શોધખોળ કરો

Janmasthami 2023: જન્માષ્ટમીના અવસરે લડ્ડુ ગોપાલને પ્રિય આ 5 ચીજનો પૂજામાં અચૂક કરો ઉપયોગ, મનોકામનાની થશે પૂર્તિ

જન્માષ્ટમીના તહેવાર પર, ખાસ કરીને શ્રી કૃષ્ણ અને લાડુ ગોપાલને વૈજયંતી માળા અથવા મોતીની માળા અર્પણ કરો. તમે ઈચ્છો તો લાલ કે પીળા ફૂલોથી બનેલા કાન્હાજીને માળા પણ ચઢાવી શકો છો.

જન્માષ્ટમીના તહેવાર પર, ખાસ કરીને શ્રી કૃષ્ણ અને લાડુ ગોપાલને વૈજયંતી માળા અથવા મોતીની માળા અર્પણ કરો. તમે ઈચ્છો તો લાલ કે પીળા ફૂલોથી બનેલા કાન્હાજીને માળા પણ ચઢાવી શકો છો.

લડ્ડુ ગોપાલનો શૃંગાર

1/6
શ્રી કૃષ્ણનો શ્રૃંગાર મોર પંખ વિના પણ અધૂરો માનવામાં આવે છે. શ્રી કૃષ્ણને મોર પંખ પણ પ્રિય છે.  મોર મુગટ ભવ્યતા અને મોહનું પ્રતીક છે. તેનાથી દુ:ખ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. તેથી જ જન્માષ્ટમીના અવસરે કૃષ્ણની મૂર્તિ પર મોરપંખ વાળો મુગટ અચૂક ચઢાવો. આમ કરવાથી કાન્હાજી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.
શ્રી કૃષ્ણનો શ્રૃંગાર મોર પંખ વિના પણ અધૂરો માનવામાં આવે છે. શ્રી કૃષ્ણને મોર પંખ પણ પ્રિય છે. મોર મુગટ ભવ્યતા અને મોહનું પ્રતીક છે. તેનાથી દુ:ખ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. તેથી જ જન્માષ્ટમીના અવસરે કૃષ્ણની મૂર્તિ પર મોરપંખ વાળો મુગટ અચૂક ચઢાવો. આમ કરવાથી કાન્હાજી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.
2/6
માખણ અને મિશરી કૃષ્ણજીને ખૂબ જ પ્રિય છે.  બાળ લીલા પર નજર કરીએ તો તે માખણ ચોરી કરતા તેથી માખણ ચોર પણ કહેવાયા છે. પૂજા સમયે આ વસ્તુ અચૂક ધરાવો
માખણ અને મિશરી કૃષ્ણજીને ખૂબ જ પ્રિય છે. બાળ લીલા પર નજર કરીએ તો તે માખણ ચોરી કરતા તેથી માખણ ચોર પણ કહેવાયા છે. પૂજા સમયે આ વસ્તુ અચૂક ધરાવો
3/6
વાંસળી પણ  કાન્હાની સૌથી પ્રિય વસ્તુમાંની એક છે. કહેવાય છે કે આના વિના કાન્હા જીનો  શૃંદાર અઘૂરો રહે છે. વાંસળીને સાદગી અને મધુરતાનું પ્રતીક માનવામાં આવે છે, તેથી કૃષ્ણ જન્માષ્ટમી પર કાન્હાના હાથમાં નાની વાંસળી રાખો. વાંસળી ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મી પણ  આકર્ષિત થાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે.
વાંસળી પણ કાન્હાની સૌથી પ્રિય વસ્તુમાંની એક છે. કહેવાય છે કે આના વિના કાન્હા જીનો શૃંદાર અઘૂરો રહે છે. વાંસળીને સાદગી અને મધુરતાનું પ્રતીક માનવામાં આવે છે, તેથી કૃષ્ણ જન્માષ્ટમી પર કાન્હાના હાથમાં નાની વાંસળી રાખો. વાંસળી ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મી પણ આકર્ષિત થાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે.
4/6
શ્રી કૃષ્ણનો શ્રૃંગાર મોર પંખ વિના પણ અધૂરો માનવામાં આવે છે. શ્રી કૃષ્ણને મોર પંખ પણ પ્રિય છે.  મોર મુગટ ભવ્યતા અને મોહનું પ્રતીક છે. તેનાથી દુ:ખ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. તેથી જ જન્માષ્ટમીના અવસરે કૃષ્ણની મૂર્તિ પર મોરપંખ વાળો મુગટ અચૂક ચઢાવો. આમ કરવાથી કાન્હાજી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.
શ્રી કૃષ્ણનો શ્રૃંગાર મોર પંખ વિના પણ અધૂરો માનવામાં આવે છે. શ્રી કૃષ્ણને મોર પંખ પણ પ્રિય છે. મોર મુગટ ભવ્યતા અને મોહનું પ્રતીક છે. તેનાથી દુ:ખ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. તેથી જ જન્માષ્ટમીના અવસરે કૃષ્ણની મૂર્તિ પર મોરપંખ વાળો મુગટ અચૂક ચઢાવો. આમ કરવાથી કાન્હાજી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.
5/6
જન્માષ્ટમીના તહેવાર પર, ખાસ કરીને શ્રી કૃષ્ણ અને લાડુ ગોપાલને વૈજયંતી માળા અથવા મોતીની માળા અર્પણ કરો. તમે ઈચ્છો તો લાલ કે પીળા ફૂલોથી બનેલા કાન્હાજીને માળા પણ ચઢાવી શકો છો. ઘરમાં વૈજંતી માળા રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજા સમયે ભગવાન કાન્હાને વૈજયંતી માળા ચઢાવો.
જન્માષ્ટમીના તહેવાર પર, ખાસ કરીને શ્રી કૃષ્ણ અને લાડુ ગોપાલને વૈજયંતી માળા અથવા મોતીની માળા અર્પણ કરો. તમે ઈચ્છો તો લાલ કે પીળા ફૂલોથી બનેલા કાન્હાજીને માળા પણ ચઢાવી શકો છો. ઘરમાં વૈજંતી માળા રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજા સમયે ભગવાન કાન્હાને વૈજયંતી માળા ચઢાવો.
6/6
જન્માષ્ટમીના દિવસે, શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.  તેથી તેમને ઝુલામાં કે પારણામાં ઝૂલવામાં આવે છે. જન્માષ્ટમી પર પૂજામાં નાનું પારણું કે ઝૂલો રાખો. આવું કરવાથી પરિવારમાં ખુશીઓ આવે છે.
જન્માષ્ટમીના દિવસે, શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેથી તેમને ઝુલામાં કે પારણામાં ઝૂલવામાં આવે છે. જન્માષ્ટમી પર પૂજામાં નાનું પારણું કે ઝૂલો રાખો. આવું કરવાથી પરિવારમાં ખુશીઓ આવે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
DC vs LSG Live Score: દિલ્હીએ ટોસ જીત્યો, કેએલ રાહુલ ટીમમાં નથી; રિષભ પંતની LSG કરશે બેટિંગ
DC vs LSG Live Score: દિલ્હીએ ટોસ જીત્યો, કેએલ રાહુલ ટીમમાં નથી; રિષભ પંતની LSG કરશે બેટિંગ
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજVisavadar By Poll News: ગઠબંધન મુદ્દે AAP નેતા ગોપાલ ઈટાલિયાએ 12 કલાકમાં જ સૂર બદલાવીને લીધો યુ-ટર્નGandhinagar news: મદદનીશ કેળવણી નિરીક્ષકોને હવે સીધી નહીં મળે બઢતી!Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
DC vs LSG Live Score: દિલ્હીએ ટોસ જીત્યો, કેએલ રાહુલ ટીમમાં નથી; રિષભ પંતની LSG કરશે બેટિંગ
DC vs LSG Live Score: દિલ્હીએ ટોસ જીત્યો, કેએલ રાહુલ ટીમમાં નથી; રિષભ પંતની LSG કરશે બેટિંગ
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
Embed widget