શોધખોળ કરો
Ganesh Ji: બિઝનેસ અને શિક્ષામાં આવતાં વિઘ્નોને દૂર કરે છે વિઘ્નહર્તાનો આ ચમત્કારી મંત્ર
Ganesh Mantra: 27મી જુલાઈ 2022 બુધવાર છે. ગણેશજીની પૂજા માટે બુધવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ગણેશજી આ મંત્રોથી પ્રસન્ન થઈ શકે છે અને શિક્ષણ, વેપાર કે જીવનની અન્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે.
ગણેશ મંત્રનું માહાત્મ્ય
1/5

Ganesh Mantra: 27મી જુલાઈ 2022 બુધવાર છે. ગણેશજીની પૂજા માટે બુધવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ગણેશજી આ મંત્રોથી પ્રસન્ન થઈ શકે છે અને શિક્ષણ, વેપાર કે જીવનની અન્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે.
2/5

ભગવાન ગણેશના આહ્વાન મંત્ર- ગજાનનમ્ ભૂતગનાદિસેવિતમ કપિતાજમ્બુ ફલ ચારુ ભક્ષણમ્. ઉમાસુતં શોક વિનાશકારં નમામિ વિઘ્નેશ્વરં પદપંકજમ્ । આગચ્છ ભગવન્દેવ સ્થાને ચાત્ર સ્થિરો ભવઃ યાવત્પૂજા કરિષ્યામિ તત્વં સન્નિધૌ ભવઃ ।
Published at : 27 Jul 2022 07:35 AM (IST)
આગળ જુઓ





















