શોધખોળ કરો

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં NDA સરકાર આ મહિને સંપૂર્ણ બજેટ  રજૂ કરવા જઈ રહી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં NDA સરકાર આ મહિને સંપૂર્ણ બજેટ (Union Budget 2024)  રજૂ કરવા જઈ રહી છે. આ વખતે દેશમાં ગઠબંધનની સરકાર બની છે, તેથી લોકો તેની પાસેથી અનેક મોટી અપેક્ષા રાખે છે. એવી અપેક્ષા છે કે સરકાર આ બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અને આયુષ્માન ભારત યોજનાને લઈને કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. રિપોર્ટ અનુસાર, કેન્દ્ર આયુષ્માન ભારત યોજના હેઠળ કવરેજ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારવા પર વિચાર કરી રહી છે.

વીમા કવરેજમાં મર્યાદા વધશે!

પીટીઆઈના અહેવાલ મુજબ, એનડીએ સરકાર આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓની સંખ્યા અને વીમા રકમ બંને વધારવા પર વિચાર કરી રહી છે. સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી કવરેજ મર્યાદા પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ છે. અહેવાલ મુજબ, NDA સરકાર આગામી ત્રણ વર્ષમાં તેની મુખ્ય આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરવા પર વિચાર કરી રહી છે.

કવરેજ પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારી

જો સરકાર આગામી ત્રણ વર્ષમાં AB-PMJAY હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરવાની જાહેરાત કરે છે તો દેશની બે તૃતીયાંશથી વધુ વસ્તી આરોગ્ય કવચ મેળવી શકશે. અહેવાલમાં સૂત્રોએ જણાવ્યું છે કે સરકાર આ બાબતે વિચારણા કરી રહી છે કારણ કે સારવાર પર થતો જંગી ખર્ચ પરિવારોને દેવાની જાળમાં ધકેલવાનું સૌથી મોટું કારણ છે. તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને સરકાર આયુષ્માન યોજનાની કવરેજ રકમની મર્યાદા વર્તમાન 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવાના પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપવા પર પણ વિચારણા કરી રહી છે.

આટલો બોજ સરકારી તિજોરી પર વધશે

કેન્દ્ર સરકાર આ મહિને સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહી છે અને તેની તારીખ 23 જુલાઈ નક્કી કરવામાં આવી છે. આ દરખાસ્તો અથવા તેના કેટલાક ભાગો આ બજેટમાં જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. રિપોર્ટ અનુસાર, જો આ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવે છે તો નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા તૈયાર કરાયેલા અંદાજ મુજબ સરકારી તિજોરી પર દર વર્ષે 12,076 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. અન્ય એક સૂત્રએ જણાવ્યું કે 70 વર્ષથી વધુ ઉંમરના લોકો સહિત લગભગ 4-5 કરોડ વધુ લાભાર્થીઓને આ યોજના હેઠળ સામેલ કરવામાં આવશે.

લોકોને મોંઘી સારવારમાંથી રાહત મળશે

નોંધનીય છે કે આયુષ્માન ભારત-PMJAY માટે 5 લાખ રૂપિયાની મર્યાદા વર્ષ 2018માં નક્કી કરવામાં આવી હતી. હવે, મોંઘવારી અને ટ્રાન્સપ્લાન્ટ સહિતની અન્ય મોંઘી સારવારના કિસ્સામાં પરિવારોને રાહત આપવાના ઉદ્દેશ્ય સાથે, આ યોજના હેઠળ ઉપલબ્ધ કવરેજ મર્યાદાને બમણી કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 27 જૂને સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા કહ્યું હતું કે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને પણ આયુષ્માન યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને તેમને મફત સારવારની સુવિધા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 

વિડિઓઝ

Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!
Harsh Sanghavi : હારનું મંથન કરવાના બદલે કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપે છે
Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Embed widget