 ટકા વસ્તી શહેરી છે અને બાકીની 78 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. વર્ષ 2050 સુધીમાં દેશની વસ્તી 82 મિલિયન એટલે કે 8.2 કરોડ સુધી પહોંચવાની ધારણા છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget