શોધખોળ કરો
Advertisement

Angarki Sankashti Chaturthi : અમદાવાદમાં અંગારકી ચોથ પર દુંદાળા દેવના દર્શનાર્થે ઉમટ્યાં ભકતો, જુઓ તસવીરો
Angarki Sankashti Chaturthi : ગણેશજીને પ્રિય એવી આ સંકટ ચોથનું વ્રત કરવાથી વિઘ્નો અને બંધનમાંથી પણ મુક્તિ મળે છે, તમામ કાર્ય સિદ્ધ થાય છે.

અંગારકી ચોથ
1/9

આજે ગણપતિનો પ્રિય વાર મંગળવાર અને ચતુર્થીની તિથી હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે
2/9

મંગળવારના દિવસે આવતી ચોથ ગણેશભક્તો માટે વિશેષ માહાત્મય ધરાવે છે.
3/9

અંગારકી ચોથ ના દિવસે અમદાવાદના ગણેશ મંદિરમાં સવાર થી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
4/9

અંગારકી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે.
5/9

ગણેશ મંદિરોએ આજે ગણપતિ દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે.
6/9

ગણેશજીને પ્રિય એવા મોદક અને લાલ જાસૂદ, ગોળ તથા ધરોના પૂજાપા સાથે ભક્તો સિદ્ધિવિનાયકની પૂજા અર્ચના કરે છે.
7/9

અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલા ગણપતિ મંદિરમાં પણ પૂજા અર્ચનાનો વિશેષ માહોલ રચાય છે.
8/9

અંગારકી ચોથ પર ગણપતિ દાદાના દર્શને ઉમટેલા ભક્તો.
9/9

પોષ વદ ચોથ હોવાથી અંગારકી સંકષ્ટ ચતુર્થીની તિથિ બને છે. આ દિવસ 21 ચોથ કર્યાનું ફળ આપે છે.
Published at : 10 Jan 2023 09:41 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
