શોધખોળ કરો

Terrorist Attack in Pakistan :બલુચિસ્તાનમાં નરસંહાર,બસમાંથી ઉતારી જાત પૂછી મારી દીધી ગોળી, 23નાં મોત

Terrorist Attack in Pakistan : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટા આતંકી હુમલો થયો છે. જેમાં 23 લોકોનાં મોત થયા છે.

Terrorist Attack in Pakistan : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદીઓએ 23 લોકોની હત્યા કરી હતી. સોમવારે દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનમાં, બંદૂકધારીઓએ 23 લોકોને બળજબરીથી તેમના વાહનોમાંથી ઉતારીને  ગોળી મારી દીધી હતી. એએફપીના અહેવાલ મુજબ બલૂચિસ્તાન પ્રાંતના મુસાખેલ જિલ્લામાં આતંકવાદીઓએ અનેક બસો, ટ્રકો અને વાનને રોકી હતી. આતંકવાદીઓએ તેમની જાતિ ઓળખીને લોકોને ગોળી મારી હતી. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ પણ થયા છે. મુસાખેલના વરિષ્ઠ અધિકારી નજીબુલ્લાહ કાકરે જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ પંજાબને બલૂચિસ્તાન સાથે જોડતા હાઈવે પર ઘણી બસો, ટ્રકો અને વાન રોકી હતી. આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા હતા, જ્યારે 5 ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે પંજાબથી આવતા-જતા વાહનોની તપાસ કરવામાં આવી હતી અને પંજાબથી આવતા લોકોની ઓળખ કરીને જાત પુછીને  તેમને ગોળી મારવામાં આવી હતી.

 10 વાહનોને આગ ચાંપી દીધી

પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ મુજબ, સહાયક કમિશનર નજીબ કાકરે કહ્યું કે, હથિયારબંધ શખ્સોએ મુસાખેલ ખાતે હાઈવે બ્લોક કરી દીધો અને મુસાફરોને નીચે ઉતાર્યા. તેઓએ 10 વાહનોને પણ આગ ચાંપી દીધી હતી.'આતંકવાદીઓ અને તેમના મદદગારોને બક્ષવામાં આવશે નહીં'

આ ઘટના બાદ મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ નિવેદન જાહેર કર્યું છે. તેમણે આ આતંકવાદી ઘટનાની સખત નિંદા કરી હતી. નિવેદન અનુસાર, તેમણે આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યમાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓ અને તેમના મદદગારોને બક્ષવામાં આવશે નહીં. બલૂચિસ્તાનની સરકાર ગુનેગારોને સજા આપવાનું ચાલુ રાખશે.

પાકિસ્તાનની પંજાબ સરકારના પ્રવક્તા આઝમા બુખારીએ આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ હિંસાનું વિચલિત કરનાર ઉદાહરણ છે. આ હુમલાની પેટર્ન લગભગ 4 મહિના પહેલા થયેલી હિંસા જેવી જ હતી. એપ્રીલમાં થયેલા હુમલામાં, નવ મુસાફરોને બળજબરીથી બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને ઓળખ બાદ તેમની હત્યા કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર

વિડિઓઝ

Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
Gujarat recognized Tiger State: 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર બન્યુ ટાઇગર સ્ટેટ, NTCAએ કરી જાહેરાત
Kutch Earthquake News: કચ્છમાં રાપર નજીક વહેલી સવારે 4.6ની તિવ્રતાથી અનુભવાયો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
મનુસખ વસાવાની તોડકાંડ મુદ્દે ક્લેકટર સાથે મુલાકાત, જાણો 75 લાખનો શું છે મામલો
મનુસખ વસાવાની તોડકાંડ મુદ્દે ક્લેકટર સાથે મુલાકાત, જાણો 75 લાખનો શું છે મામલો
Innova ને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી ધાંસુ કાર, 23 Kmpl માઈલેજ સાથે આવે છે જબરદસ્ત ફિચર્સ
Innova ને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી ધાંસુ કાર, 23 Kmpl માઈલેજ સાથે આવે છે જબરદસ્ત ફિચર્સ
Embed widget