શોધખોળ કરો

Dev Uthani Ekadashi 2022: દેવઉઠી એકાદશી વ્રત દરમિયાન કરો આ કામ, લક્ષ્મી થશે પ્રસન્ન

Dev Uthani Ekadashi: આજે દેવઉઠી એકાદશી 2022 ના રોજ, ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગી જશે. આ દિવસે શાસ્ત્રોમાં કેટલાક ખાસ કામ અવશ્ય કરવાનું સૂચન છે.

Dev Uthani Ekadashi: આજે દેવઉઠી  એકાદશી 2022 ના રોજ, ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગી જશે. આ દિવસે શાસ્ત્રોમાં કેટલાક ખાસ કામ અવશ્ય કરવાનું સૂચન છે.

Dev uthani Ekadashi 2022

1/8
Dev Uthani Ekadashi: આજે દેવઉઠી  એકાદશી 2022 ના રોજ, ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગી જશે. આ દિવસે શાસ્ત્રો મુજબ કેટલાક ખાસ કામ અવશ્ય કરવા જોઈએ. આવો જાણીએ આ દિવસે શું કરવું અને શું ન કરવું.
Dev Uthani Ekadashi: આજે દેવઉઠી એકાદશી 2022 ના રોજ, ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગી જશે. આ દિવસે શાસ્ત્રો મુજબ કેટલાક ખાસ કામ અવશ્ય કરવા જોઈએ. આવો જાણીએ આ દિવસે શું કરવું અને શું ન કરવું.
2/8
આજે દેવઉઠી એકાદશી, આજે કેટલાક કામ કરવાથી મા લક્ષ્મીની કૃપા થતાં આર્થિક સંકટો દૂર થશે અને ધનઆગમનના વિકલ્પો ખૂલશે.
આજે દેવઉઠી એકાદશી, આજે કેટલાક કામ કરવાથી મા લક્ષ્મીની કૃપા થતાં આર્થિક સંકટો દૂર થશે અને ધનઆગમનના વિકલ્પો ખૂલશે.
3/8
દેવઉઠી એકાદશી 2022 પર ભગવાન વિષ્ણુને ઊંઘમાંથી જગાડવા માટે શંખનાદ અથવા ઘંટારવ અતૂક કરવો જોઇએ. જે આખું વર્ષ એકાદશી નથી કરી શકતા તેમણે આજના દિવસે વ્રત અવશ્ય રાખવું જોઇએ. કહેવાય છે. કે, તેનાથી આખા વર્ષની એકાદશીના વ્રતનું ફળ મળે છે.
દેવઉઠી એકાદશી 2022 પર ભગવાન વિષ્ણુને ઊંઘમાંથી જગાડવા માટે શંખનાદ અથવા ઘંટારવ અતૂક કરવો જોઇએ. જે આખું વર્ષ એકાદશી નથી કરી શકતા તેમણે આજના દિવસે વ્રત અવશ્ય રાખવું જોઇએ. કહેવાય છે. કે, તેનાથી આખા વર્ષની એકાદશીના વ્રતનું ફળ મળે છે.
4/8
આજના દિવસે વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે વિષ્ણુજીને પીળી પુષ્પ અને પીળી વસ્તુનો ભોગ ધરાવો.કહેવાય છે. જેનાથી મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
આજના દિવસે વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે વિષ્ણુજીને પીળી પુષ્પ અને પીળી વસ્તુનો ભોગ ધરાવો.કહેવાય છે. જેનાથી મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
5/8
પ્રબોધિની એકાદશીના દિવસે હળદર, કેળા, કેસરનું દાન કરવું શુભ મનાય છે. જેનાથી વિવાહમાં અડચણ દૂર થાય છે. સાથે જ માન સન્માનમાં પણ વૃદ્ધિ થાય છે.
પ્રબોધિની એકાદશીના દિવસે હળદર, કેળા, કેસરનું દાન કરવું શુભ મનાય છે. જેનાથી વિવાહમાં અડચણ દૂર થાય છે. સાથે જ માન સન્માનમાં પણ વૃદ્ધિ થાય છે.
6/8
કારતક માસની દેવઉઠી  એકાદશી પર ગંગામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. સાંજના સમયે હળદરની પેસ્ટ લગાવીને શાલિગ્રામ-તુલસી વિવાહ કરાવો. તુલસીને લાલ ચુન્રી  અવશ્ય અર્પણ કરો.
કારતક માસની દેવઉઠી એકાદશી પર ગંગામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. સાંજના સમયે હળદરની પેસ્ટ લગાવીને શાલિગ્રામ-તુલસી વિવાહ કરાવો. તુલસીને લાલ ચુન્રી અવશ્ય અર્પણ કરો.
7/8
તુલસી વિવાહ પછી તુલસી મંગલાષ્ટકનો પાઠ કરવો જોઈએ, તેનાથી વિવાહિત જીવનમાં સુખ આવે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમની ભાવના જાગે છે. સાંજના પૂજન પછી તુલસીને પીળુ કપડું બાંધો, એવું કહેવાય છે કે તેનાથી વેપારમાં વધારો થાય છે.
તુલસી વિવાહ પછી તુલસી મંગલાષ્ટકનો પાઠ કરવો જોઈએ, તેનાથી વિવાહિત જીવનમાં સુખ આવે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમની ભાવના જાગે છે. સાંજના પૂજન પછી તુલસીને પીળુ કપડું બાંધો, એવું કહેવાય છે કે તેનાથી વેપારમાં વધારો થાય છે.
8/8
દેવઉઠી  એકાદશી પર ભૂલથી પણ તુલસી દળ ન તોડવા. તેમજ ચોખા, લસણ, ડુંગળીનું સેવન ન કરો. કહેવાય છે કે, જેનાથી લક્ષ્મીજી નારાજ થાય છે અને ધનનો વ્યય થાય છે. સંબંધોમાં કડવાશ આવે છે.
દેવઉઠી એકાદશી પર ભૂલથી પણ તુલસી દળ ન તોડવા. તેમજ ચોખા, લસણ, ડુંગળીનું સેવન ન કરો. કહેવાય છે કે, જેનાથી લક્ષ્મીજી નારાજ થાય છે અને ધનનો વ્યય થાય છે. સંબંધોમાં કડવાશ આવે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતી વખતે આજે મંગળ સાથે બનાવશે  નવપંચમ યોગ,  આ 4 રાશિને થશે આર્થિક લાભ
ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતી વખતે આજે મંગળ સાથે બનાવશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે આર્થિક લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
Embed widget