શોધખોળ કરો
Astro Tips for Rudraksh: આ લોકોએ ક્યારેય ન પહેરવો જોઇએ રૂદ્રાક્ષ થઇ જશે અનર્થ, ધારણ કરવાના નિયમો જાણી લો
હિંદુ ધર્મમાં રૂદ્રાક્ષને પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુમાંથી બનાવવામાં આવ્યો હતો. ભોલેનાથ પોતે રુદ્રાક્ષની માળા ધારણ કરે છે.
રૂદ્રાક્ષ ધારણ કરવાના નિયમો
1/7

હિંદુ ધર્મમાં રૂદ્રાક્ષને પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુમાંથી બનાવવામાં આવ્યો હતો. ભોલેનાથ પોતે રુદ્રાક્ષની માળા ધારણ કરે છે. જે લોકો રૂદ્રાક્ષ ધારણ કરે છે તેમના પર ભગવાન શિવની કૃપા રહે છે. જો કે તેને ધારણ કરવાના અનેક નિયમો છે.
2/7

ભગવાન શિવના ભક્તો રૂદ્રાક્ષ ધારણ કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં આજે અમે રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો જણાવીશું. આનાથી જાણી શકાશે કે કયા લોકોએ રુદ્રાક્ષ બિલકુલ ન પહેરવો જોઈએ.
Published at : 05 Jan 2023 07:38 AM (IST)
આગળ જુઓ





















