શોધખોળ કરો

Diwali 2024: હવે દિવાળીની તૈયારીઓ શરૂ, ઘરની સફાઇ કરતા સમયે બહાર ફેંકી દો આ ચીજવસ્તુઓ

Diwali 2024: દશેરા પૂરા થતાંની સાથે જ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો તમે ઈચ્છો છો કે દિવાળી દરમિયાન તમારા ઘરમાં સુખ, ધન અને સમૃદ્ધિ આવે તો દિવાળીની સફાઈ દરમિયાન આ વસ્તુઓને ઘરમાંથી બહાર ફેંકી દો

Diwali 2024: દશેરા પૂરા થતાંની સાથે જ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો તમે ઈચ્છો છો કે દિવાળી દરમિયાન તમારા ઘરમાં સુખ, ધન અને સમૃદ્ધિ આવે તો દિવાળીની સફાઈ દરમિયાન આ વસ્તુઓને ઘરમાંથી બહાર ફેંકી દો

પ્રતિકાત્મક તસવીર

1/7
Diwali 2024: દશેરા પૂરા થતાંની સાથે જ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો તમે ઈચ્છો છો કે દિવાળી દરમિયાન તમારા ઘરમાં સુખ, ધન અને સમૃદ્ધિ આવે તો દિવાળીની સફાઈ દરમિયાન આ વસ્તુઓને ઘરમાંથી બહાર ફેંકી દો.દિવાળીનો તહેવાર કારતક અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળી એ હિંદુ ધર્મનો ખૂબ જ ખાસ તહેવાર છે, તેથી તેની તૈયારીઓ અગાઉથી જ શરૂ થઈ જાય છે. ખાસ કરીને લોકો અગાઉથી ઘરની સફાઈ શરૂ કરી દે છે.
Diwali 2024: દશેરા પૂરા થતાંની સાથે જ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો તમે ઈચ્છો છો કે દિવાળી દરમિયાન તમારા ઘરમાં સુખ, ધન અને સમૃદ્ધિ આવે તો દિવાળીની સફાઈ દરમિયાન આ વસ્તુઓને ઘરમાંથી બહાર ફેંકી દો.દિવાળીનો તહેવાર કારતક અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળી એ હિંદુ ધર્મનો ખૂબ જ ખાસ તહેવાર છે, તેથી તેની તૈયારીઓ અગાઉથી જ શરૂ થઈ જાય છે. ખાસ કરીને લોકો અગાઉથી ઘરની સફાઈ શરૂ કરી દે છે.
2/7
દિવાળી દરમિયાન ઘરની સફાઈ કરવી પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ તહેવાર દેવી લક્ષ્મીની પૂજા સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે જ્યાં સકારાત્મકતા હોય છે અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં જ દેવી લક્ષ્મીનું આગમન થાય છે.
દિવાળી દરમિયાન ઘરની સફાઈ કરવી પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ તહેવાર દેવી લક્ષ્મીની પૂજા સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે જ્યાં સકારાત્મકતા હોય છે અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં જ દેવી લક્ષ્મીનું આગમન થાય છે.
3/7
આ કારણોસર લોકો દિવાળી પહેલા ઘરના દરેક ખૂણાને સાફ કરે છે. પરંતુ સ્વચ્છતાની સાથે દિવાળી પહેલા તમારા ઘરમાંથી કેટલીક વસ્તુઓ બહાર ફેંકી દો કારણ કે આ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા વધારે છે.
આ કારણોસર લોકો દિવાળી પહેલા ઘરના દરેક ખૂણાને સાફ કરે છે. પરંતુ સ્વચ્છતાની સાથે દિવાળી પહેલા તમારા ઘરમાંથી કેટલીક વસ્તુઓ બહાર ફેંકી દો કારણ કે આ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા વધારે છે.
4/7
તૂટેલા કાચઃ જો ઘરમાં કાચની કોઈપણ ચીજવસ્તુઓ જેવી કે અરીસા, ફોટો ફ્રેમ, વાસણો વગેરેમાં તિરાડ પડી જાય અથવા તો તેને સંગ્રહિત કરવાની ભૂલ કરશો નહીં. દિવાળી પહેલા તેને ઘરની બહાર ફેંકી દો. તૂટેલા કાચ ખૂબ જ ઝડપથી નકારાત્મક ઉર્જા ફેલાવે છે.
તૂટેલા કાચઃ જો ઘરમાં કાચની કોઈપણ ચીજવસ્તુઓ જેવી કે અરીસા, ફોટો ફ્રેમ, વાસણો વગેરેમાં તિરાડ પડી જાય અથવા તો તેને સંગ્રહિત કરવાની ભૂલ કરશો નહીં. દિવાળી પહેલા તેને ઘરની બહાર ફેંકી દો. તૂટેલા કાચ ખૂબ જ ઝડપથી નકારાત્મક ઉર્જા ફેલાવે છે.
5/7
ઘડિયાળઃ ઘરમાં જૂની, તૂટેલી કે ક્ષતિગ્રસ્ત ઘડિયાળ રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આના કારણે નકારાત્મક ઉર્જાનું સંક્રમણ ઝડપથી વધે છે. તેથી આવી વસ્તુઓને રિપેર કરાવો  અથવા તેને બહાર ફેંકી દો.
ઘડિયાળઃ ઘરમાં જૂની, તૂટેલી કે ક્ષતિગ્રસ્ત ઘડિયાળ રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આના કારણે નકારાત્મક ઉર્જાનું સંક્રમણ ઝડપથી વધે છે. તેથી આવી વસ્તુઓને રિપેર કરાવો અથવા તેને બહાર ફેંકી દો.
6/7
ઘણા ઘરોમાં નકામા, ફાટેલા કે જૂના ચંપલ અને શૂઝ હોય છે, જેનો ઉપયોગ પણ થતો નથી. આવા શૂઝ અને ચંપલને ઘરમાં રાખવાથી ગરીબી આવી શકે છે. તેથી દિવાળીની સફાઈ દરમિયાન તેને બહાર ફેંકી દો.
ઘણા ઘરોમાં નકામા, ફાટેલા કે જૂના ચંપલ અને શૂઝ હોય છે, જેનો ઉપયોગ પણ થતો નથી. આવા શૂઝ અને ચંપલને ઘરમાં રાખવાથી ગરીબી આવી શકે છે. તેથી દિવાળીની સફાઈ દરમિયાન તેને બહાર ફેંકી દો.
7/7
ઘરમાં જૂના કપડાના ઢગલા, અખબારો, નકામા કાગળ, તૂટેલી વસ્તુઓ, જૂની બોટલો વગેરે વસ્તુઓ ન રાખો. તેમને બિનજરૂરી રીતે ઘરમાં રાખવાથી ઘર કચરામાં ફેરવાઈ જાય છે અને દેવી લક્ષ્મી ક્યારેય આવા ઘરોમાં વાસ કરતી નથી. તેથી આ ભંગારની વસ્તુઓને પણ ફેંકી દો.
ઘરમાં જૂના કપડાના ઢગલા, અખબારો, નકામા કાગળ, તૂટેલી વસ્તુઓ, જૂની બોટલો વગેરે વસ્તુઓ ન રાખો. તેમને બિનજરૂરી રીતે ઘરમાં રાખવાથી ઘર કચરામાં ફેરવાઈ જાય છે અને દેવી લક્ષ્મી ક્યારેય આવા ઘરોમાં વાસ કરતી નથી. તેથી આ ભંગારની વસ્તુઓને પણ ફેંકી દો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ચાલશે પાણીનું ગ્રહણ
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલોની બબાલોમાં સાચું કોણ?
Hun To Bolish : હું તો બોલીશ :  મોતના હાઈવે
Ahmedabad water logging: અમદાવાદના ધોળકા-બાવળા રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ
Dhoraji News : ધોરાજીના પાટણવાવમાં ઝેરી જંતુના આતંકથી આરોગ્ય વિભાગની ટીમ થઈ દોડતી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
Gujarat Rain Alert:  ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
Embed widget