શોધખોળ કરો

Hanuman Jayanti Upay: માંગલિક દોષથી હો પરેશાન તો હનુમાન જયંતિ પર કરો આ ખાસ ઉપાય, લગ્નમાં આવતી અડચણો થશે દૂર

Hanuman Jayanti Upay: આજે 23મી એપ્રિલે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી મંગળ ગ્રહ સાથે જોડાયેલી અશુભ અસર દૂર થાય છે.

Hanuman Jayanti Upay: આજે 23મી એપ્રિલે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી મંગળ ગ્રહ સાથે જોડાયેલી અશુભ અસર દૂર થાય છે.

મંગળને શાંત કરવા અને માંગલિક દોષમાંથી મુક્તિ મેળવવા માટે હનુમાન જયંતિનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

1/7
હનુમાન જયંતિના દિવસે કેટલાક ઉપાય કરવાથી માંગલિક દોષની અસર ઓછી થાય છે અને લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. ચાલો જાણીએ માંગલિક દોષ કેવી રીતે થાય છે અને તેને દૂર કરવા માટે આજે કયા ઉપાયો કરી શકાય છે.
હનુમાન જયંતિના દિવસે કેટલાક ઉપાય કરવાથી માંગલિક દોષની અસર ઓછી થાય છે અને લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. ચાલો જાણીએ માંગલિક દોષ કેવી રીતે થાય છે અને તેને દૂર કરવા માટે આજે કયા ઉપાયો કરી શકાય છે.
2/7
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીના ચઢતા ભાવમાં મંગળ હોય છે એટલે કે પહેલા, ચોથા, સાતમા, આઠમા અને બારમા ભાવમાં, તો તે વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષ હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીના ચઢતા ભાવમાં મંગળ હોય છે એટલે કે પહેલા, ચોથા, સાતમા, આઠમા અને બારમા ભાવમાં, તો તે વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષ હોય છે.
3/7
કુંડળીમાં માંગલિક દોષના કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને લગ્નજીવનમાં વારંવાર અવરોધો આવે છે. આ લોકોના લગ્ન મોડેથી નક્કી થાય છે. આ દોષના કારણે વ્યક્તિને ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
કુંડળીમાં માંગલિક દોષના કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને લગ્નજીવનમાં વારંવાર અવરોધો આવે છે. આ લોકોના લગ્ન મોડેથી નક્કી થાય છે. આ દોષના કારણે વ્યક્તિને ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
4/7
મંગળ દોષની અસર ઓછી કરવા માટે અને મંગળને શાંત કરવાના ઉપાય કરવા જોઈએ. હનુમાન જયંતિના દિવસે તમારા ઘરમાં મંગલ યંત્રની સ્થાપના કરો.   મંગલ ચંડિકા શ્રોતનો પાઠ કરવાથી માંગલિક દોષની અસર ઓછી થાય છે.
મંગળ દોષની અસર ઓછી કરવા માટે અને મંગળને શાંત કરવાના ઉપાય કરવા જોઈએ. હનુમાન જયંતિના દિવસે તમારા ઘરમાં મંગલ યંત્રની સ્થાપના કરો. મંગલ ચંડિકા શ્રોતનો પાઠ કરવાથી માંગલિક દોષની અસર ઓછી થાય છે.
5/7
આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને પક્ષીઓને ભોજન કરાવવું જોઈએ. માંગલિક દોષ દૂર કરવા માટે હનુમાન જયંતીના દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી જલ્દી રાહત મળે છે.
આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને પક્ષીઓને ભોજન કરાવવું જોઈએ. માંગલિક દોષ દૂર કરવા માટે હનુમાન જયંતીના દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી જલ્દી રાહત મળે છે.
6/7
જો કુંડળીમાં માંગલિક દોષ હોય તો ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે આજે સુંદરકાંડનો પાઠ કરો. મંગલ દોષથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિની ક્ષમતા મુજબ લાલ મસૂર અને લાલ વસ્ત્રોનું દાન કરવું શુભ છે.
જો કુંડળીમાં માંગલિક દોષ હોય તો ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે આજે સુંદરકાંડનો પાઠ કરો. મંગલ દોષથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિની ક્ષમતા મુજબ લાલ મસૂર અને લાલ વસ્ત્રોનું દાન કરવું શુભ છે.
7/7
જો માંગલિક દોષના કારણે લગ્નમાં વારંવાર અવરોધો આવતા હોય તો આ દિવસે માટીના વાસણ અથવા પીપળના ઝાડ સાથે પ્રતીકાત્મક લગ્ન કરવાથી કુંડળીમાં રહેલ માંગલિક દોષ દૂર થાય છે. આ ઉપાયો કરવાથી કુંડળીમાં મંગલ દોષનો પ્રભાવ ઓછો થાય છે.
જો માંગલિક દોષના કારણે લગ્નમાં વારંવાર અવરોધો આવતા હોય તો આ દિવસે માટીના વાસણ અથવા પીપળના ઝાડ સાથે પ્રતીકાત્મક લગ્ન કરવાથી કુંડળીમાં રહેલ માંગલિક દોષ દૂર થાય છે. આ ઉપાયો કરવાથી કુંડળીમાં મંગલ દોષનો પ્રભાવ ઓછો થાય છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
Embed widget