શોધખોળ કરો

Dev Uthani Ekadashi 2022: દેવઉઠી એકાદશી વ્રત દરમિયાન કરો આ કામ, લક્ષ્મી થશે પ્રસન્ન

Dev Uthani Ekadashi: આજે દેવઉઠી એકાદશી 2022 ના રોજ, ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગી જશે. આ દિવસે શાસ્ત્રોમાં કેટલાક ખાસ કામ અવશ્ય કરવાનું સૂચન છે.

Dev Uthani Ekadashi: આજે દેવઉઠી  એકાદશી 2022 ના રોજ, ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગી જશે. આ દિવસે શાસ્ત્રોમાં કેટલાક ખાસ કામ અવશ્ય કરવાનું સૂચન છે.

Dev uthani Ekadashi 2022

1/8
Dev Uthani Ekadashi: આજે દેવઉઠી  એકાદશી 2022 ના રોજ, ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગી જશે. આ દિવસે શાસ્ત્રો મુજબ કેટલાક ખાસ કામ અવશ્ય કરવા જોઈએ. આવો જાણીએ આ દિવસે શું કરવું અને શું ન કરવું.
Dev Uthani Ekadashi: આજે દેવઉઠી એકાદશી 2022 ના રોજ, ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગી જશે. આ દિવસે શાસ્ત્રો મુજબ કેટલાક ખાસ કામ અવશ્ય કરવા જોઈએ. આવો જાણીએ આ દિવસે શું કરવું અને શું ન કરવું.
2/8
આજે દેવઉઠી એકાદશી, આજે કેટલાક કામ કરવાથી મા લક્ષ્મીની કૃપા થતાં આર્થિક સંકટો દૂર થશે અને ધનઆગમનના વિકલ્પો ખૂલશે.
આજે દેવઉઠી એકાદશી, આજે કેટલાક કામ કરવાથી મા લક્ષ્મીની કૃપા થતાં આર્થિક સંકટો દૂર થશે અને ધનઆગમનના વિકલ્પો ખૂલશે.
3/8
દેવઉઠી એકાદશી 2022 પર ભગવાન વિષ્ણુને ઊંઘમાંથી જગાડવા માટે શંખનાદ અથવા ઘંટારવ અતૂક કરવો જોઇએ. જે આખું વર્ષ એકાદશી નથી કરી શકતા તેમણે આજના દિવસે વ્રત અવશ્ય રાખવું જોઇએ. કહેવાય છે. કે, તેનાથી આખા વર્ષની એકાદશીના વ્રતનું ફળ મળે છે.
દેવઉઠી એકાદશી 2022 પર ભગવાન વિષ્ણુને ઊંઘમાંથી જગાડવા માટે શંખનાદ અથવા ઘંટારવ અતૂક કરવો જોઇએ. જે આખું વર્ષ એકાદશી નથી કરી શકતા તેમણે આજના દિવસે વ્રત અવશ્ય રાખવું જોઇએ. કહેવાય છે. કે, તેનાથી આખા વર્ષની એકાદશીના વ્રતનું ફળ મળે છે.
4/8
આજના દિવસે વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે વિષ્ણુજીને પીળી પુષ્પ અને પીળી વસ્તુનો ભોગ ધરાવો.કહેવાય છે. જેનાથી મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
આજના દિવસે વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે વિષ્ણુજીને પીળી પુષ્પ અને પીળી વસ્તુનો ભોગ ધરાવો.કહેવાય છે. જેનાથી મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
5/8
પ્રબોધિની એકાદશીના દિવસે હળદર, કેળા, કેસરનું દાન કરવું શુભ મનાય છે. જેનાથી વિવાહમાં અડચણ દૂર થાય છે. સાથે જ માન સન્માનમાં પણ વૃદ્ધિ થાય છે.
પ્રબોધિની એકાદશીના દિવસે હળદર, કેળા, કેસરનું દાન કરવું શુભ મનાય છે. જેનાથી વિવાહમાં અડચણ દૂર થાય છે. સાથે જ માન સન્માનમાં પણ વૃદ્ધિ થાય છે.
6/8
કારતક માસની દેવઉઠી  એકાદશી પર ગંગામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. સાંજના સમયે હળદરની પેસ્ટ લગાવીને શાલિગ્રામ-તુલસી વિવાહ કરાવો. તુલસીને લાલ ચુન્રી  અવશ્ય અર્પણ કરો.
કારતક માસની દેવઉઠી એકાદશી પર ગંગામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. સાંજના સમયે હળદરની પેસ્ટ લગાવીને શાલિગ્રામ-તુલસી વિવાહ કરાવો. તુલસીને લાલ ચુન્રી અવશ્ય અર્પણ કરો.
7/8
તુલસી વિવાહ પછી તુલસી મંગલાષ્ટકનો પાઠ કરવો જોઈએ, તેનાથી વિવાહિત જીવનમાં સુખ આવે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમની ભાવના જાગે છે. સાંજના પૂજન પછી તુલસીને પીળુ કપડું બાંધો, એવું કહેવાય છે કે તેનાથી વેપારમાં વધારો થાય છે.
તુલસી વિવાહ પછી તુલસી મંગલાષ્ટકનો પાઠ કરવો જોઈએ, તેનાથી વિવાહિત જીવનમાં સુખ આવે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમની ભાવના જાગે છે. સાંજના પૂજન પછી તુલસીને પીળુ કપડું બાંધો, એવું કહેવાય છે કે તેનાથી વેપારમાં વધારો થાય છે.
8/8
દેવઉઠી  એકાદશી પર ભૂલથી પણ તુલસી દળ ન તોડવા. તેમજ ચોખા, લસણ, ડુંગળીનું સેવન ન કરો. કહેવાય છે કે, જેનાથી લક્ષ્મીજી નારાજ થાય છે અને ધનનો વ્યય થાય છે. સંબંધોમાં કડવાશ આવે છે.
દેવઉઠી એકાદશી પર ભૂલથી પણ તુલસી દળ ન તોડવા. તેમજ ચોખા, લસણ, ડુંગળીનું સેવન ન કરો. કહેવાય છે કે, જેનાથી લક્ષ્મીજી નારાજ થાય છે અને ધનનો વ્યય થાય છે. સંબંધોમાં કડવાશ આવે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આરોગ્યકર્મીની રાજ્યવ્યાપી આંદોલનનો આજે 9મો દિવસ,  500થી વધુ કર્મીઓને આ કારણે સરકારે કર્યો ફરજ મુક્ત
આરોગ્યકર્મીની રાજ્યવ્યાપી આંદોલનનો આજે 9મો દિવસ, 500થી વધુ કર્મીઓને આ કારણે સરકારે કર્યો ફરજ મુક્ત
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Health Workers Strike: હડતાળિયા આરોગ્યકર્મીને સરકારે કરી દીધા છૂટ્ટાMahuva Palika : મહુવા પાલિકામાં ભાજપના જ સભ્યોનો બળવો, બજેટ નામંજૂરShare Market News :  સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 150 પોઇન્ટથી વધુનો ઉછાળોAhmedabad Mumbai Train : અમદાવાદ મુબંઈ વચ્ચે ફરી રેલવે વ્યવહાર શરૂ, 5 ટ્રેનો આંશિક રદ, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આરોગ્યકર્મીની રાજ્યવ્યાપી આંદોલનનો આજે 9મો દિવસ,  500થી વધુ કર્મીઓને આ કારણે સરકારે કર્યો ફરજ મુક્ત
આરોગ્યકર્મીની રાજ્યવ્યાપી આંદોલનનો આજે 9મો દિવસ, 500થી વધુ કર્મીઓને આ કારણે સરકારે કર્યો ફરજ મુક્ત
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Delhi Budget News: યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
Delhi Budget News: યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
આટલા વર્ષોમાં યુરોપના આ આઠ દેશોમાં વધી જશે મુસ્લિમોની વસ્તી, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
આટલા વર્ષોમાં યુરોપના આ આઠ દેશોમાં વધી જશે મુસ્લિમોની વસ્તી, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ના કરવી આ ભૂલો, આંખોની રોશની થઇ શકે છે ઓછી
ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ના કરવી આ ભૂલો, આંખોની રોશની થઇ શકે છે ઓછી
Embed widget