શોધખોળ કરો

Diwali 2024: ભૂલથી પણ દિવાળીમાં આ વસ્તુઓનું ના કરશો દાન, નહી તો લક્ષ્મીજી થઇ જશે નારાજ

Diwali 2024: ઘણા લોકો તેમના સારા સ્વભાવને કારણે દરેકને મદદ કરવા તૈયાર હોય છે. જો કે, વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, તમારી આ સારી આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

Diwali 2024: ઘણા લોકો તેમના સારા સ્વભાવને કારણે દરેકને મદદ કરવા તૈયાર હોય છે. જો કે, વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, તમારી આ સારી આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Diwali 2024: ઘણા લોકો તેમના સારા સ્વભાવને કારણે દરેકને મદદ કરવા તૈયાર હોય છે. જો કે, વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, તમારી આ સારી આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી નવરાત્રિ અને દિવાળી દરમિયાન ઘરમાં રાખેલી આવી ઘણી વસ્તુઓને દાન કરવાથી તમે ગરીબ બની શકો છો.
Diwali 2024: ઘણા લોકો તેમના સારા સ્વભાવને કારણે દરેકને મદદ કરવા તૈયાર હોય છે. જો કે, વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, તમારી આ સારી આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી નવરાત્રિ અને દિવાળી દરમિયાન ઘરમાં રાખેલી આવી ઘણી વસ્તુઓને દાન કરવાથી તમે ગરીબ બની શકો છો.
2/6
હિંદુ ધર્મમાં ઘરેણાંને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી જ્યારે કોઈ પણ આભૂષણ ખરીદવામાં આવે છે, ત્યારે સૌ પ્રથમ આભૂષણને દેવી લક્ષ્મીની સામે રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે તમારા ઘરેણાં ક્યારેય કોઈને દાનમાં ન આપવું જોઈએ. ખાસ કરીને મંગળસૂત્ર કોઈને ન આપવું.
હિંદુ ધર્મમાં ઘરેણાંને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી જ્યારે કોઈ પણ આભૂષણ ખરીદવામાં આવે છે, ત્યારે સૌ પ્રથમ આભૂષણને દેવી લક્ષ્મીની સામે રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે તમારા ઘરેણાં ક્યારેય કોઈને દાનમાં ન આપવું જોઈએ. ખાસ કરીને મંગળસૂત્ર કોઈને ન આપવું.
3/6
ધનમાં માતા લક્ષ્મીનો વાસ છે. જે ઘરમાં દરેક રૂપિયાની બચત હોય ત્યાં ક્યારેય પૈસા ખોટ રહેતી નથી. તેથી કોઈને ઉધાર ન આપો. લોન આપવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.
ધનમાં માતા લક્ષ્મીનો વાસ છે. જે ઘરમાં દરેક રૂપિયાની બચત હોય ત્યાં ક્યારેય પૈસા ખોટ રહેતી નથી. તેથી કોઈને ઉધાર ન આપો. લોન આપવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.
4/6
ઘરની સફાઈ માટે ઉપયોગમાં લેવાતી સાવરણીમાં પણ દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવરણી નકારાત્મક શક્તિઓને ઘરની બહાર રાખે છે.
ઘરની સફાઈ માટે ઉપયોગમાં લેવાતી સાવરણીમાં પણ દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવરણી નકારાત્મક શક્તિઓને ઘરની બહાર રાખે છે.
5/6
તેથી કોઈએ પોતાના ઘરમાં વપરાતી સાવરણી પણ કોઈને ન આપવી જોઈએ.રસોડામાં વપરાતી વેલણ, તવો બીજા કોઈને ન આપવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓ આપવાની મનાઈ છે.
તેથી કોઈએ પોતાના ઘરમાં વપરાતી સાવરણી પણ કોઈને ન આપવી જોઈએ.રસોડામાં વપરાતી વેલણ, તવો બીજા કોઈને ન આપવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓ આપવાની મનાઈ છે.
6/6
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ કોઈને દૂધ ન આપવું જોઈએ. કારણ કે દૂધને ચંદ્ર ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્યાસ્ત પછી કોઈને દૂધ આપવાથી ઘરમાં આર્થિક સમસ્યા થઈ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ કોઈને દૂધ ન આપવું જોઈએ. કારણ કે દૂધને ચંદ્ર ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્યાસ્ત પછી કોઈને દૂધ આપવાથી ઘરમાં આર્થિક સમસ્યા થઈ શકે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
Embed widget