શોધખોળ કરો

Ram Navami: અબુ ધાબીના BAPS મંદિરમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રામનવમી, મોટી સંખ્યામાં પહોંચ્યા ભક્તો

Ram Navami:આ કાર્યક્રમે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાને પ્રોત્સાહન આપ્યું હતું.

Ram Navami: અબુ ધાબીના જાણીતા BAPS હિન્દુ મંદિરમાં રામ નવમી અને સ્વામી નારાયણ જયંતીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાને પ્રોત્સાહન આપ્યું હતું. BAPS મંદિરના મુખ્ય પૂજારી બ્રહ્મવિહારી સ્વામીના જણાવ્યા અનુસાર, આ ઉત્સવ દિવસભર ચાલુ રહ્યો, જેમાં સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી રામ ભજનો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શ્રી રામ જન્મોત્સવ આરતી કરવામાં આવી હતી.

એક નિવેદનમાં જણાવાયું છે કે વિવિધ વિસ્તારોમાંથી ભક્તો મંદિરમાં પહોંચ્યા હતા. તેમણે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ ઉત્સવમાં સામેલ થવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આ આધ્યાત્મિક સભા  શાંતિ, એકતા અને શાશ્વત હિન્દુ મૂલ્યોનું પ્રતિક બન્યો હતો.

સાંસ્કૃતિક કાર્યક્રમ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યો

આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ BAPS દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ જેવું સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. સંગીત, નાટક અને વાર્તાના માધ્યમથી યુવા કલાકારોએ ભગવાન રામના દિવ્ય અને પ્રેરણાદાયી જીવનને રજૂ કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.                                                                              

રામ નવમી ક્યારે ઉજવવામાં આવે છે?

અબુ ધાબીમાં આવેલું BAPS હિન્દુ મંદિર પરસ્પર સંવાદિતા, ભક્તિ અને હિન્દુ ગૌરવનું પ્રતીક છે. રામ નવમી એ એક હિન્દુ તહેવાર છે જે ભગવાન રામના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે. ભગવાન રામને હિન્દુ ધર્મમાં એક મુખ્ય દેવતા માનવામાં આવે છે અને તેઓ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર છે. રામ નવમી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષના નવમા દિવસે ઉજવવામાં આવે છે.                      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 

વિડિઓઝ

Ambalal Patel Prediction: આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Gujarat Police: દાહોદમાં આરોપી પર પોલીસનું સ્વ બચાવમાં ફાયરિંગ
Vikas Sahay Retirement: વિકાસ સહાયની પોલીસ વડા તરીકે નિવૃત્તિ નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Porbandar Unseasonal Rain: પોરબંદરમાં ભરશિયાળે માવઠું, એરપોર્ટ વિસ્તારમાં વરસ્યા ઝાપટા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 
25 છગ્ગા અને 35 ચોગ્ગા... સરફરાઝ ખાને મચાવી તબાહી, રમી 157 રનની વિસ્ફોટક ઈનિંગ; મુંબઈએ બનાવ્યા 444
25 છગ્ગા અને 35 ચોગ્ગા... સરફરાઝ ખાને મચાવી તબાહી, રમી 157 રનની વિસ્ફોટક ઈનિંગ; મુંબઈએ બનાવ્યા 444
Mehandipur Balaji Temple: રહસ્યોથી ભરેલું છે આ હનુમાન મંદિર,જ્યાં મળે છે ભૂત-પ્રેતથી મુક્તિ
Mehandipur Balaji Temple: રહસ્યોથી ભરેલું છે આ હનુમાન મંદિર,જ્યાં મળે છે ભૂત-પ્રેતથી મુક્તિ
દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 3 લોકોના મોત, અનેક બીમાર 
દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 3 લોકોના મોત, અનેક બીમાર 
ભારતની આ દિગ્ગજ કંપનીઓનો નથી કોઈ માલિક, માત્ર ટ્રસ્ટના ભરોશે ચાલે છે બિઝનેસ
ભારતની આ દિગ્ગજ કંપનીઓનો નથી કોઈ માલિક, માત્ર ટ્રસ્ટના ભરોશે ચાલે છે બિઝનેસ
Embed widget