શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sakat Chauth 2024:100 વર્ષ બાદ સંકટ ચૌથ પર બની રહ્યો છે આ દુર્લભ સંયોગ, આ રાશિ પર વરસશે બાપ્પાની કૃપા
29 જાન્યુઆરી 2024 ના રોજ સંકટ ચોથ વ્રત છે. આ દિવસે 200 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. ચાલો જાણીએ કઈ રાશિ પર બાપ્પાની કૃપા વરસશે, કોને થશે આ અદભૂત યોગનો લાભ.જાણીએ
![29 જાન્યુઆરી 2024 ના રોજ સંકટ ચોથ વ્રત છે. આ દિવસે 200 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. ચાલો જાણીએ કઈ રાશિ પર બાપ્પાની કૃપા વરસશે, કોને થશે આ અદભૂત યોગનો લાભ.જાણીએ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/0163a53458d67ba84b280d1d1829c455170633510987081_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6
![29 જાન્યુઆરી 2024 ના રોજ સંકટ ચોથ વ્રત છે. આ દિવસે 200 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. ચાલો જાણીએ કઈ રાશિ પર બાપ્પાની કૃપા વરસશે, કોને થશે આ અદભૂત યોગનો લાભ.જાણીએ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/f3ccdd27d2000e3f9255a7e3e2c48800c8ee2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
29 જાન્યુઆરી 2024 ના રોજ સંકટ ચોથ વ્રત છે. આ દિવસે 200 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. ચાલો જાણીએ કઈ રાશિ પર બાપ્પાની કૃપા વરસશે, કોને થશે આ અદભૂત યોગનો લાભ.જાણીએ
2/6
![સંકટ ચૌથ વ્રત પ્રગતિ અને સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે. આ વખતે 100 વર્ષ બાદ સંકટ ચોથ વ્રત પર વિશેષ યોગ બની રહ્યો છે. 100 વર્ષ બાદ મંગળ, શુક્ર અને બુધ ધન રાશિમાં રહેશે. તેનાથી ત્રિગ્રહી યોગ બનશે. આ ઉપરાંત આ દિવસે શોભન યોગ પણ રચાઈ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/799bad5a3b514f096e69bbc4a7896cd93f87e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંકટ ચૌથ વ્રત પ્રગતિ અને સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે. આ વખતે 100 વર્ષ બાદ સંકટ ચોથ વ્રત પર વિશેષ યોગ બની રહ્યો છે. 100 વર્ષ બાદ મંગળ, શુક્ર અને બુધ ધન રાશિમાં રહેશે. તેનાથી ત્રિગ્રહી યોગ બનશે. આ ઉપરાંત આ દિવસે શોભન યોગ પણ રચાઈ રહ્યો છે.
3/6
![સંકટ ચોથ વ્રતના દિવસે આ શુભ યોગોના સંયોગથી તુલા, મીન અને કુંભ રાશિના લોકોની વ્યાપાર સંબંધિત સમસ્યાઓ દૂર થશે. બાપ્પાની કૃપાથી તેમને આર્થિક લાભની તકો મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/9876c9a3f300f29c8ee619765c1ad768777e7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંકટ ચોથ વ્રતના દિવસે આ શુભ યોગોના સંયોગથી તુલા, મીન અને કુંભ રાશિના લોકોની વ્યાપાર સંબંધિત સમસ્યાઓ દૂર થશે. બાપ્પાની કૃપાથી તેમને આર્થિક લાભની તકો મળશે.
4/6
![વૃશ્ચિક રાશિના જાતકોને પ્રોપર્ટીમાં રોકાણ કરવું હોય તો તે શુભ છે. સંકટ ચોથનું વ્રત કરવાથી તમામ અવરોધો દૂર થાય છે. આ દિવસે ભગવાન ગણેશને સિંદૂર ચઢાવો અને ગણેશ અર્થવશીર્ષનો પાઠ કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/3955b0cbeeb7b17e165186d46f3b3cceb7cac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વૃશ્ચિક રાશિના જાતકોને પ્રોપર્ટીમાં રોકાણ કરવું હોય તો તે શુભ છે. સંકટ ચોથનું વ્રત કરવાથી તમામ અવરોધો દૂર થાય છે. આ દિવસે ભગવાન ગણેશને સિંદૂર ચઢાવો અને ગણેશ અર્થવશીર્ષનો પાઠ કરો.
5/6
![સંકટ ચોથ વ્રતના દિવસે આ શુભ યોગોના સંયોગથી તુલા, મીન અને કુંભ રાશિના લોકોની વ્યાપાર સંબંધિત સમસ્યાઓ દૂર થશે. બાપ્પાની કૃપાથી તેમને આર્થિક લાભની તકો મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/bd220e96119f11ccc92096940b1946ae78280.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંકટ ચોથ વ્રતના દિવસે આ શુભ યોગોના સંયોગથી તુલા, મીન અને કુંભ રાશિના લોકોની વ્યાપાર સંબંધિત સમસ્યાઓ દૂર થશે. બાપ્પાની કૃપાથી તેમને આર્થિક લાભની તકો મળશે.
6/6
![મીન રાશિના લોકોને સંકટ ચૌથ પર બની રહેલા દુર્લભ સંયોગનો લાભ મળશે, બિઝનેસમાં સારો ગ્રોથ મળશે અને સ્વાસ્થ્ય પણ સુધરશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/dda699da56c2c60c84a2c1169638cff5a17af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીન રાશિના લોકોને સંકટ ચૌથ પર બની રહેલા દુર્લભ સંયોગનો લાભ મળશે, બિઝનેસમાં સારો ગ્રોથ મળશે અને સ્વાસ્થ્ય પણ સુધરશે
Published at : 27 Jan 2024 11:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)