શોધખોળ કરો

Diwali 2024: ભૂલથી પણ દિવાળીમાં આ વસ્તુઓનું ના કરશો દાન, નહી તો લક્ષ્મીજી થઇ જશે નારાજ

Diwali 2024: ઘણા લોકો તેમના સારા સ્વભાવને કારણે દરેકને મદદ કરવા તૈયાર હોય છે. જો કે, વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, તમારી આ સારી આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

Diwali 2024: ઘણા લોકો તેમના સારા સ્વભાવને કારણે દરેકને મદદ કરવા તૈયાર હોય છે. જો કે, વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, તમારી આ સારી આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Diwali 2024: ઘણા લોકો તેમના સારા સ્વભાવને કારણે દરેકને મદદ કરવા તૈયાર હોય છે. જો કે, વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, તમારી આ સારી આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી નવરાત્રિ અને દિવાળી દરમિયાન ઘરમાં રાખેલી આવી ઘણી વસ્તુઓને દાન કરવાથી તમે ગરીબ બની શકો છો.
Diwali 2024: ઘણા લોકો તેમના સારા સ્વભાવને કારણે દરેકને મદદ કરવા તૈયાર હોય છે. જો કે, વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, તમારી આ સારી આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી નવરાત્રિ અને દિવાળી દરમિયાન ઘરમાં રાખેલી આવી ઘણી વસ્તુઓને દાન કરવાથી તમે ગરીબ બની શકો છો.
2/6
હિંદુ ધર્મમાં ઘરેણાંને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી જ્યારે કોઈ પણ આભૂષણ ખરીદવામાં આવે છે, ત્યારે સૌ પ્રથમ આભૂષણને દેવી લક્ષ્મીની સામે રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે તમારા ઘરેણાં ક્યારેય કોઈને દાનમાં ન આપવું જોઈએ. ખાસ કરીને મંગળસૂત્ર કોઈને ન આપવું.
હિંદુ ધર્મમાં ઘરેણાંને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી જ્યારે કોઈ પણ આભૂષણ ખરીદવામાં આવે છે, ત્યારે સૌ પ્રથમ આભૂષણને દેવી લક્ષ્મીની સામે રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે તમારા ઘરેણાં ક્યારેય કોઈને દાનમાં ન આપવું જોઈએ. ખાસ કરીને મંગળસૂત્ર કોઈને ન આપવું.
3/6
ધનમાં માતા લક્ષ્મીનો વાસ છે. જે ઘરમાં દરેક રૂપિયાની બચત હોય ત્યાં ક્યારેય પૈસા ખોટ રહેતી નથી. તેથી કોઈને ઉધાર ન આપો. લોન આપવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.
ધનમાં માતા લક્ષ્મીનો વાસ છે. જે ઘરમાં દરેક રૂપિયાની બચત હોય ત્યાં ક્યારેય પૈસા ખોટ રહેતી નથી. તેથી કોઈને ઉધાર ન આપો. લોન આપવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.
4/6
ઘરની સફાઈ માટે ઉપયોગમાં લેવાતી સાવરણીમાં પણ દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવરણી નકારાત્મક શક્તિઓને ઘરની બહાર રાખે છે.
ઘરની સફાઈ માટે ઉપયોગમાં લેવાતી સાવરણીમાં પણ દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવરણી નકારાત્મક શક્તિઓને ઘરની બહાર રાખે છે.
5/6
તેથી કોઈએ પોતાના ઘરમાં વપરાતી સાવરણી પણ કોઈને ન આપવી જોઈએ.રસોડામાં વપરાતી વેલણ, તવો બીજા કોઈને ન આપવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓ આપવાની મનાઈ છે.
તેથી કોઈએ પોતાના ઘરમાં વપરાતી સાવરણી પણ કોઈને ન આપવી જોઈએ.રસોડામાં વપરાતી વેલણ, તવો બીજા કોઈને ન આપવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓ આપવાની મનાઈ છે.
6/6
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ કોઈને દૂધ ન આપવું જોઈએ. કારણ કે દૂધને ચંદ્ર ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્યાસ્ત પછી કોઈને દૂધ આપવાથી ઘરમાં આર્થિક સમસ્યા થઈ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ કોઈને દૂધ ન આપવું જોઈએ. કારણ કે દૂધને ચંદ્ર ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્યાસ્ત પછી કોઈને દૂધ આપવાથી ઘરમાં આર્થિક સમસ્યા થઈ શકે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget