શોધખોળ કરો

ધંધા રોજગારમાં સફળતા માટે મંગળવારના દિવસે કરો આ પ્રયોગ, થશે આર્થિક લાભ

ધંધા રોજગારમાં સફળતા માટે મંગળવારના દિવસે કરો આ પ્રયોગ, થશે આર્થિક લાભ

ધંધા રોજગારમાં સફળતા  માટે મંગળવારના દિવસે કરો  આ પ્રયોગ, થશે આર્થિક લાભ

પ્રતિકાત્મક તસવીર

1/6
હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આ દિવસે કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આ દિવસે કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
2/6
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાની સાથે લીંબુનો ખાસ ઉપાય પણ અપનાવવો જોઈએ. જો કોઈ વ્યક્તિ નોકરીના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરી રહી હોય તો મંગળવારે એક લીંબુ અને ચાર લવિંગ લો. આ પછી, હનુમાનજીના મંદિરમાં જાઓ અને ત્યાં તેમની સામે બેસો, એક લીંબુ પર ચાર લવિંગ મૂકો અને હનુમાનજીને અર્પણ કરો. પછી ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. જેનાથી રોજગારીની શક્યતાઓ ઉભી થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાની સાથે લીંબુનો ખાસ ઉપાય પણ અપનાવવો જોઈએ. જો કોઈ વ્યક્તિ નોકરીના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરી રહી હોય તો મંગળવારે એક લીંબુ અને ચાર લવિંગ લો. આ પછી, હનુમાનજીના મંદિરમાં જાઓ અને ત્યાં તેમની સામે બેસો, એક લીંબુ પર ચાર લવિંગ મૂકો અને હનુમાનજીને અર્પણ કરો. પછી ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. જેનાથી રોજગારીની શક્યતાઓ ઉભી થાય છે.
3/6
ધંધામાં નુકસાન થઈ રહ્યું હોય તો લીંબુ અને લીલા મરચા લઈને મંગળવારે તમારા ધંધા કે દુકાનના મુખ્ય દ્વાર પર લટકાવી દો. દર મંગળવારે આ ઉપાય કરો. આમ કરવાથી વ્યાપારમાંથી ખરાબ નજર દૂર થાય છે.
ધંધામાં નુકસાન થઈ રહ્યું હોય તો લીંબુ અને લીલા મરચા લઈને મંગળવારે તમારા ધંધા કે દુકાનના મુખ્ય દ્વાર પર લટકાવી દો. દર મંગળવારે આ ઉપાય કરો. આમ કરવાથી વ્યાપારમાંથી ખરાબ નજર દૂર થાય છે.
4/6
વ્યક્તિના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા સંબંધોમાં વારંવાર તિરાડ પડી રહી હોય તો મંગળવારે એક લીંબુ લઈને તે વ્યક્તિના માથા પર 7 વાર ફેરવો. પછી તે લીંબુના બે ટુકડા કરો, કોઈપણ ચાર રસ્તા પર જાઓ અને તેને ચારેય દિશામાં ફેંકી દો. ધ્યાન રાખો કે આ કરતી વખતે પાછળ વળીને ન જોવું જોઈએ. સીધા ઘર તરફ ચાલવું જોઈએ.
વ્યક્તિના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા સંબંધોમાં વારંવાર તિરાડ પડી રહી હોય તો મંગળવારે એક લીંબુ લઈને તે વ્યક્તિના માથા પર 7 વાર ફેરવો. પછી તે લીંબુના બે ટુકડા કરો, કોઈપણ ચાર રસ્તા પર જાઓ અને તેને ચારેય દિશામાં ફેંકી દો. ધ્યાન રાખો કે આ કરતી વખતે પાછળ વળીને ન જોવું જોઈએ. સીધા ઘર તરફ ચાલવું જોઈએ.
5/6
મંગળવારનો દિવસ સનાતન ધર્મમાં હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે હનુમાનજીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં, હનુમાનજીને સંકટમોચક  તરીકે વર્ણવવામાં આવ્યા છે અને જે વ્યક્તિ પર તેઓ આશીર્વાદ વરસાવે છે તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.
મંગળવારનો દિવસ સનાતન ધર્મમાં હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે હનુમાનજીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં, હનુમાનજીને સંકટમોચક  તરીકે વર્ણવવામાં આવ્યા છે અને જે વ્યક્તિ પર તેઓ આશીર્વાદ વરસાવે છે તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.
6/6
મંગળવારના દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાય તમને ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.  લાંબા સમયે તમને આર્થિક લાભ પણ મળે છે.
મંગળવારના દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાય તમને ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. લાંબા સમયે તમને આર્થિક લાભ પણ મળે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
ABP Premium

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget