શોધખોળ કરો

Diwali 2024: ભૂલથી પણ દિવાળીમાં આ વસ્તુઓનું ના કરશો દાન, નહી તો લક્ષ્મીજી થઇ જશે નારાજ

Diwali 2024: ઘણા લોકો તેમના સારા સ્વભાવને કારણે દરેકને મદદ કરવા તૈયાર હોય છે. જો કે, વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, તમારી આ સારી આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

Diwali 2024: ઘણા લોકો તેમના સારા સ્વભાવને કારણે દરેકને મદદ કરવા તૈયાર હોય છે. જો કે, વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, તમારી આ સારી આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Diwali 2024: ઘણા લોકો તેમના સારા સ્વભાવને કારણે દરેકને મદદ કરવા તૈયાર હોય છે. જો કે, વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, તમારી આ સારી આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી નવરાત્રિ અને દિવાળી દરમિયાન ઘરમાં રાખેલી આવી ઘણી વસ્તુઓને દાન કરવાથી તમે ગરીબ બની શકો છો.
Diwali 2024: ઘણા લોકો તેમના સારા સ્વભાવને કારણે દરેકને મદદ કરવા તૈયાર હોય છે. જો કે, વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, તમારી આ સારી આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી નવરાત્રિ અને દિવાળી દરમિયાન ઘરમાં રાખેલી આવી ઘણી વસ્તુઓને દાન કરવાથી તમે ગરીબ બની શકો છો.
2/6
હિંદુ ધર્મમાં ઘરેણાંને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી જ્યારે કોઈ પણ આભૂષણ ખરીદવામાં આવે છે, ત્યારે સૌ પ્રથમ આભૂષણને દેવી લક્ષ્મીની સામે રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે તમારા ઘરેણાં ક્યારેય કોઈને દાનમાં ન આપવું જોઈએ. ખાસ કરીને મંગળસૂત્ર કોઈને ન આપવું.
હિંદુ ધર્મમાં ઘરેણાંને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી જ્યારે કોઈ પણ આભૂષણ ખરીદવામાં આવે છે, ત્યારે સૌ પ્રથમ આભૂષણને દેવી લક્ષ્મીની સામે રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે તમારા ઘરેણાં ક્યારેય કોઈને દાનમાં ન આપવું જોઈએ. ખાસ કરીને મંગળસૂત્ર કોઈને ન આપવું.
3/6
ધનમાં માતા લક્ષ્મીનો વાસ છે. જે ઘરમાં દરેક રૂપિયાની બચત હોય ત્યાં ક્યારેય પૈસા ખોટ રહેતી નથી. તેથી કોઈને ઉધાર ન આપો. લોન આપવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.
ધનમાં માતા લક્ષ્મીનો વાસ છે. જે ઘરમાં દરેક રૂપિયાની બચત હોય ત્યાં ક્યારેય પૈસા ખોટ રહેતી નથી. તેથી કોઈને ઉધાર ન આપો. લોન આપવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.
4/6
ઘરની સફાઈ માટે ઉપયોગમાં લેવાતી સાવરણીમાં પણ દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવરણી નકારાત્મક શક્તિઓને ઘરની બહાર રાખે છે.
ઘરની સફાઈ માટે ઉપયોગમાં લેવાતી સાવરણીમાં પણ દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવરણી નકારાત્મક શક્તિઓને ઘરની બહાર રાખે છે.
5/6
તેથી કોઈએ પોતાના ઘરમાં વપરાતી સાવરણી પણ કોઈને ન આપવી જોઈએ.રસોડામાં વપરાતી વેલણ, તવો બીજા કોઈને ન આપવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓ આપવાની મનાઈ છે.
તેથી કોઈએ પોતાના ઘરમાં વપરાતી સાવરણી પણ કોઈને ન આપવી જોઈએ.રસોડામાં વપરાતી વેલણ, તવો બીજા કોઈને ન આપવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓ આપવાની મનાઈ છે.
6/6
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ કોઈને દૂધ ન આપવું જોઈએ. કારણ કે દૂધને ચંદ્ર ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્યાસ્ત પછી કોઈને દૂધ આપવાથી ઘરમાં આર્થિક સમસ્યા થઈ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ કોઈને દૂધ ન આપવું જોઈએ. કારણ કે દૂધને ચંદ્ર ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્યાસ્ત પછી કોઈને દૂધ આપવાથી ઘરમાં આર્થિક સમસ્યા થઈ શકે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Shrawan  Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan: શ્રાવણમાસમાં કેટલા આવશે સોમવાર, જાણો જન્માષ્ટમી સહિતના પર્વની તારીખ
Shrawan: શ્રાવણમાસમાં કેટલા આવશે સોમવાર, જાણો જન્માષ્ટમી સહિતના પર્વની તારીખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે,  DEOએ  કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ,  જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે  વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign:  ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget