શોધખોળ કરો

Shani Margi 2024: શનિ માર્ગી થતાં આ 5 રાશિના જાતકની ઘટશે મુશ્કરી, મળશે રાહત, જાણો ક્યારે થશે માર્ગી?

Shani Margi 2024: ગ્રહોનું વર્કી અને માર્ગી થવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંભ રાશિમાં શનિ વક્રી છે, આનાથી કેટલીક રાશિના જાતકોની પીડામાં વધારો થશે

Shani Margi 2024: ગ્રહોનું વર્કી અને માર્ગી થવું  ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંભ રાશિમાં શનિ વક્રી છે, આનાથી કેટલીક રાશિના જાતકોની પીડામાં વધારો થશે

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
Shani Margi 2024: ગ્રહોનું વર્કી અને માર્ગી થવું  ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંભ રાશિમાં શનિ વક્રી છે, આનાથી કેટલીક રાશિના જાતકોની પીડામાં વધારો થશે. જાણો 2024માં શનિ ક્યારે માર્ગી  થશે..
Shani Margi 2024: ગ્રહોનું વર્કી અને માર્ગી થવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંભ રાશિમાં શનિ વક્રી છે, આનાથી કેટલીક રાશિના જાતકોની પીડામાં વધારો થશે. જાણો 2024માં શનિ ક્યારે માર્ગી થશે..
2/6
Shani Margi 2024: જ્યોતિષશાસ્ત્રમાં શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, શનિની બદલાતી ચાલ સામાન્ય લોકો પર ઊંડી અસર કરે છે, તેથી જ્યારે પણ શનિ ગોચર  કરે છે, માર્ગી થાય  છે, તે  સીધો જાય છે, તે સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Shani Margi 2024: જ્યોતિષશાસ્ત્રમાં શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, શનિની બદલાતી ચાલ સામાન્ય લોકો પર ઊંડી અસર કરે છે, તેથી જ્યારે પણ શનિ ગોચર કરે છે, માર્ગી થાય છે, તે સીધો જાય છે, તે સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
3/6
Shani Margi 2024: 15 નવેમ્બરે માર્ગી થશે. શનિની ચાલમાં પરિવર્તન તમામ રાશિઓ પર અસર કરશે. કેટલીક રાશિના જાતકોએ જ્યાં સુધી શનિ સીધી ચાલ ન ચાલે ત્યાં સુધી ભોગવવું પડશે. જાણી કઇ રાશિને માર્ગી થવાથી રાહત મળશે
Shani Margi 2024: 15 નવેમ્બરે માર્ગી થશે. શનિની ચાલમાં પરિવર્તન તમામ રાશિઓ પર અસર કરશે. કેટલીક રાશિના જાતકોએ જ્યાં સુધી શનિ સીધી ચાલ ન ચાલે ત્યાં સુધી ભોગવવું પડશે. જાણી કઇ રાશિને માર્ગી થવાથી રાહત મળશે
4/6
શનિ પ્રત્યક્ષ હોવાને કારણે તે રાશિઓને પણ રાહત મળશે જેના પર આ સમયે શનિની સાડાસાતી કે પનોતી ચાલી રહી છે.
શનિ પ્રત્યક્ષ હોવાને કારણે તે રાશિઓને પણ રાહત મળશે જેના પર આ સમયે શનિની સાડાસાતી કે પનોતી ચાલી રહી છે.
5/6
જે રાશિઓ પર સાડા સતી કે પનોતી  થાય છે તેમને શનિનું વક્રી પણુ  ઘણું પરેશાન કરે છે. આર્થિક, માનસિક અને શારીરિક પરેશાનીઓ વધે. શનિની ચાલ બદલવાથી આ સમસ્યાઓનો અંત આવશે. આનાથી મીન, મકર, કુંભ, કર્ક અને વૃશ્ચિક રાશિવાળા લોકોને રાહત મળશે.
જે રાશિઓ પર સાડા સતી કે પનોતી થાય છે તેમને શનિનું વક્રી પણુ ઘણું પરેશાન કરે છે. આર્થિક, માનસિક અને શારીરિક પરેશાનીઓ વધે. શનિની ચાલ બદલવાથી આ સમસ્યાઓનો અંત આવશે. આનાથી મીન, મકર, કુંભ, કર્ક અને વૃશ્ચિક રાશિવાળા લોકોને રાહત મળશે.
6/6
શનિદેવના અશુભ પ્રભાવથી બચવા માટે સરસવનું તેલ અને કાળા તલ શનિદેવને અર્પણ કરવા જોઈએ. કહેવાય છે કે, તેમાં શનિદેવના આશીર્વાદ હોય છે. પીપળના ઝાડની પૂજા કરીને તેને જળ ચઢાવવાથી પણ શનિની અવકૃપાથી  બચી શકાય છે.
શનિદેવના અશુભ પ્રભાવથી બચવા માટે સરસવનું તેલ અને કાળા તલ શનિદેવને અર્પણ કરવા જોઈએ. કહેવાય છે કે, તેમાં શનિદેવના આશીર્વાદ હોય છે. પીપળના ઝાડની પૂજા કરીને તેને જળ ચઢાવવાથી પણ શનિની અવકૃપાથી બચી શકાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Today's Horoscope  9 July 2026: કર્ક સહિત આ રાશિને મળશે સફળતા, જાણો ગુરૂવારનુ 12 રાશિનું રાશિફળ
Today's Horoscope 9 July 2026: કર્ક સહિત આ રાશિને મળશે સફળતા, જાણો ગુરૂવારનુ 12 રાશિનું રાશિફળ
Budh Gochar 2026: બુધનું મિથુન રાશિમાં ગોચર, આ 3 રાશિનો કરાવશે ભાગ્યોદય, કરિયરમાં મળશે મોટી સફળતા
Budh Gochar 2026: બુધનું મિથુન રાશિમાં ગોચર, આ 3 રાશિનો કરાવશે ભાગ્યોદય, કરિયરમાં મળશે મોટી સફળતા
હથેળીમાં આ ખાસ જગ્યાએ તલ હોવું ખૂબ જ શુભ; જીવનભર ક્યારેય નહીં થાય પૈસાની તંગી!
હથેળીમાં આ ખાસ જગ્યાએ તલ હોવું ખૂબ જ શુભ; જીવનભર ક્યારેય નહીં થાય પૈસાની તંગી!
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget