શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rudraksha: આ છે શિવનો પ્રિય રૂદ્રાક્ષ, પંચમુખી આપે છે ધન લાભ, શ્રાવણમાં પહેરી શકાય
ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સાત મુખી રુદ્રાક્ષ પહેરવામાં આવે છે.
![ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સાત મુખી રુદ્રાક્ષ પહેરવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/05/5a3cfa8bcf7e403999159be81d22f6ee1659663069_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/7
![Rudraksh: શ્રાવણમાં રૂદ્રાક્ષ ધારણ કરવું ફાયદાકારક માનવામાં આવે છે. રુદ્રાક્ષના ઘણા પ્રકાર છે, જેમાં દરેક માટે અલગ-અલગ ફાયદા જણાવવામાં આવ્યા છે. રુદ્રાક્ષના કયા કયા ફાયદા છે, જાણો-](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/05/cdc679bebbe282e170ab6fe0dca8445ee157e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Rudraksh: શ્રાવણમાં રૂદ્રાક્ષ ધારણ કરવું ફાયદાકારક માનવામાં આવે છે. રુદ્રાક્ષના ઘણા પ્રકાર છે, જેમાં દરેક માટે અલગ-અલગ ફાયદા જણાવવામાં આવ્યા છે. રુદ્રાક્ષના કયા કયા ફાયદા છે, જાણો-
2/7
![7 મુખી રુદ્રાક્ષના ફાયદાઃ ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સાત મુખી રુદ્રાક્ષ પહેરવામાં આવે છે. શ્રાવણ માં તેને ધારણ કરવું ખૂબ જ ફળદાયી છે. સાત મુખી રુદ્રાક્ષમાં મા લક્ષ્મીનો વાસ છે. જે તેને ધારણ કરે છે તેમની સંપત્તિ અને કીર્તિમાં વધારો થાય છે. હંમેશા સંપત્તિ હોય છે. રુદ્રાક્ષને યોગ્ય પદ્ધતિથી ધારણ કરો તો જ તેનો સંપૂર્ણ લાભ મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/05/f3ccdd27d2000e3f9255a7e3e2c488001f183.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7 મુખી રુદ્રાક્ષના ફાયદાઃ ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સાત મુખી રુદ્રાક્ષ પહેરવામાં આવે છે. શ્રાવણ માં તેને ધારણ કરવું ખૂબ જ ફળદાયી છે. સાત મુખી રુદ્રાક્ષમાં મા લક્ષ્મીનો વાસ છે. જે તેને ધારણ કરે છે તેમની સંપત્તિ અને કીર્તિમાં વધારો થાય છે. હંમેશા સંપત્તિ હોય છે. રુદ્રાક્ષને યોગ્ય પદ્ધતિથી ધારણ કરો તો જ તેનો સંપૂર્ણ લાભ મળશે.
3/7
![4 મુખી રુદ્રાક્ષના ફાયદાઃ રૂદ્રાક્ષને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. શ્રાવણ માં ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન બ્રહ્માની કૃપા પ્રાપ્ત થાય છે. આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવું શુભ માનવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/05/156005c5baf40ff51a327f1c34f2975b4ccc2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4 મુખી રુદ્રાક્ષના ફાયદાઃ રૂદ્રાક્ષને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. શ્રાવણ માં ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન બ્રહ્માની કૃપા પ્રાપ્ત થાય છે. આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવું શુભ માનવામાં આવે છે.
4/7
![2 મુખી રુદ્રાક્ષના ફાયદાઃ બે મુખી રુદ્રાક્ષ ચંદ્ર ગ્રહ સાથે સંબંધિત છે. તે ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપનું પ્રતીક છે. શ્રાવણ માં તેને ધારણ કરવાથી દામ્પત્ય જીવનમાં સુખ અને શાંતિ આવે છે. શંકરજી અને મા પાર્વતી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/05/799bad5a3b514f096e69bbc4a7896cd9c8a66.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2 મુખી રુદ્રાક્ષના ફાયદાઃ બે મુખી રુદ્રાક્ષ ચંદ્ર ગ્રહ સાથે સંબંધિત છે. તે ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપનું પ્રતીક છે. શ્રાવણ માં તેને ધારણ કરવાથી દામ્પત્ય જીવનમાં સુખ અને શાંતિ આવે છે. શંકરજી અને મા પાર્વતી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
5/7
![21 મુખી રુદ્રાક્ષના ફાયદાઃ 21 મુખી રુદ્રાક્ષ ધનના દેવતા કુબેર સાથે સંબંધિત છે. જે વ્યક્તિ એકવીસ મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તેને ક્યારેય ધનની કમી થતી નથી. તે મા લક્ષ્મીને આકર્ષે છે. 21 મુખી રુદ્રાક્ષ સમૃદ્ધિ લાવે છે. એવું માનવામાં આવે છે કે ગરીબ પણ ધનવાન બને છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/05/d0096ec6c83575373e3a21d129ff8fef5d50e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
21 મુખી રુદ્રાક્ષના ફાયદાઃ 21 મુખી રુદ્રાક્ષ ધનના દેવતા કુબેર સાથે સંબંધિત છે. જે વ્યક્તિ એકવીસ મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તેને ક્યારેય ધનની કમી થતી નથી. તે મા લક્ષ્મીને આકર્ષે છે. 21 મુખી રુદ્રાક્ષ સમૃદ્ધિ લાવે છે. એવું માનવામાં આવે છે કે ગરીબ પણ ધનવાન બને છે.
6/7
![12 મુખી રુદ્રાક્ષના ફાયદાઃ બાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી આત્મવિશ્વાસ વધે છે. તેને પહેરનાર હંમેશા મહેનતુ હોય છે. તે વ્યક્તિ માટે ભાગ્ય લાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/05/032b2cc936860b03048302d991c3498f2cf91.jpg?impolicy=abp_cdn&imwidth=720)
12 મુખી રુદ્રાક્ષના ફાયદાઃ બાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી આત્મવિશ્વાસ વધે છે. તેને પહેરનાર હંમેશા મહેનતુ હોય છે. તે વ્યક્તિ માટે ભાગ્ય લાવે છે.
7/7
![5 મુખી રુદ્રાક્ષના ફાયદાઃ પાંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું ધન અને સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે. તે માનસિક શાંતિ આપે છે સાથે જ તે અકાળ મૃત્યુથી બચાવવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/05/18e2999891374a475d0687ca9f989d83977ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5 મુખી રુદ્રાક્ષના ફાયદાઃ પાંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું ધન અને સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે. તે માનસિક શાંતિ આપે છે સાથે જ તે અકાળ મૃત્યુથી બચાવવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે.
Published at : 05 Aug 2022 07:02 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)