શોધખોળ કરો

Sunita Williams: શું હવે અવકાશમાંથી આવતા વર્ષે જ પરત ફરશે સુનિતા વિલિયમ્સ? જાણો કેટલું હશે જીવનું જોખમ

Sunita Williams: નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને અવકાશમાં અટવાયાને 2 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ જાણો સુનીતા અને તેના પાર્ટનરને આવતા વર્ષે પરત ફરતી વખતે કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે.

Sunita Williams: નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને અવકાશમાં ફસાયાને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે સુનિતા વિલિયમ્સની વાપસીમાં ઘણો સમય લાગી શકે છે. આજે અમે તમને જણાવીશું કે નાસાએ સુનીતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસી વિશે શું કહ્યું છે અને અવકાશમાં તેના માટે શું જોખમ છે.

નાસા

સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને અવકાશમાં અટવાયાને ઘણો સમય થઈ ગયો છે. આ બંને અવકાશયાત્રીઓના તેમના વતન પરત ફરવાના સંદર્ભમાં, નાસાએ કહ્યું કે તેણે સ્ટારલાઇનર સાથે ગયેલા અવકાશયાત્રીઓને પરત લાવવાની યોજના કરતી વખતે તમામ વિકલ્પો પર વિચાર કર્યો છે. નાસાના અધિકારીએ જણાવ્યું હતું કે સ્ટારલાઇનર અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા ફરવાનું આયોજન કરતી વખતે તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યો છે. તેમાંથી એક વિકલ્પ હેઠળ, બંને અવકાશયાત્રીઓ 2025 માં પૃથ્વી પર પાછા આવી શકે છે. બોઇંગની હરીફ સ્પેસએક્સ પણ આ પ્લાનમાં સામેલ છે. કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના મેનેજર સ્ટીવ સ્ટિચે જણાવ્યું હતું કે નાસાનો મુખ્ય વિકલ્પ બૂચ અને સુનિતાને સ્ટારલાઇનર અવકાશયાન દ્વારા પાછા લાવવાનો છે. જો કે, અમારી પાસે અન્ય વિકલ્પો ખુલ્લા છે તેની ખાતરી કરવા અમે આયોજન કર્યું છે.

ફેબ્રુઆરી 2025 સુધીમાં પરત આવશે

નાસાએ સ્પેસએક્સ ક્રૂ 9 મિશનમાં વિલંબની જાહેરાત કરી છે. તેનું લોન્ચિંગ 25 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. નાસાના અધિકારીઓએ કહ્યું કે તેઓએ બંને મુસાફરોને પરત લાવવાની યોજના બનાવી છે. તેનું લક્ષ્ય સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને 2025 સુધીમાં પૃથ્વી પર લાવવાનું છે. તેણે પોતાની યોજના પણ જણાવી છે. અધિકારીએ કહ્યું કે ક્રૂ 9માં માત્ર 2 મુસાફરો જ ઉડાન ભરી શકશે અને ત્યારબાદ અમે ફેબ્રુઆરી 2025માં ચાર ક્રૂ મેમ્બર્સને પરત લાવી શકીશું.

જોખમો શું છે?

તમને જણાવી દઈએ કે જ્યારે સુનિતિ વિલિયમ્સ અને તેના સાથીઓ લાંબા સમય સુધી અવકાશમાં રહે છે, ત્યારે ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં શારીરિક પ્રવાહી શરીરના ઉપરના ભાગમાં પહોંચવાનું શરૂ કરે છે. જેના કારણે ચહેરા પર સોજો આવે છે, નાક બંધ થઈ જાય છે અને પગમાં પ્રવાહીનો અભાવ હોય છે. આના કારણે, લોહીની માત્રામાં ઘટાડો અને બ્લડ પ્રેશરમાં સમસ્યા થવાની સંભાવના છે. આ સિવાય અવકાશયાત્રીઓને પૃથ્વીની સરખામણીમાં વધુ પ્રમાણમાં રેડિયેશનનો સામનો કરવો પડે છે. આમાં ગેલેક્ટીક કોસ્મિક કિરણો અને સૌર કણોનો સમાવેશ થાય છે. આનાથી ડીએનએને નુકસાન થવાનું જોખમ અને કેન્સરની શક્યતા વધી જાય છે. અવકાશ એજન્સીઓ રેડિયેશનના સ્તરનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget