શોધખોળ કરો

Dev Uthani Ekadashi 2022: દેવઉઠી એકાદશી વ્રત દરમિયાન કરો આ કામ, લક્ષ્મી થશે પ્રસન્ન

Dev Uthani Ekadashi: આજે દેવઉઠી એકાદશી 2022 ના રોજ, ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગી જશે. આ દિવસે શાસ્ત્રોમાં કેટલાક ખાસ કામ અવશ્ય કરવાનું સૂચન છે.

Dev Uthani Ekadashi: આજે દેવઉઠી  એકાદશી 2022 ના રોજ, ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગી જશે. આ દિવસે શાસ્ત્રોમાં કેટલાક ખાસ કામ અવશ્ય કરવાનું સૂચન છે.

Dev uthani Ekadashi 2022

1/8
Dev Uthani Ekadashi: આજે દેવઉઠી  એકાદશી 2022 ના રોજ, ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગી જશે. આ દિવસે શાસ્ત્રો મુજબ કેટલાક ખાસ કામ અવશ્ય કરવા જોઈએ. આવો જાણીએ આ દિવસે શું કરવું અને શું ન કરવું.
Dev Uthani Ekadashi: આજે દેવઉઠી એકાદશી 2022 ના રોજ, ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગી જશે. આ દિવસે શાસ્ત્રો મુજબ કેટલાક ખાસ કામ અવશ્ય કરવા જોઈએ. આવો જાણીએ આ દિવસે શું કરવું અને શું ન કરવું.
2/8
આજે દેવઉઠી એકાદશી, આજે કેટલાક કામ કરવાથી મા લક્ષ્મીની કૃપા થતાં આર્થિક સંકટો દૂર થશે અને ધનઆગમનના વિકલ્પો ખૂલશે.
આજે દેવઉઠી એકાદશી, આજે કેટલાક કામ કરવાથી મા લક્ષ્મીની કૃપા થતાં આર્થિક સંકટો દૂર થશે અને ધનઆગમનના વિકલ્પો ખૂલશે.
3/8
દેવઉઠી એકાદશી 2022 પર ભગવાન વિષ્ણુને ઊંઘમાંથી જગાડવા માટે શંખનાદ અથવા ઘંટારવ અતૂક કરવો જોઇએ. જે આખું વર્ષ એકાદશી નથી કરી શકતા તેમણે આજના દિવસે વ્રત અવશ્ય રાખવું જોઇએ. કહેવાય છે. કે, તેનાથી આખા વર્ષની એકાદશીના વ્રતનું ફળ મળે છે.
દેવઉઠી એકાદશી 2022 પર ભગવાન વિષ્ણુને ઊંઘમાંથી જગાડવા માટે શંખનાદ અથવા ઘંટારવ અતૂક કરવો જોઇએ. જે આખું વર્ષ એકાદશી નથી કરી શકતા તેમણે આજના દિવસે વ્રત અવશ્ય રાખવું જોઇએ. કહેવાય છે. કે, તેનાથી આખા વર્ષની એકાદશીના વ્રતનું ફળ મળે છે.
4/8
આજના દિવસે વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે વિષ્ણુજીને પીળી પુષ્પ અને પીળી વસ્તુનો ભોગ ધરાવો.કહેવાય છે. જેનાથી મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
આજના દિવસે વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે વિષ્ણુજીને પીળી પુષ્પ અને પીળી વસ્તુનો ભોગ ધરાવો.કહેવાય છે. જેનાથી મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
5/8
પ્રબોધિની એકાદશીના દિવસે હળદર, કેળા, કેસરનું દાન કરવું શુભ મનાય છે. જેનાથી વિવાહમાં અડચણ દૂર થાય છે. સાથે જ માન સન્માનમાં પણ વૃદ્ધિ થાય છે.
પ્રબોધિની એકાદશીના દિવસે હળદર, કેળા, કેસરનું દાન કરવું શુભ મનાય છે. જેનાથી વિવાહમાં અડચણ દૂર થાય છે. સાથે જ માન સન્માનમાં પણ વૃદ્ધિ થાય છે.
6/8
કારતક માસની દેવઉઠી  એકાદશી પર ગંગામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. સાંજના સમયે હળદરની પેસ્ટ લગાવીને શાલિગ્રામ-તુલસી વિવાહ કરાવો. તુલસીને લાલ ચુન્રી  અવશ્ય અર્પણ કરો.
કારતક માસની દેવઉઠી એકાદશી પર ગંગામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. સાંજના સમયે હળદરની પેસ્ટ લગાવીને શાલિગ્રામ-તુલસી વિવાહ કરાવો. તુલસીને લાલ ચુન્રી અવશ્ય અર્પણ કરો.
7/8
તુલસી વિવાહ પછી તુલસી મંગલાષ્ટકનો પાઠ કરવો જોઈએ, તેનાથી વિવાહિત જીવનમાં સુખ આવે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમની ભાવના જાગે છે. સાંજના પૂજન પછી તુલસીને પીળુ કપડું બાંધો, એવું કહેવાય છે કે તેનાથી વેપારમાં વધારો થાય છે.
તુલસી વિવાહ પછી તુલસી મંગલાષ્ટકનો પાઠ કરવો જોઈએ, તેનાથી વિવાહિત જીવનમાં સુખ આવે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમની ભાવના જાગે છે. સાંજના પૂજન પછી તુલસીને પીળુ કપડું બાંધો, એવું કહેવાય છે કે તેનાથી વેપારમાં વધારો થાય છે.
8/8
દેવઉઠી  એકાદશી પર ભૂલથી પણ તુલસી દળ ન તોડવા. તેમજ ચોખા, લસણ, ડુંગળીનું સેવન ન કરો. કહેવાય છે કે, જેનાથી લક્ષ્મીજી નારાજ થાય છે અને ધનનો વ્યય થાય છે. સંબંધોમાં કડવાશ આવે છે.
દેવઉઠી એકાદશી પર ભૂલથી પણ તુલસી દળ ન તોડવા. તેમજ ચોખા, લસણ, ડુંગળીનું સેવન ન કરો. કહેવાય છે કે, જેનાથી લક્ષ્મીજી નારાજ થાય છે અને ધનનો વ્યય થાય છે. સંબંધોમાં કડવાશ આવે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Budh Gochar: 48 કલાકમાં માલામાલ થશે આ 5 રાશિઓ, ગ્રહોના રાજકુમાર બુધ પલટશે કિસ્મત!
Budh Gochar: 48 કલાકમાં માલામાલ થશે આ 5 રાશિઓ, ગ્રહોના રાજકુમાર બુધ પલટશે કિસ્મત!
Shani Tips: ભૂલથી પણ શનિવારે જૂતા ખરીદતા પહેલા જાણી લો આ માન્યતા, નહીં તો વધી શકે છે મુશ્કેલીઓ
Shani Tips: ભૂલથી પણ શનિવારે જૂતા ખરીદતા પહેલા જાણી લો આ માન્યતા, નહીં તો વધી શકે છે મુશ્કેલીઓ
બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ
બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ
Aaj Nu Rashifal: કુંભ સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું ફળાદેશ
Aaj Nu Rashifal: કુંભ સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું ફળાદેશ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Embed widget