શોધખોળ કરો

Hanuman Jayanti Upay: માંગલિક દોષથી હો પરેશાન તો હનુમાન જયંતિ પર કરો આ ખાસ ઉપાય, લગ્નમાં આવતી અડચણો થશે દૂર

Hanuman Jayanti Upay: આજે 23મી એપ્રિલે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી મંગળ ગ્રહ સાથે જોડાયેલી અશુભ અસર દૂર થાય છે.

Hanuman Jayanti Upay: આજે 23મી એપ્રિલે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી મંગળ ગ્રહ સાથે જોડાયેલી અશુભ અસર દૂર થાય છે.

મંગળને શાંત કરવા અને માંગલિક દોષમાંથી મુક્તિ મેળવવા માટે હનુમાન જયંતિનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

1/7
હનુમાન જયંતિના દિવસે કેટલાક ઉપાય કરવાથી માંગલિક દોષની અસર ઓછી થાય છે અને લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. ચાલો જાણીએ માંગલિક દોષ કેવી રીતે થાય છે અને તેને દૂર કરવા માટે આજે કયા ઉપાયો કરી શકાય છે.
હનુમાન જયંતિના દિવસે કેટલાક ઉપાય કરવાથી માંગલિક દોષની અસર ઓછી થાય છે અને લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. ચાલો જાણીએ માંગલિક દોષ કેવી રીતે થાય છે અને તેને દૂર કરવા માટે આજે કયા ઉપાયો કરી શકાય છે.
2/7
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીના ચઢતા ભાવમાં મંગળ હોય છે એટલે કે પહેલા, ચોથા, સાતમા, આઠમા અને બારમા ભાવમાં, તો તે વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષ હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીના ચઢતા ભાવમાં મંગળ હોય છે એટલે કે પહેલા, ચોથા, સાતમા, આઠમા અને બારમા ભાવમાં, તો તે વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષ હોય છે.
3/7
કુંડળીમાં માંગલિક દોષના કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને લગ્નજીવનમાં વારંવાર અવરોધો આવે છે. આ લોકોના લગ્ન મોડેથી નક્કી થાય છે. આ દોષના કારણે વ્યક્તિને ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
કુંડળીમાં માંગલિક દોષના કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને લગ્નજીવનમાં વારંવાર અવરોધો આવે છે. આ લોકોના લગ્ન મોડેથી નક્કી થાય છે. આ દોષના કારણે વ્યક્તિને ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
4/7
મંગળ દોષની અસર ઓછી કરવા માટે અને મંગળને શાંત કરવાના ઉપાય કરવા જોઈએ. હનુમાન જયંતિના દિવસે તમારા ઘરમાં મંગલ યંત્રની સ્થાપના કરો.   મંગલ ચંડિકા શ્રોતનો પાઠ કરવાથી માંગલિક દોષની અસર ઓછી થાય છે.
મંગળ દોષની અસર ઓછી કરવા માટે અને મંગળને શાંત કરવાના ઉપાય કરવા જોઈએ. હનુમાન જયંતિના દિવસે તમારા ઘરમાં મંગલ યંત્રની સ્થાપના કરો. મંગલ ચંડિકા શ્રોતનો પાઠ કરવાથી માંગલિક દોષની અસર ઓછી થાય છે.
5/7
આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને પક્ષીઓને ભોજન કરાવવું જોઈએ. માંગલિક દોષ દૂર કરવા માટે હનુમાન જયંતીના દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી જલ્દી રાહત મળે છે.
આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને પક્ષીઓને ભોજન કરાવવું જોઈએ. માંગલિક દોષ દૂર કરવા માટે હનુમાન જયંતીના દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી જલ્દી રાહત મળે છે.
6/7
જો કુંડળીમાં માંગલિક દોષ હોય તો ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે આજે સુંદરકાંડનો પાઠ કરો. મંગલ દોષથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિની ક્ષમતા મુજબ લાલ મસૂર અને લાલ વસ્ત્રોનું દાન કરવું શુભ છે.
જો કુંડળીમાં માંગલિક દોષ હોય તો ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે આજે સુંદરકાંડનો પાઠ કરો. મંગલ દોષથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિની ક્ષમતા મુજબ લાલ મસૂર અને લાલ વસ્ત્રોનું દાન કરવું શુભ છે.
7/7
જો માંગલિક દોષના કારણે લગ્નમાં વારંવાર અવરોધો આવતા હોય તો આ દિવસે માટીના વાસણ અથવા પીપળના ઝાડ સાથે પ્રતીકાત્મક લગ્ન કરવાથી કુંડળીમાં રહેલ માંગલિક દોષ દૂર થાય છે. આ ઉપાયો કરવાથી કુંડળીમાં મંગલ દોષનો પ્રભાવ ઓછો થાય છે.
જો માંગલિક દોષના કારણે લગ્નમાં વારંવાર અવરોધો આવતા હોય તો આ દિવસે માટીના વાસણ અથવા પીપળના ઝાડ સાથે પ્રતીકાત્મક લગ્ન કરવાથી કુંડળીમાં રહેલ માંગલિક દોષ દૂર થાય છે. આ ઉપાયો કરવાથી કુંડળીમાં મંગલ દોષનો પ્રભાવ ઓછો થાય છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
ABP Premium

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Embed widget