શોધખોળ કરો

Diwali 2024: હવે દિવાળીની તૈયારીઓ શરૂ, ઘરની સફાઇ કરતા સમયે બહાર ફેંકી દો આ ચીજવસ્તુઓ

Diwali 2024: દશેરા પૂરા થતાંની સાથે જ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો તમે ઈચ્છો છો કે દિવાળી દરમિયાન તમારા ઘરમાં સુખ, ધન અને સમૃદ્ધિ આવે તો દિવાળીની સફાઈ દરમિયાન આ વસ્તુઓને ઘરમાંથી બહાર ફેંકી દો

Diwali 2024: દશેરા પૂરા થતાંની સાથે જ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો તમે ઈચ્છો છો કે દિવાળી દરમિયાન તમારા ઘરમાં સુખ, ધન અને સમૃદ્ધિ આવે તો દિવાળીની સફાઈ દરમિયાન આ વસ્તુઓને ઘરમાંથી બહાર ફેંકી દો

પ્રતિકાત્મક તસવીર

1/7
Diwali 2024: દશેરા પૂરા થતાંની સાથે જ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો તમે ઈચ્છો છો કે દિવાળી દરમિયાન તમારા ઘરમાં સુખ, ધન અને સમૃદ્ધિ આવે તો દિવાળીની સફાઈ દરમિયાન આ વસ્તુઓને ઘરમાંથી બહાર ફેંકી દો.દિવાળીનો તહેવાર કારતક અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળી એ હિંદુ ધર્મનો ખૂબ જ ખાસ તહેવાર છે, તેથી તેની તૈયારીઓ અગાઉથી જ શરૂ થઈ જાય છે. ખાસ કરીને લોકો અગાઉથી ઘરની સફાઈ શરૂ કરી દે છે.
Diwali 2024: દશેરા પૂરા થતાંની સાથે જ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો તમે ઈચ્છો છો કે દિવાળી દરમિયાન તમારા ઘરમાં સુખ, ધન અને સમૃદ્ધિ આવે તો દિવાળીની સફાઈ દરમિયાન આ વસ્તુઓને ઘરમાંથી બહાર ફેંકી દો.દિવાળીનો તહેવાર કારતક અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળી એ હિંદુ ધર્મનો ખૂબ જ ખાસ તહેવાર છે, તેથી તેની તૈયારીઓ અગાઉથી જ શરૂ થઈ જાય છે. ખાસ કરીને લોકો અગાઉથી ઘરની સફાઈ શરૂ કરી દે છે.
2/7
દિવાળી દરમિયાન ઘરની સફાઈ કરવી પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ તહેવાર દેવી લક્ષ્મીની પૂજા સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે જ્યાં સકારાત્મકતા હોય છે અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં જ દેવી લક્ષ્મીનું આગમન થાય છે.
દિવાળી દરમિયાન ઘરની સફાઈ કરવી પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ તહેવાર દેવી લક્ષ્મીની પૂજા સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે જ્યાં સકારાત્મકતા હોય છે અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં જ દેવી લક્ષ્મીનું આગમન થાય છે.
3/7
આ કારણોસર લોકો દિવાળી પહેલા ઘરના દરેક ખૂણાને સાફ કરે છે. પરંતુ સ્વચ્છતાની સાથે દિવાળી પહેલા તમારા ઘરમાંથી કેટલીક વસ્તુઓ બહાર ફેંકી દો કારણ કે આ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા વધારે છે.
આ કારણોસર લોકો દિવાળી પહેલા ઘરના દરેક ખૂણાને સાફ કરે છે. પરંતુ સ્વચ્છતાની સાથે દિવાળી પહેલા તમારા ઘરમાંથી કેટલીક વસ્તુઓ બહાર ફેંકી દો કારણ કે આ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા વધારે છે.
4/7
તૂટેલા કાચઃ જો ઘરમાં કાચની કોઈપણ ચીજવસ્તુઓ જેવી કે અરીસા, ફોટો ફ્રેમ, વાસણો વગેરેમાં તિરાડ પડી જાય અથવા તો તેને સંગ્રહિત કરવાની ભૂલ કરશો નહીં. દિવાળી પહેલા તેને ઘરની બહાર ફેંકી દો. તૂટેલા કાચ ખૂબ જ ઝડપથી નકારાત્મક ઉર્જા ફેલાવે છે.
તૂટેલા કાચઃ જો ઘરમાં કાચની કોઈપણ ચીજવસ્તુઓ જેવી કે અરીસા, ફોટો ફ્રેમ, વાસણો વગેરેમાં તિરાડ પડી જાય અથવા તો તેને સંગ્રહિત કરવાની ભૂલ કરશો નહીં. દિવાળી પહેલા તેને ઘરની બહાર ફેંકી દો. તૂટેલા કાચ ખૂબ જ ઝડપથી નકારાત્મક ઉર્જા ફેલાવે છે.
5/7
ઘડિયાળઃ ઘરમાં જૂની, તૂટેલી કે ક્ષતિગ્રસ્ત ઘડિયાળ રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આના કારણે નકારાત્મક ઉર્જાનું સંક્રમણ ઝડપથી વધે છે. તેથી આવી વસ્તુઓને રિપેર કરાવો  અથવા તેને બહાર ફેંકી દો.
ઘડિયાળઃ ઘરમાં જૂની, તૂટેલી કે ક્ષતિગ્રસ્ત ઘડિયાળ રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આના કારણે નકારાત્મક ઉર્જાનું સંક્રમણ ઝડપથી વધે છે. તેથી આવી વસ્તુઓને રિપેર કરાવો અથવા તેને બહાર ફેંકી દો.
6/7
ઘણા ઘરોમાં નકામા, ફાટેલા કે જૂના ચંપલ અને શૂઝ હોય છે, જેનો ઉપયોગ પણ થતો નથી. આવા શૂઝ અને ચંપલને ઘરમાં રાખવાથી ગરીબી આવી શકે છે. તેથી દિવાળીની સફાઈ દરમિયાન તેને બહાર ફેંકી દો.
ઘણા ઘરોમાં નકામા, ફાટેલા કે જૂના ચંપલ અને શૂઝ હોય છે, જેનો ઉપયોગ પણ થતો નથી. આવા શૂઝ અને ચંપલને ઘરમાં રાખવાથી ગરીબી આવી શકે છે. તેથી દિવાળીની સફાઈ દરમિયાન તેને બહાર ફેંકી દો.
7/7
ઘરમાં જૂના કપડાના ઢગલા, અખબારો, નકામા કાગળ, તૂટેલી વસ્તુઓ, જૂની બોટલો વગેરે વસ્તુઓ ન રાખો. તેમને બિનજરૂરી રીતે ઘરમાં રાખવાથી ઘર કચરામાં ફેરવાઈ જાય છે અને દેવી લક્ષ્મી ક્યારેય આવા ઘરોમાં વાસ કરતી નથી. તેથી આ ભંગારની વસ્તુઓને પણ ફેંકી દો.
ઘરમાં જૂના કપડાના ઢગલા, અખબારો, નકામા કાગળ, તૂટેલી વસ્તુઓ, જૂની બોટલો વગેરે વસ્તુઓ ન રાખો. તેમને બિનજરૂરી રીતે ઘરમાં રાખવાથી ઘર કચરામાં ફેરવાઈ જાય છે અને દેવી લક્ષ્મી ક્યારેય આવા ઘરોમાં વાસ કરતી નથી. તેથી આ ભંગારની વસ્તુઓને પણ ફેંકી દો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

bypoll: કોંગ્રેસે પેટાચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની કરી જાહેરાત, વાયનાડથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી
bypoll: કોંગ્રેસે પેટાચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની કરી જાહેરાત, વાયનાડથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી
Gandhinagar: ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 27 ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા
Gandhinagar: ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 27 ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા
ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન, 23મીએ મતગણતરી
ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન, 23મીએ મતગણતરી
Medicine Price Hike: જરૂરી દવાઓ થઇ મોંઘી, 50 ટકા સુધી કિંમતમાં થઇ શકે છે વધારો, કેટલી થશે અસર?
Medicine Price Hike: જરૂરી દવાઓ થઇ મોંઘી, 50 ટકા સુધી કિંમતમાં થઇ શકે છે વધારો, કેટલી થશે અસર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હજુ ક્યાં સુધી ભરીશું ટોલ?Hun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાનું ભૂતKutch Heavy Rains | કચ્છમાં વરસી આકાશી આફત!, પાણીના ધસમસતા પ્રવાહમાં ફ્રિજ તણાયુંGujarat Nagar Palika Election 2024 | નગરપાલિકાઓની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
bypoll: કોંગ્રેસે પેટાચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની કરી જાહેરાત, વાયનાડથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી
bypoll: કોંગ્રેસે પેટાચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની કરી જાહેરાત, વાયનાડથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી
Gandhinagar: ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 27 ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા
Gandhinagar: ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 27 ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા
ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન, 23મીએ મતગણતરી
ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન, 23મીએ મતગણતરી
Medicine Price Hike: જરૂરી દવાઓ થઇ મોંઘી, 50 ટકા સુધી કિંમતમાં થઇ શકે છે વધારો, કેટલી થશે અસર?
Medicine Price Hike: જરૂરી દવાઓ થઇ મોંઘી, 50 ટકા સુધી કિંમતમાં થઇ શકે છે વધારો, કેટલી થશે અસર?
SCO Summit 2024: SCO સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મળ્યા વિદેશમંત્રી એસ જયશંકર
SCO Summit 2024: SCO સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મળ્યા વિદેશમંત્રી એસ જયશંકર
India Canada Relations: ભારત સાથે વિવાદ કેનેડાને કેટલો પડી શકે છે ભારે? જાણો શું થઇ શકે છે અસર?
India Canada Relations: ભારત સાથે વિવાદ કેનેડાને કેટલો પડી શકે છે ભારે? જાણો શું થઇ શકે છે અસર?
IND vs NZ 1st Test: બેંગલુરુમાં વરસાદ બગાડી શકે છે ખેલ? ટીમ ઇન્ડિયાએ રદ્દ કરવું પડ્યું પ્રેક્ટિસ સેશન
IND vs NZ 1st Test: બેંગલુરુમાં વરસાદ બગાડી શકે છે ખેલ? ટીમ ઇન્ડિયાએ રદ્દ કરવું પડ્યું પ્રેક્ટિસ સેશન
Kutch:  કચ્છના રાપરમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન પણ તણાયો
Kutch: કચ્છના રાપરમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન પણ તણાયો
Embed widget