શોધખોળ કરો

Shani Margi 2024: શનિ માર્ગી થતાં આ 5 રાશિના જાતકની ઘટશે મુશ્કરી, મળશે રાહત, જાણો ક્યારે થશે માર્ગી?

Shani Margi 2024: ગ્રહોનું વર્કી અને માર્ગી થવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંભ રાશિમાં શનિ વક્રી છે, આનાથી કેટલીક રાશિના જાતકોની પીડામાં વધારો થશે

Shani Margi 2024: ગ્રહોનું વર્કી અને માર્ગી થવું  ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંભ રાશિમાં શનિ વક્રી છે, આનાથી કેટલીક રાશિના જાતકોની પીડામાં વધારો થશે

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
Shani Margi 2024: ગ્રહોનું વર્કી અને માર્ગી થવું  ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંભ રાશિમાં શનિ વક્રી છે, આનાથી કેટલીક રાશિના જાતકોની પીડામાં વધારો થશે. જાણો 2024માં શનિ ક્યારે માર્ગી  થશે..
Shani Margi 2024: ગ્રહોનું વર્કી અને માર્ગી થવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંભ રાશિમાં શનિ વક્રી છે, આનાથી કેટલીક રાશિના જાતકોની પીડામાં વધારો થશે. જાણો 2024માં શનિ ક્યારે માર્ગી થશે..
2/6
Shani Margi 2024: જ્યોતિષશાસ્ત્રમાં શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, શનિની બદલાતી ચાલ સામાન્ય લોકો પર ઊંડી અસર કરે છે, તેથી જ્યારે પણ શનિ ગોચર  કરે છે, માર્ગી થાય  છે, તે  સીધો જાય છે, તે સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Shani Margi 2024: જ્યોતિષશાસ્ત્રમાં શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, શનિની બદલાતી ચાલ સામાન્ય લોકો પર ઊંડી અસર કરે છે, તેથી જ્યારે પણ શનિ ગોચર કરે છે, માર્ગી થાય છે, તે સીધો જાય છે, તે સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
3/6
Shani Margi 2024: 15 નવેમ્બરે માર્ગી થશે. શનિની ચાલમાં પરિવર્તન તમામ રાશિઓ પર અસર કરશે. કેટલીક રાશિના જાતકોએ જ્યાં સુધી શનિ સીધી ચાલ ન ચાલે ત્યાં સુધી ભોગવવું પડશે. જાણી કઇ રાશિને માર્ગી થવાથી રાહત મળશે
Shani Margi 2024: 15 નવેમ્બરે માર્ગી થશે. શનિની ચાલમાં પરિવર્તન તમામ રાશિઓ પર અસર કરશે. કેટલીક રાશિના જાતકોએ જ્યાં સુધી શનિ સીધી ચાલ ન ચાલે ત્યાં સુધી ભોગવવું પડશે. જાણી કઇ રાશિને માર્ગી થવાથી રાહત મળશે
4/6
શનિ પ્રત્યક્ષ હોવાને કારણે તે રાશિઓને પણ રાહત મળશે જેના પર આ સમયે શનિની સાડાસાતી કે પનોતી ચાલી રહી છે.
શનિ પ્રત્યક્ષ હોવાને કારણે તે રાશિઓને પણ રાહત મળશે જેના પર આ સમયે શનિની સાડાસાતી કે પનોતી ચાલી રહી છે.
5/6
જે રાશિઓ પર સાડા સતી કે પનોતી  થાય છે તેમને શનિનું વક્રી પણુ  ઘણું પરેશાન કરે છે. આર્થિક, માનસિક અને શારીરિક પરેશાનીઓ વધે. શનિની ચાલ બદલવાથી આ સમસ્યાઓનો અંત આવશે. આનાથી મીન, મકર, કુંભ, કર્ક અને વૃશ્ચિક રાશિવાળા લોકોને રાહત મળશે.
જે રાશિઓ પર સાડા સતી કે પનોતી થાય છે તેમને શનિનું વક્રી પણુ ઘણું પરેશાન કરે છે. આર્થિક, માનસિક અને શારીરિક પરેશાનીઓ વધે. શનિની ચાલ બદલવાથી આ સમસ્યાઓનો અંત આવશે. આનાથી મીન, મકર, કુંભ, કર્ક અને વૃશ્ચિક રાશિવાળા લોકોને રાહત મળશે.
6/6
શનિદેવના અશુભ પ્રભાવથી બચવા માટે સરસવનું તેલ અને કાળા તલ શનિદેવને અર્પણ કરવા જોઈએ. કહેવાય છે કે, તેમાં શનિદેવના આશીર્વાદ હોય છે. પીપળના ઝાડની પૂજા કરીને તેને જળ ચઢાવવાથી પણ શનિની અવકૃપાથી  બચી શકાય છે.
શનિદેવના અશુભ પ્રભાવથી બચવા માટે સરસવનું તેલ અને કાળા તલ શનિદેવને અર્પણ કરવા જોઈએ. કહેવાય છે કે, તેમાં શનિદેવના આશીર્વાદ હોય છે. પીપળના ઝાડની પૂજા કરીને તેને જળ ચઢાવવાથી પણ શનિની અવકૃપાથી બચી શકાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hospital Video Scandal: નરાધમોના સૌથી મોટા પાપનો એબીપી અસ્મિતા પર પર્દાફાશGujarat ST Nigam: એસટી નિગમના કર્મયોગીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણયNew FASTag Rules | આજથી FasTagના નવા નિયમ લાગું | જો આ ન કર્યું તો લાગશે દંડShare Market News: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટ ઘડામ, સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
દિલ્હીમાં 20 ફેબ્રુઆરીએ નવા CM નો શપથ ગ્રહણ, આ નેતાઓ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ 
દિલ્હીમાં 20 ફેબ્રુઆરીએ નવા CM નો શપથ ગ્રહણ, આ નેતાઓ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ 
Ration Card eKYC Update: મફત રાશન માટે જલદી કરો આ કામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ  
Ration Card eKYC Update: મફત રાશન માટે જલદી કરો આ કામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ  
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.