શોધખોળ કરો

Amarnath Yatra 2022: અમરનાથ યાત્રામાં 12 વર્ષમાં ત્રણ વખત બની વાદળ ફાટવાની ઘટના, પ્રથમ વખત જોવા મળી આવી તસવીરો

અમરનાથ યાત્રા 2022

1/5
જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો લાપતા હોવાનું કહેવાય છે.
જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો લાપતા હોવાનું કહેવાય છે.
2/5
છેલ્લા 12 વર્ષમાં અમરનાથ યાત્રા દરમિયાન ગુફાની નજીક ત્રણ વખત વાદળ ફાટવાની ઘટનાઓ બની છે, પરંતુ આટલી તબાહી ક્યારેય નથી થઈ. વાદળ ફાટવાને કારણે આટલા લોકોએ જીવ ગુમાવ્યા હોય અને હજુ પણ ઘણા લોકો ગુમ થયા હોય તેવી આ પહેલી ઘટના છે.
છેલ્લા 12 વર્ષમાં અમરનાથ યાત્રા દરમિયાન ગુફાની નજીક ત્રણ વખત વાદળ ફાટવાની ઘટનાઓ બની છે, પરંતુ આટલી તબાહી ક્યારેય નથી થઈ. વાદળ ફાટવાને કારણે આટલા લોકોએ જીવ ગુમાવ્યા હોય અને હજુ પણ ઘણા લોકો ગુમ થયા હોય તેવી આ પહેલી ઘટના છે.
3/5
વર્ષ 2010માં પણ ગુફા પાસે વાદળ ફાટ્યું હતું, પરંતુ તે પછી પણ કોઈ નુકસાન થયું ન હતું. વર્ષ 2021 માં, 28 જુલાઈના રોજ, ગુફા પાસે વાદળ ફાટવાથી ત્રણ લોકો ફસાયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા હતા. આમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ વખતે વાદળ ફાટવાથી ઘણું નુકસાન થયું છે.
વર્ષ 2010માં પણ ગુફા પાસે વાદળ ફાટ્યું હતું, પરંતુ તે પછી પણ કોઈ નુકસાન થયું ન હતું. વર્ષ 2021 માં, 28 જુલાઈના રોજ, ગુફા પાસે વાદળ ફાટવાથી ત્રણ લોકો ફસાયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા હતા. આમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ વખતે વાદળ ફાટવાથી ઘણું નુકસાન થયું છે.
4/5
અમરનાથમાં વાદળ ફાટવાથી સર્જાયેલી તબાહી બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. આ અંગે એનડીઆરએફના ડીજી અતુલ કરવલે જણાવ્યું કે 16 લોકોના મોત થયા છે અને 40 લોકો ગુમ છે. ગઈકાલે બચાવ કાર્ય સાંજે 4.30 વાગ્યા સુધી ચાલ્યું હતું, ત્યારબાદ વરસાદના કારણે બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી અને સવારે 6 વાગ્યાથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
અમરનાથમાં વાદળ ફાટવાથી સર્જાયેલી તબાહી બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. આ અંગે એનડીઆરએફના ડીજી અતુલ કરવલે જણાવ્યું કે 16 લોકોના મોત થયા છે અને 40 લોકો ગુમ છે. ગઈકાલે બચાવ કાર્ય સાંજે 4.30 વાગ્યા સુધી ચાલ્યું હતું, ત્યારબાદ વરસાદના કારણે બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી અને સવારે 6 વાગ્યાથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
5/5
તમામ તસવીર સૌજન્યઃ PTI
તમામ તસવીર સૌજન્યઃ PTI

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
Uttarakhand: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, VIDEO
Uttarakhand: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, VIDEO
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bank of Baroda માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹84,349 ફિક્સ વ્યાજ,ચેક કરો ડિટેલ્સ 
Bank of Baroda માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹84,349 ફિક્સ વ્યાજ,ચેક કરો ડિટેલ્સ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતને કોનો કોનો ટેકો ?
Hun To Bolish : હું તો બોલીશ : હુડામાં સરકાર લેશે યુ-ટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : નશાનું નવું રૂપ !
Gujarat Farmers: મગફળીની ખરીદી- સહાય મુદ્દે સરકારની મોટી જાહેરાત
Gujarat Farmers Debt Relief Demand: ખેડૂતોનું દેવું માફ કરો, ભાજપમાં જ ઉઠી માંગ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
Uttarakhand: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, VIDEO
Uttarakhand: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, VIDEO
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bank of Baroda માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹84,349 ફિક્સ વ્યાજ,ચેક કરો ડિટેલ્સ 
Bank of Baroda માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹84,349 ફિક્સ વ્યાજ,ચેક કરો ડિટેલ્સ 
વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથે PM મોદીએ કરી મુલાકાત, હરમનપ્રીત કૌરે આપી ખાસ ગિફ્ટ, જુઓ તસવીરો 
વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથે PM મોદીએ કરી મુલાકાત, હરમનપ્રીત કૌરે આપી ખાસ ગિફ્ટ, જુઓ તસવીરો 
IND vs AUS Live Streaming: ફ્રીમાં કઈ રીતે જોઈ શકશો ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 મેચ, જાણો ડિટેલ્સ 
IND vs AUS Live Streaming: ફ્રીમાં કઈ રીતે જોઈ શકશો ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 મેચ, જાણો ડિટેલ્સ 
Vastu Tips: ખોટી દિશામાં છે માસ્ટર બેડરૂમ ? સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પર પડી શકે છે નકારાત્મક અસર!
Vastu Tips: ખોટી દિશામાં છે માસ્ટર બેડરૂમ ? સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પર પડી શકે છે નકારાત્મક અસર!
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત, ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી  
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત, ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી  
Embed widget