શોધખોળ કરો

Janmasthami 2023: જન્માષ્ટમીના અવસરે લડ્ડુ ગોપાલને પ્રિય આ 5 ચીજનો પૂજામાં અચૂક કરો ઉપયોગ, મનોકામનાની થશે પૂર્તિ

જન્માષ્ટમીના તહેવાર પર, ખાસ કરીને શ્રી કૃષ્ણ અને લાડુ ગોપાલને વૈજયંતી માળા અથવા મોતીની માળા અર્પણ કરો. તમે ઈચ્છો તો લાલ કે પીળા ફૂલોથી બનેલા કાન્હાજીને માળા પણ ચઢાવી શકો છો.

જન્માષ્ટમીના તહેવાર પર, ખાસ કરીને શ્રી કૃષ્ણ અને લાડુ ગોપાલને વૈજયંતી માળા અથવા મોતીની માળા અર્પણ કરો. તમે ઈચ્છો તો લાલ કે પીળા ફૂલોથી બનેલા કાન્હાજીને માળા પણ ચઢાવી શકો છો.

લડ્ડુ ગોપાલનો શૃંગાર

1/6
શ્રી કૃષ્ણનો શ્રૃંગાર મોર પંખ વિના પણ અધૂરો માનવામાં આવે છે. શ્રી કૃષ્ણને મોર પંખ પણ પ્રિય છે.  મોર મુગટ ભવ્યતા અને મોહનું પ્રતીક છે. તેનાથી દુ:ખ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. તેથી જ જન્માષ્ટમીના અવસરે કૃષ્ણની મૂર્તિ પર મોરપંખ વાળો મુગટ અચૂક ચઢાવો. આમ કરવાથી કાન્હાજી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.
શ્રી કૃષ્ણનો શ્રૃંગાર મોર પંખ વિના પણ અધૂરો માનવામાં આવે છે. શ્રી કૃષ્ણને મોર પંખ પણ પ્રિય છે. મોર મુગટ ભવ્યતા અને મોહનું પ્રતીક છે. તેનાથી દુ:ખ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. તેથી જ જન્માષ્ટમીના અવસરે કૃષ્ણની મૂર્તિ પર મોરપંખ વાળો મુગટ અચૂક ચઢાવો. આમ કરવાથી કાન્હાજી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.
2/6
માખણ અને મિશરી કૃષ્ણજીને ખૂબ જ પ્રિય છે.  બાળ લીલા પર નજર કરીએ તો તે માખણ ચોરી કરતા તેથી માખણ ચોર પણ કહેવાયા છે. પૂજા સમયે આ વસ્તુ અચૂક ધરાવો
માખણ અને મિશરી કૃષ્ણજીને ખૂબ જ પ્રિય છે. બાળ લીલા પર નજર કરીએ તો તે માખણ ચોરી કરતા તેથી માખણ ચોર પણ કહેવાયા છે. પૂજા સમયે આ વસ્તુ અચૂક ધરાવો
3/6
વાંસળી પણ  કાન્હાની સૌથી પ્રિય વસ્તુમાંની એક છે. કહેવાય છે કે આના વિના કાન્હા જીનો  શૃંદાર અઘૂરો રહે છે. વાંસળીને સાદગી અને મધુરતાનું પ્રતીક માનવામાં આવે છે, તેથી કૃષ્ણ જન્માષ્ટમી પર કાન્હાના હાથમાં નાની વાંસળી રાખો. વાંસળી ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મી પણ  આકર્ષિત થાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે.
વાંસળી પણ કાન્હાની સૌથી પ્રિય વસ્તુમાંની એક છે. કહેવાય છે કે આના વિના કાન્હા જીનો શૃંદાર અઘૂરો રહે છે. વાંસળીને સાદગી અને મધુરતાનું પ્રતીક માનવામાં આવે છે, તેથી કૃષ્ણ જન્માષ્ટમી પર કાન્હાના હાથમાં નાની વાંસળી રાખો. વાંસળી ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મી પણ આકર્ષિત થાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે.
4/6
શ્રી કૃષ્ણનો શ્રૃંગાર મોર પંખ વિના પણ અધૂરો માનવામાં આવે છે. શ્રી કૃષ્ણને મોર પંખ પણ પ્રિય છે.  મોર મુગટ ભવ્યતા અને મોહનું પ્રતીક છે. તેનાથી દુ:ખ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. તેથી જ જન્માષ્ટમીના અવસરે કૃષ્ણની મૂર્તિ પર મોરપંખ વાળો મુગટ અચૂક ચઢાવો. આમ કરવાથી કાન્હાજી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.
શ્રી કૃષ્ણનો શ્રૃંગાર મોર પંખ વિના પણ અધૂરો માનવામાં આવે છે. શ્રી કૃષ્ણને મોર પંખ પણ પ્રિય છે. મોર મુગટ ભવ્યતા અને મોહનું પ્રતીક છે. તેનાથી દુ:ખ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. તેથી જ જન્માષ્ટમીના અવસરે કૃષ્ણની મૂર્તિ પર મોરપંખ વાળો મુગટ અચૂક ચઢાવો. આમ કરવાથી કાન્હાજી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.
5/6
જન્માષ્ટમીના તહેવાર પર, ખાસ કરીને શ્રી કૃષ્ણ અને લાડુ ગોપાલને વૈજયંતી માળા અથવા મોતીની માળા અર્પણ કરો. તમે ઈચ્છો તો લાલ કે પીળા ફૂલોથી બનેલા કાન્હાજીને માળા પણ ચઢાવી શકો છો. ઘરમાં વૈજંતી માળા રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજા સમયે ભગવાન કાન્હાને વૈજયંતી માળા ચઢાવો.
જન્માષ્ટમીના તહેવાર પર, ખાસ કરીને શ્રી કૃષ્ણ અને લાડુ ગોપાલને વૈજયંતી માળા અથવા મોતીની માળા અર્પણ કરો. તમે ઈચ્છો તો લાલ કે પીળા ફૂલોથી બનેલા કાન્હાજીને માળા પણ ચઢાવી શકો છો. ઘરમાં વૈજંતી માળા રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજા સમયે ભગવાન કાન્હાને વૈજયંતી માળા ચઢાવો.
6/6
જન્માષ્ટમીના દિવસે, શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.  તેથી તેમને ઝુલામાં કે પારણામાં ઝૂલવામાં આવે છે. જન્માષ્ટમી પર પૂજામાં નાનું પારણું કે ઝૂલો રાખો. આવું કરવાથી પરિવારમાં ખુશીઓ આવે છે.
જન્માષ્ટમીના દિવસે, શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેથી તેમને ઝુલામાં કે પારણામાં ઝૂલવામાં આવે છે. જન્માષ્ટમી પર પૂજામાં નાનું પારણું કે ઝૂલો રાખો. આવું કરવાથી પરિવારમાં ખુશીઓ આવે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | દિલ્લીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણીGujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદDelhi Airport Roof Collapse | દિલ્લી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટતા 6 લોકો ઘાયલT20 World Cup semi-final: T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
Embed widget