શોધખોળ કરો

Jagannath Rath Yatra 2023: 20 જૂને રથયાત્રા, જગન્નાથ મંદિરના વણઉકેલાયા છે આ રહસ્ય

Jagannath Rath Yatra 2023: જગન્નાથ યાત્રા (ઓડિશા-જગન્નાથ પુરી) 20 જૂન 2023થી શરૂ થશે. જગન્નાથ મંદિરના આવા અનેક રહસ્યો છે જે ચોંકાવનારા છે.

Jagannath Rath Yatra 2023:  જગન્નાથ યાત્રા (ઓડિશા-જગન્નાથ પુરી) 20 જૂન 2023થી શરૂ થશે.  જગન્નાથ મંદિરના આવા અનેક રહસ્યો છે જે ચોંકાવનારા છે.

ઓડિશા રથયાત્રા

1/5
9 દિવસીય જગન્નાથ યાત્રા અષાઢ માસના શુક્લ પક્ષની બીજની તિથિથી શરૂ થાય છે.જગન્નાથ ધામને પૃથ્વીનું વૈકુંઠ સ્વરૂપ પણ માનવામાં આવે છે. ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથજીનું આ મંદિર ઘણા રહસ્યોથી ભરેલું છે, જેને વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી.
9 દિવસીય જગન્નાથ યાત્રા અષાઢ માસના શુક્લ પક્ષની બીજની તિથિથી શરૂ થાય છે.જગન્નાથ ધામને પૃથ્વીનું વૈકુંઠ સ્વરૂપ પણ માનવામાં આવે છે. ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથજીનું આ મંદિર ઘણા રહસ્યોથી ભરેલું છે, જેને વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી.
2/5
વિજ્ઞાનનો નિયમ છે કે કોઈપણ વસ્તુ, મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષનો પડછાયો બને છે પરંતુ જગન્નાથ મંદિરના શિખરનો પડછાયો દેખાતો નથી. જગન્નાથ મંદિર લગભગ ચાર લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલું છે. તેની ઉંચાઈ 214 ફૂટ છે, પરંતુ તેના પડછાયાની ગેરહાજરી આજે પણ એક રહસ્ય છે.
વિજ્ઞાનનો નિયમ છે કે કોઈપણ વસ્તુ, મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષનો પડછાયો બને છે પરંતુ જગન્નાથ મંદિરના શિખરનો પડછાયો દેખાતો નથી. જગન્નાથ મંદિર લગભગ ચાર લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલું છે. તેની ઉંચાઈ 214 ફૂટ છે, પરંતુ તેના પડછાયાની ગેરહાજરી આજે પણ એક રહસ્ય છે.
3/5
પૌરાણિક માન્યતાઓ અનુસાર શ્રી કૃષ્ણએ મનુષ્ય સ્વરૂપે અવતાર લીધો હતો. આવી સ્થિતિમાં કુદરતના નિયમ મુજબ તેમનું મૃત્યુ નિશ્ચિત હતું. જ્યારે શ્રી કૃષ્ણ મૃત્યુ પામ્યા, ત્યારે પાંડવોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા. આ દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના બની, કાન્હાનું આખું શરીર પાંચ તત્વોમાં ભળી ગયું પરંતુ તેનું હૃદય ધડકતું રહ્યું. કહેવાય છે કે આ હૃદય આજે પણ જગન્નાથજીની મૂર્તિમાં ધબકે છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર શ્રી કૃષ્ણએ મનુષ્ય સ્વરૂપે અવતાર લીધો હતો. આવી સ્થિતિમાં કુદરતના નિયમ મુજબ તેમનું મૃત્યુ નિશ્ચિત હતું. જ્યારે શ્રી કૃષ્ણ મૃત્યુ પામ્યા, ત્યારે પાંડવોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા. આ દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના બની, કાન્હાનું આખું શરીર પાંચ તત્વોમાં ભળી ગયું પરંતુ તેનું હૃદય ધડકતું રહ્યું. કહેવાય છે કે આ હૃદય આજે પણ જગન્નાથજીની મૂર્તિમાં ધબકે છે.
4/5
જગન્નાથ મંદિરનું રસોડું વિશ્વનું સૌથી મોટું રસોડું માનવામાં આવે છે. ગમે તેટલા ભક્તો આવે તો પણ અહીં ક્યારેય પ્રસાદની કમી નથી પડતી. એવું કહેવાય છે કે અહીં અનાજથી ભરેલા 7 માટીના ઘડાઓ એકની ઉપર રાખવામાં આવે છે, આશ્ચર્યની વાત એ છે કે ટોચ પર રાખેલ અનાજ પહેલા પાકે છે.
જગન્નાથ મંદિરનું રસોડું વિશ્વનું સૌથી મોટું રસોડું માનવામાં આવે છે. ગમે તેટલા ભક્તો આવે તો પણ અહીં ક્યારેય પ્રસાદની કમી નથી પડતી. એવું કહેવાય છે કે અહીં અનાજથી ભરેલા 7 માટીના ઘડાઓ એકની ઉપર રાખવામાં આવે છે, આશ્ચર્યની વાત એ છે કે ટોચ પર રાખેલ અનાજ પહેલા પાકે છે.
5/5
જગન્નાથજીના મંદિરનું એક બીજું રહસ્ય છે, જેને જાણીને બધા આશ્ચર્યચકિત થઈ જશે. અહીં, મંદિરની ઉપર ક્યારેય કોઈ વિમાન ઉડતું નથી, ન તો કોઈ પક્ષી મંદિરની ટોચ પર બેસે છે, જ્યારે મોટી ઇમારતો પર પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે.
જગન્નાથજીના મંદિરનું એક બીજું રહસ્ય છે, જેને જાણીને બધા આશ્ચર્યચકિત થઈ જશે. અહીં, મંદિરની ઉપર ક્યારેય કોઈ વિમાન ઉડતું નથી, ન તો કોઈ પક્ષી મંદિરની ટોચ પર બેસે છે, જ્યારે મોટી ઇમારતો પર પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget