શોધખોળ કરો

Shani Margi 2024: શનિ માર્ગી થતાં આ 5 રાશિના જાતકની ઘટશે મુશ્કરી, મળશે રાહત, જાણો ક્યારે થશે માર્ગી?

Shani Margi 2024: ગ્રહોનું વર્કી અને માર્ગી થવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંભ રાશિમાં શનિ વક્રી છે, આનાથી કેટલીક રાશિના જાતકોની પીડામાં વધારો થશે

Shani Margi 2024: ગ્રહોનું વર્કી અને માર્ગી થવું  ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંભ રાશિમાં શનિ વક્રી છે, આનાથી કેટલીક રાશિના જાતકોની પીડામાં વધારો થશે

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
Shani Margi 2024: ગ્રહોનું વર્કી અને માર્ગી થવું  ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંભ રાશિમાં શનિ વક્રી છે, આનાથી કેટલીક રાશિના જાતકોની પીડામાં વધારો થશે. જાણો 2024માં શનિ ક્યારે માર્ગી  થશે..
Shani Margi 2024: ગ્રહોનું વર્કી અને માર્ગી થવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંભ રાશિમાં શનિ વક્રી છે, આનાથી કેટલીક રાશિના જાતકોની પીડામાં વધારો થશે. જાણો 2024માં શનિ ક્યારે માર્ગી થશે..
2/6
Shani Margi 2024: જ્યોતિષશાસ્ત્રમાં શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, શનિની બદલાતી ચાલ સામાન્ય લોકો પર ઊંડી અસર કરે છે, તેથી જ્યારે પણ શનિ ગોચર  કરે છે, માર્ગી થાય  છે, તે  સીધો જાય છે, તે સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Shani Margi 2024: જ્યોતિષશાસ્ત્રમાં શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, શનિની બદલાતી ચાલ સામાન્ય લોકો પર ઊંડી અસર કરે છે, તેથી જ્યારે પણ શનિ ગોચર કરે છે, માર્ગી થાય છે, તે સીધો જાય છે, તે સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
3/6
Shani Margi 2024: 15 નવેમ્બરે માર્ગી થશે. શનિની ચાલમાં પરિવર્તન તમામ રાશિઓ પર અસર કરશે. કેટલીક રાશિના જાતકોએ જ્યાં સુધી શનિ સીધી ચાલ ન ચાલે ત્યાં સુધી ભોગવવું પડશે. જાણી કઇ રાશિને માર્ગી થવાથી રાહત મળશે
Shani Margi 2024: 15 નવેમ્બરે માર્ગી થશે. શનિની ચાલમાં પરિવર્તન તમામ રાશિઓ પર અસર કરશે. કેટલીક રાશિના જાતકોએ જ્યાં સુધી શનિ સીધી ચાલ ન ચાલે ત્યાં સુધી ભોગવવું પડશે. જાણી કઇ રાશિને માર્ગી થવાથી રાહત મળશે
4/6
શનિ પ્રત્યક્ષ હોવાને કારણે તે રાશિઓને પણ રાહત મળશે જેના પર આ સમયે શનિની સાડાસાતી કે પનોતી ચાલી રહી છે.
શનિ પ્રત્યક્ષ હોવાને કારણે તે રાશિઓને પણ રાહત મળશે જેના પર આ સમયે શનિની સાડાસાતી કે પનોતી ચાલી રહી છે.
5/6
જે રાશિઓ પર સાડા સતી કે પનોતી  થાય છે તેમને શનિનું વક્રી પણુ  ઘણું પરેશાન કરે છે. આર્થિક, માનસિક અને શારીરિક પરેશાનીઓ વધે. શનિની ચાલ બદલવાથી આ સમસ્યાઓનો અંત આવશે. આનાથી મીન, મકર, કુંભ, કર્ક અને વૃશ્ચિક રાશિવાળા લોકોને રાહત મળશે.
જે રાશિઓ પર સાડા સતી કે પનોતી થાય છે તેમને શનિનું વક્રી પણુ ઘણું પરેશાન કરે છે. આર્થિક, માનસિક અને શારીરિક પરેશાનીઓ વધે. શનિની ચાલ બદલવાથી આ સમસ્યાઓનો અંત આવશે. આનાથી મીન, મકર, કુંભ, કર્ક અને વૃશ્ચિક રાશિવાળા લોકોને રાહત મળશે.
6/6
શનિદેવના અશુભ પ્રભાવથી બચવા માટે સરસવનું તેલ અને કાળા તલ શનિદેવને અર્પણ કરવા જોઈએ. કહેવાય છે કે, તેમાં શનિદેવના આશીર્વાદ હોય છે. પીપળના ઝાડની પૂજા કરીને તેને જળ ચઢાવવાથી પણ શનિની અવકૃપાથી  બચી શકાય છે.
શનિદેવના અશુભ પ્રભાવથી બચવા માટે સરસવનું તેલ અને કાળા તલ શનિદેવને અર્પણ કરવા જોઈએ. કહેવાય છે કે, તેમાં શનિદેવના આશીર્વાદ હોય છે. પીપળના ઝાડની પૂજા કરીને તેને જળ ચઢાવવાથી પણ શનિની અવકૃપાથી બચી શકાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલના પગલે? આ ઈશારા જણાવી રહ્યા છે કોંગ્રેસ સાંસદ છે દિલ્હી સીએમના રસ્તે
રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલના પગલે? આ ઈશારા જણાવી રહ્યા છે કોંગ્રેસ સાંસદ છે દિલ્હી સીએમના રસ્તે
Junagadh News: પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ? જાણો
Junagadh News: પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ? જાણો
આ રાજ્યમાં 50 લાખ મહિલાઓ માટે સમારા સમાચાર, સરકાર દર મહિને આપશે 1000 રૂપિયા
આ રાજ્યમાં 50 લાખ મહિલાઓ માટે સમારા સમાચાર, સરકાર દર મહિને આપશે 1000 રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ |  બેન પકડાવશે બુટલેગરોને?Hun to Bolish | હું તો બોલીશ | રોડ ગોતી લોGujarat Police | ગુજરાત પોલીસમાં હવે ASIની સીધી ભરતી નહી થાય,  ગૃહ વિભાગે જાહેર કર્યો પરિપત્રJunagadh News | ગણેશ જાડેજા કેસમાં નવો વળાંક,  રાજુ સોલંકી અને સાથીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કેસ દાખલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલના પગલે? આ ઈશારા જણાવી રહ્યા છે કોંગ્રેસ સાંસદ છે દિલ્હી સીએમના રસ્તે
રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલના પગલે? આ ઈશારા જણાવી રહ્યા છે કોંગ્રેસ સાંસદ છે દિલ્હી સીએમના રસ્તે
Junagadh News: પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ? જાણો
Junagadh News: પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ? જાણો
આ રાજ્યમાં 50 લાખ મહિલાઓ માટે સમારા સમાચાર, સરકાર દર મહિને આપશે 1000 રૂપિયા
આ રાજ્યમાં 50 લાખ મહિલાઓ માટે સમારા સમાચાર, સરકાર દર મહિને આપશે 1000 રૂપિયા
2000 Rupee Notes: 2000 રૂપિયાની 1 નોટ છાપવાનો કેટલો થયો ખર્ચ, મળી ગયો આ સવાલનો જવાબ
2000 Rupee Notes: 2000 રૂપિયાની 1 નોટ છાપવાનો કેટલો થયો ખર્ચ, મળી ગયો આ સવાલનો જવાબ
ભગવાન રામના અસ્તિત્વનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી - સ્ટાલિનના મંત્રીની જીભ લપસી
ભગવાન રામના અસ્તિત્વનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી - સ્ટાલિનના મંત્રીની જીભ લપસી
IND vs SL 2nd ODI: જો આ ભૂલ નહીં સુધારે તો શ્રીલંકા હરાવી દેશે, ટીમ ઈન્ડિયા સામે મોટો પડકાર
IND vs SL 2nd ODI: જો આ ભૂલ નહીં સુધારે તો શ્રીલંકા હરાવી દેશે, ટીમ ઈન્ડિયા સામે મોટો પડકાર
Gujarat police recruitment: ગુજરાત પોલીસમાં હવે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ભરતી નહીં થાય, ગૃહ વિભાગે જાહેર કર્યો પરિપત્ર
ગુજરાત પોલીસમાં હવે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ભરતી નહીં થાય, ગૃહ વિભાગે જાહેર કર્યો પરિપત્ર
Embed widget