શોધખોળ કરો

Vastu tips for Shop: બિઝનેસમાં આવી રહી છે ખોટ, તમે તો નથી કરી રહ્યા છે આ નાની-નાની ભૂલો

Vastu Tips: જ્યારે ધંધામાં નુકસાન થાય છે, ત્યારે ઘણી વખત વ્યક્તિ સમજી શકતી નથી કે બધું બરાબર હોવા છતાં આવું કેમ થયું, તેનું એક કારણ વાસ્તુની નાની ભૂલો હોઈ શકે છે, જેને આપણે અવગણીએ છીએ.

Vastu Tips: જ્યારે ધંધામાં નુકસાન થાય છે, ત્યારે ઘણી વખત વ્યક્તિ સમજી શકતી નથી કે બધું બરાબર હોવા છતાં આવું કેમ થયું, તેનું એક કારણ વાસ્તુની નાની ભૂલો હોઈ શકે છે, જેને આપણે અવગણીએ છીએ.

પ્રતિકાત્મક તસવીર

1/6
Vastu Tips: જ્યારે ધંધામાં નુકસાન થાય છે, ત્યારે ઘણી વખત વ્યક્તિ સમજી શકતી નથી કે બધું બરાબર હોવા છતાં આવું કેમ થયું, તેનું એક કારણ વાસ્તુની નાની ભૂલો હોઈ શકે છે, જેને આપણે અવગણીએ છીએ.
Vastu Tips: જ્યારે ધંધામાં નુકસાન થાય છે, ત્યારે ઘણી વખત વ્યક્તિ સમજી શકતી નથી કે બધું બરાબર હોવા છતાં આવું કેમ થયું, તેનું એક કારણ વાસ્તુની નાની ભૂલો હોઈ શકે છે, જેને આપણે અવગણીએ છીએ.
2/6
વાસ્તુશાસ્ત્ર અનુસાર, બેસવાની જગ્યા એટલે કે દુકાનમાં કાઉન્ટરનુ સન્માન કરવું ખૂબ જ જરૂરી છે. વેપારી માટે તે જ્યાં બેસીને વેપાર કરે છે તે સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તેને કાઉન્ટર કહેવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, બેસવાની જગ્યા એટલે કે દુકાનમાં કાઉન્ટરનુ સન્માન કરવું ખૂબ જ જરૂરી છે. વેપારી માટે તે જ્યાં બેસીને વેપાર કરે છે તે સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તેને કાઉન્ટર કહેવામાં આવે છે.
3/6
કાઉન્ટરનું પોતાનું મહત્વ અને ગૌરવ છે. કાઉન્ટર પર બેસીને ક્યારેય ભોજન ન ખાવું, ન તો તેના પર સૂવું. વાસ્તુ અનુસાર આ ખોટું છે, તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે. ગરીબી આવે છે.
કાઉન્ટરનું પોતાનું મહત્વ અને ગૌરવ છે. કાઉન્ટર પર બેસીને ક્યારેય ભોજન ન ખાવું, ન તો તેના પર સૂવું. વાસ્તુ અનુસાર આ ખોટું છે, તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે. ગરીબી આવે છે.
4/6
આ સિવાય કેશ કાઉન્ટર અથવા જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં ક્યારેય પગ મુકીને ન બેસવું જોઈએ. આના કારણે આશીર્વાદ જતા રહે છે અને ધંધો ધીમો પડી જાય છે.
આ સિવાય કેશ કાઉન્ટર અથવા જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં ક્યારેય પગ મુકીને ન બેસવું જોઈએ. આના કારણે આશીર્વાદ જતા રહે છે અને ધંધો ધીમો પડી જાય છે.
5/6
સનાતન ધર્મ અનુસાર જ્યાં સ્વચ્છતા હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં, તમારી દુકાન અથવા ઓફિસ ખોલ્યા પછી, સૌથી પહેલા ઝાડુ કરો. પાણીમાં મીઠું નાખી પોતુ કરો. કાઉન્ટરની આસપાસ કચરો ન નાખો. આવું ન કરવાથી લક્ષ્મીજી ગુસ્સે થાય છે.
સનાતન ધર્મ અનુસાર જ્યાં સ્વચ્છતા હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં, તમારી દુકાન અથવા ઓફિસ ખોલ્યા પછી, સૌથી પહેલા ઝાડુ કરો. પાણીમાં મીઠું નાખી પોતુ કરો. કાઉન્ટરની આસપાસ કચરો ન નાખો. આવું ન કરવાથી લક્ષ્મીજી ગુસ્સે થાય છે.
6/6
દુકાન બંધ કરતી વખતે કબાટને હાથથી બંધ કરો. તેને લાત મારીને બંધ ન કરવું જોઈએ, તેનાથી વાસ્તુ દોષ થાય છે. એવું માનવામાં આવે છે કે આનાથી વ્યવસાય પર નકારાત્મક અસર પડે છે. વેચાણને અસર થાય છે.ધંધામાં પ્રગતિ માટે દરરોજ સૂર્યોદય પહેલા જાગીને લોટ ગાયને ખવડાવો. આ ઉપાય કર્યા પછી ઉંઘવાનું નથી. એવું માનવામાં આવે છે કે તેનાથી વેપારમાં ધન અને સમૃદ્ધિની કમી નથી.
દુકાન બંધ કરતી વખતે કબાટને હાથથી બંધ કરો. તેને લાત મારીને બંધ ન કરવું જોઈએ, તેનાથી વાસ્તુ દોષ થાય છે. એવું માનવામાં આવે છે કે આનાથી વ્યવસાય પર નકારાત્મક અસર પડે છે. વેચાણને અસર થાય છે.ધંધામાં પ્રગતિ માટે દરરોજ સૂર્યોદય પહેલા જાગીને લોટ ગાયને ખવડાવો. આ ઉપાય કર્યા પછી ઉંઘવાનું નથી. એવું માનવામાં આવે છે કે તેનાથી વેપારમાં ધન અને સમૃદ્ધિની કમી નથી.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.