શોધખોળ કરો
Dev Uthani Ekadashi 2022: દેવઉઠી એકાદશી વ્રત દરમિયાન કરો આ કામ, લક્ષ્મી થશે પ્રસન્ન
Dev Uthani Ekadashi: આજે દેવઉઠી એકાદશી 2022 ના રોજ, ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગી જશે. આ દિવસે શાસ્ત્રોમાં કેટલાક ખાસ કામ અવશ્ય કરવાનું સૂચન છે.
Dev uthani Ekadashi 2022
1/8

Dev Uthani Ekadashi: આજે દેવઉઠી એકાદશી 2022 ના રોજ, ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગી જશે. આ દિવસે શાસ્ત્રો મુજબ કેટલાક ખાસ કામ અવશ્ય કરવા જોઈએ. આવો જાણીએ આ દિવસે શું કરવું અને શું ન કરવું.
2/8

આજે દેવઉઠી એકાદશી, આજે કેટલાક કામ કરવાથી મા લક્ષ્મીની કૃપા થતાં આર્થિક સંકટો દૂર થશે અને ધનઆગમનના વિકલ્પો ખૂલશે.
Published at : 04 Nov 2022 08:52 AM (IST)
આગળ જુઓ





















