શોધખોળ કરો

Christmas 2022: ક્રિસમસની રાત છુપાવીને કરી લો આ એક કામ, અચૂક થશે ધન લાભ

Christmas 2022: 25 ડિસેમ્બર એટલે નાતાલ, આ દિવસે રાત્રે આ કામ કરવાથી મનના મનોરથ પૂર્ણ થવાની સાથે આકસ્મિક ધન લાભ થાય છે.નાતાલની રાત્રે કરી જુઓ ઉપાય

Christmas 2022:   25 ડિસેમ્બર એટલે નાતાલ,  આ દિવસે રાત્રે આ કામ કરવાથી મનના મનોરથ પૂર્ણ થવાની સાથે આકસ્મિક ધન લાભ થાય છે.નાતાલની રાત્રે કરી જુઓ ઉપાય

ક્રિસમસમાં ક્રિસમસ ટ્રીનું મહત્વ

1/7
Christmas 2022:   Christmas 2022:   25 ડિસેમ્બર એટલે નાતાલ,  આ દિવસે રાત્રે આ કામ કરવાથી મનના મનોરથ પૂર્ણ થવાની સાથે આકસ્મિક ધન લાભ થાય છે.નાતાલની રાત્રે કરી જુઓ ઉપાય
Christmas 2022: Christmas 2022: 25 ડિસેમ્બર એટલે નાતાલ, આ દિવસે રાત્રે આ કામ કરવાથી મનના મનોરથ પૂર્ણ થવાની સાથે આકસ્મિક ધન લાભ થાય છે.નાતાલની રાત્રે કરી જુઓ ઉપાય
2/7
શાસ્ત્રોમાં ગુપ્ત દાનને મહાન દાન માનવામાં આવ્યું છે. ક્રિસમસ દર વર્ષે ભગવાન ઇસુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે ગુપ્ત દાન કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે અને જીવન ખુશીઓથી સભપ  જાય છે.વ્યક્તિને આર્થિક લાભ થાય છે.
શાસ્ત્રોમાં ગુપ્ત દાનને મહાન દાન માનવામાં આવ્યું છે. ક્રિસમસ દર વર્ષે ભગવાન ઇસુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે ગુપ્ત દાન કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે અને જીવન ખુશીઓથી સભપ જાય છે.વ્યક્તિને આર્થિક લાભ થાય છે.
3/7
નાતાલની રાત્રે  જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોને ભેટ તરીકે મીઠાઈઓ, રમકડાં, કપડાં વહેંચો. ભગવાન ઇસુ કહેતા હતા કે નિરાધાર અને ગરીબોને મદદ કરવાથી આપણને ભગવાનની પૂજા જેવું જ ફળ મળે છે.
નાતાલની રાત્રે જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોને ભેટ તરીકે મીઠાઈઓ, રમકડાં, કપડાં વહેંચો. ભગવાન ઇસુ કહેતા હતા કે નિરાધાર અને ગરીબોને મદદ કરવાથી આપણને ભગવાનની પૂજા જેવું જ ફળ મળે છે.
4/7
વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્રિસમસ ટ્રી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તહેવાર પર ઘરમાં ક્રિસમસ ટ્રી લગાવવાથી પરિવારમાં પ્રેમ વધે છે. નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્રિસમસ ટ્રી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તહેવાર પર ઘરમાં ક્રિસમસ ટ્રી લગાવવાથી પરિવારમાં પ્રેમ વધે છે. નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
5/7
એવું માનવામાં આવે છે કે નાતાલની રાત્રે ગરીબોને ભોજન કરાવવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. કષ્ટોમાંથી રાહત મળે. માનસિક તણાવ દૂર થાય.
એવું માનવામાં આવે છે કે નાતાલની રાત્રે ગરીબોને ભોજન કરાવવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. કષ્ટોમાંથી રાહત મળે. માનસિક તણાવ દૂર થાય.
6/7
ઘરમાં લાઇટ ઓરેંજ કલરની  મીણબત્તીઓ. તે સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. આ વર્ષે નાતાલનો તહેવાર રવિવારે છે. આ રંગની મીણબત્તીઓ પ્રગટાવવાથી માન સન્માન  વધે છે.
ઘરમાં લાઇટ ઓરેંજ કલરની મીણબત્તીઓ. તે સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. આ વર્ષે નાતાલનો તહેવાર રવિવારે છે. આ રંગની મીણબત્તીઓ પ્રગટાવવાથી માન સન્માન વધે છે.
7/7
ક્રિસમસ ટ્રી પર લાલ રંગની રિબનમાં બાંધેલા ત્રણ સિક્કા લટકાવવાથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી. સમૃદ્ધિ આવે છે. પ્રગતિનો માર્ગ સરળ બને છે.
ક્રિસમસ ટ્રી પર લાલ રંગની રિબનમાં બાંધેલા ત્રણ સિક્કા લટકાવવાથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી. સમૃદ્ધિ આવે છે. પ્રગતિનો માર્ગ સરળ બને છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Embed widget