શોધખોળ કરો

સીરિયામાં નાટો-રશિયા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, તુર્કીના રાષ્ટ્રપતિએ આપી ધમકી

આ વચ્ચે તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆને ધમકી આપી છે કે સીરિયા સરકારને તુર્કીના સૈનિકોની હત્યાની કિંમત ચૂકવવી પડશે.

નવી દિલ્હીઃ સીરિયામાં તુર્કીના 33 સૈનિકો હવાઇ હુમલામાં માર્યા ગયા બાદ નાટો અને રશિયા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે. નાટો દેશોએ પોતાના સહયોગી તુર્કીના સૈનિકોની હત્યાને ગંભીરતાથી લીધી છે અને હવે તે અંકારાને સમર્થન આપી રહ્યા છે. નાટો દેશ હવે તુર્કીના એર ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવા જઇ રહ્યા છે. આ વચ્ચે તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆને ધમકી આપી છે કે સીરિયા સરકારને તુર્કીના સૈનિકોની હત્યાની કિંમત ચૂકવવી પડશે. આ અગાઉ તુર્કીએ પોતાના સૈનિકો માર્યા ગયા બાદ નાટો દેશોને વિનંતી કરી હતી કે તે નો ફ્લાય ઝોન સ્થાપિત કરવામાં આવે પરંતુ કહેવામાં આવી રહ્યુ છે કે નાટો દેશોએ એમ કરવાનો ઇનકાર કરી દીધો છે. નાટો દેશોને ડર છે કે જો તેમણે નો ફ્લાય ઝોન સ્થાપિત કર્યો તો તેનાથી તેમનો સીધો સંઘર્ષ રશિયન એરફોર્સ સાથે થશે. નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે કહ્યુ કે, અમે હુમલા બાદ પશ્વિમી દેશોના આ સૈન્ય ગઠબંધને તુર્કી સાથે પોતાની એકજૂટતા બતાવી છે. જોકે, સ્ટોલ્ટેનબર્ગે તત્કાળ તુર્કીને કોઇ સૈન્ય સહાયતા આપવાની સંભાવનાનો ઇનકાર કર્યો છે. સૂત્રોના મતે નાટો સીરિયામાં હવાઇ દેખરેખ વધારવા અને સ્પેન તરફથી સંચાલિત અમેરિકન પેટ્રિઆટ એર ડિફેન્સ સિસ્ટમને બનાવવા પર વિચાર કરી રહ્યું છે. આ અગાઉ અમેરિકાએ કહ્યું હતું કે, તે ફક્ત તમામ પેટ્રિઆટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તુર્કીને આપશે. જ્યારે તે રશિયા પાસેથી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી પોતાને અલગ કરી દેશે.

ટોપ સ્ટોરી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Embed widget