શોધખોળ કરો

Coronavirus: રસીકરણમાં ઝડપ લાવો નહીં તો જીવલેણ સાબિત થશે ડેલ્ટા વેરિઅન્ટ, જાણો કોણે આપી ચેતવણી

અત્યાર સુધી ચાર વેરિઅન્ટને લઈને ચિંતા છે અને જ્યાં સુધી કોરોના વાયરસ ફેલાતો રહેશે ત્યાં સુધી વધુને વધુ વેરિઅન્ટ સામે આવશે.

WHOએ વિશ્વના દેશોને સાવચેત કર્યા છે કે જો રસીકરણ અભિયાનમાં ઝડપ લાવવામાં નહીં આવે તો કોરોનાના નવા નવા વેરિઅન્ટ હાલના કોરોના કરતાં વધારે જીવલેણ સાબિત થઈ શકે છે. WHOએ કહ્યું કે, ડેલ્ટા વેરિઅન્ટ આપણ માટે ચેતવણી છે કે આપણા જો ઝડપથી તેને દબાવી નહીં દઈએ તો સ્થિતિ હજુ પણ ખરાબ થઈ શકે છે. WHOએ કહ્યું કે, સ્થિતિ વધારે બગડે તે પહેલા રસીકરણ અભિયાન પર ભાર મુકવો પડશે. તેમણે કહ્યું કે, ડેલ્ટા વેરિઅન્ટના ખતરનાક પરિણાને જોતા તેના પર નિયંત્રણ મેળવવા માટે તાત્કાલીક કાર્રવાઈ કરવી જરૂરી છે. WHOએ અપીલ કરી છે કે સપ્ટેમ્બરના અંત સુધી દમામ દેશો ઓછામાં ઓછા 10 ટકા જનસંખ્યાને રસીકરણ કરી દે.

132 દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટ

ઝડપથી ફેલાઈ રહેલ ડેલ્ટા વેરિઅન્ટ અત્યાર સુધી 132 દેશમાં જોવા મળ્યો છે. WHOના ઇમરજન્સી ડાયરેક્ટર માઈકેલ રેયાન ( Michael Ryan) એ કહ્યું કે, ડેલ્ટા આપણ માટે ચેતવણી છે. આ ચેતવણી છે કે આપણે સચેત થઈ જઈ. તે વધારે ખતરનાક સાબિત થાય તે પહેલા જ તેને દબાવી દેવો જરૂરી છે. WHO પ્રમુખ Tedros Adhanom Ghebreyesusએ કહ્યું કે, અત્યાર સુધી ચાર વેરિઅન્ટને લઈને ચિંતા છે અને જ્યાં સુધી કોરોના વાયરસ ફેલાતો રહેશે ત્યાં સુધી વધુને વધુ વેરિઅન્ટ સામે આવશે. ટેડરોસે કહ્યું કે, વિતેલા ચાર સપ્તાહમાં WHOને 6 વિસ્તારમાંથી પાંચમાં સરેરાશ 80 ટકાના દરે કોરોના વધી રહ્યો છે.

સુરક્ષાત્મક ઉપાય હજુ પણ જરૂરી

ડેલ્ટા વેરિઅન્ટ પર ચિંતા વ્યક્ત કરતાં ટેડરોસે કહ્યું, સંક્રમણ પર નિયંત્રણ મેળવવા માટે હજુ પણ સુરક્ષાત્મક ઉપાયની જરૂરત છે. તે અંતર્ગત સામાજીક અંતરનું પાલન, ફેસ માક્ક, હાઈજીનનો ખ્યાલ, બિનજરૂરી બહાર ન નીકળવું જોઈએ. તેમણે કહ્યું કે, તેનાથી ડેલ્ટા સ્ટ્રેન પણ અટકશે. ખાસ કરીને જો રસી લઈ લીધી હશે તો આ વેરિઅન્ટને નિયંત્રણમાં લાવી શકાય છે. WHO અનુસાર વાયરસ હજુ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. માટે આપણે આપણા ગેમ પ્લાન પર ઝડપથી કામ કરવું પડશે. તેના માટે રસીકરણ સૌથી જરૂરી વસ્તુ છે.

વર્ષના અંત સુધી 40 ટકા જનસંખ્યાને રસી આપવી જરૂરી

WHO ઇચ્છે છે કે તમામ દેશો સપ્ટેમ્બર સુધીમાં ઓછામાં ઓછી 10 ટકા જનસંખ્યાને રસી આપી દે. ઉપરાંત વર્ષના અંત સુધીમાં 40 ટકા જનસંખ્યાને રસી આપી દેવામાં આવે. WHO ઇચ્છે છે કે, 2022ના મધ્ય સુધીમાં વિશ્વની 70 ટકા જનસંખ્યા પૂરી રીતે વેક્સિનેટેડ થઈ જવી જોઈ. અત્યાર સુધીમાં 400 કરોડ રસીના ડોઝ સમગ્ર વિશ્વમાં આપવામાં આવ્યા છે. તેમાં સૌથી વધારે અમીર દેશોમાં પ્રતિ 100 લોકોમાંથી 98 લોકોને રસી આપવામાં આવી છે જ્યારે 29 સૌથી ગરીબ દેશોમાં પ્રતિ 100 વ્યક્તિએ 1.6 લોકને રસી આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget