શોધખોળ કરો

Kamdhenu Cow: ઘરમાં કામધેનુ ગાયની મૂર્તિ રાખવાથી શું થાય છે ફાયદાઓ?

Kamdhenu Cow Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કામધેનુ (સુરભિ) ગાય અને તેના વાછરડા (નંદિની) ની મૂર્તિ ઘરમાં રાખવી શુભ છે. કામધેનુની મૂર્તિ ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

Kamdhenu Cow Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કામધેનુ (સુરભિ) ગાય અને તેના વાછરડા (નંદિની) ની મૂર્તિ ઘરમાં રાખવી શુભ છે. કામધેનુની મૂર્તિ ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

કામધેનુ ગાય

1/6
Kamdhenu Cow Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કામધેનુ (સુરભિ) ગાય અને તેના વાછરડા (નંદિની) ની મૂર્તિ ઘરમાં રાખવી શુભ છે. કામધેનુની મૂર્તિ ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. કામધેનુ ગાયને સુરભિ અથવા કામદુઘા પણ કહેવામાં આવે છે, જેને હિન્દુ ધર્મની દિવ્ય અને પૂજનીય ગાય માનવામાં આવે છે. પૌરાણિક અને ધાર્મિક કથાઓ અનુસાર, કામધેનુ ગાય દેવતાઓ અને રાક્ષસો દ્વારા ક્ષીરસાગરના મંથન દરમિયાન પ્રગટ થઈ હતી, જે ઋષિ વશિષ્ઠને એક દિવ્ય ભેટ તરીકે આપવામાં આવી હતી.
Kamdhenu Cow Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કામધેનુ (સુરભિ) ગાય અને તેના વાછરડા (નંદિની) ની મૂર્તિ ઘરમાં રાખવી શુભ છે. કામધેનુની મૂર્તિ ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. કામધેનુ ગાયને સુરભિ અથવા કામદુઘા પણ કહેવામાં આવે છે, જેને હિન્દુ ધર્મની દિવ્ય અને પૂજનીય ગાય માનવામાં આવે છે. પૌરાણિક અને ધાર્મિક કથાઓ અનુસાર, કામધેનુ ગાય દેવતાઓ અને રાક્ષસો દ્વારા ક્ષીરસાગરના મંથન દરમિયાન પ્રગટ થઈ હતી, જે ઋષિ વશિષ્ઠને એક દિવ્ય ભેટ તરીકે આપવામાં આવી હતી.
2/6
કામધેનુ ગાયના ચાર પગને ચાર વેદોનું પ્રતિક માનવામાં આવે છે, જે હિમાલયનું પ્રતિનિધિત્વ કરે છે. તેની આંખોમાં સૂર્ય અને ચંદ્ર રહે છે. અગ્નિ, વાયુ અને પવન દેવ ખભામાં છે. શિંગડા પવિત્ર ત્રિમૂર્તિ છે, માથા પર બ્રહ્મા, કેન્દ્રમાં વિષ્ણુ અને આધાર પર શિવ છે.
કામધેનુ ગાયના ચાર પગને ચાર વેદોનું પ્રતિક માનવામાં આવે છે, જે હિમાલયનું પ્રતિનિધિત્વ કરે છે. તેની આંખોમાં સૂર્ય અને ચંદ્ર રહે છે. અગ્નિ, વાયુ અને પવન દેવ ખભામાં છે. શિંગડા પવિત્ર ત્રિમૂર્તિ છે, માથા પર બ્રહ્મા, કેન્દ્રમાં વિષ્ણુ અને આધાર પર શિવ છે.
3/6
એવી ધાર્મિક માન્યતા છે કે ઘરમાં કામધેનુ ગાય અને તેના વાછરડાની મૂર્તિ એકસાથે રાખવાથી અને તેની પૂજા કરવાથી ત્રણ મુખ્ય દેવીઓ લક્ષ્મી (ધન), સરસ્વતી (જ્ઞાન) અને દુર્ગા (શક્તિ અને ઉર્જા) ના આશીર્વાદ મળે છે.
એવી ધાર્મિક માન્યતા છે કે ઘરમાં કામધેનુ ગાય અને તેના વાછરડાની મૂર્તિ એકસાથે રાખવાથી અને તેની પૂજા કરવાથી ત્રણ મુખ્ય દેવીઓ લક્ષ્મી (ધન), સરસ્વતી (જ્ઞાન) અને દુર્ગા (શક્તિ અને ઉર્જા) ના આશીર્વાદ મળે છે.
4/6
વાસ્તુ નિષ્ણાત અને જ્યોતિષી નીતિકા શર્માના મતે, જો વાસ્તુ અનુસાર કામધેનુ ગાય અને તેના વાછરડાની મૂર્તિ યોગ્ય દિશામાં અને સ્થાને રાખવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને સૌભાગ્યમાં વધારો કરે છે. તેથી ઘરમાં કામધેનુની મૂર્તિ રાખતી વખતે વાસ્તુ સિદ્ધાંતોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.
વાસ્તુ નિષ્ણાત અને જ્યોતિષી નીતિકા શર્માના મતે, જો વાસ્તુ અનુસાર કામધેનુ ગાય અને તેના વાછરડાની મૂર્તિ યોગ્ય દિશામાં અને સ્થાને રાખવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને સૌભાગ્યમાં વધારો કરે છે. તેથી ઘરમાં કામધેનુની મૂર્તિ રાખતી વખતે વાસ્તુ સિદ્ધાંતોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.
5/6
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કામધેનુ ગાયની મૂર્તિ જીવનની બધી સમસ્યાઓ દૂર કરી શકે છે અને તમને ભૌતિક અને આધ્યાત્મિક રીતે સફળતા પ્રદાન કરી શકે છે. શાસ્ત્રોમાં તેને બ્રહ્માડીય ગાય કહેવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કામધેનુ ગાયની મૂર્તિ જીવનની બધી સમસ્યાઓ દૂર કરી શકે છે અને તમને ભૌતિક અને આધ્યાત્મિક રીતે સફળતા પ્રદાન કરી શકે છે. શાસ્ત્રોમાં તેને બ્રહ્માડીય ગાય કહેવામાં આવે છે.
6/6
વાસ્તુ અનુસાર, કામધેનુ ગાય અને તેના વાછરડાની મૂર્તિ અથવા ચિત્ર ઘરના ઈશાન ખૂણામાં રાખવું જોઈએ, કારણ કે આ દિશામાં દેવી-દેવતાઓનો વાસ હોય છે. આ સાથે તમે પ્રાર્થના રૂમમાં તાંબુ, પિત્તળ અથવા ચાંદી વગેરે ધાતુઓથી બનેલી કામધેનુ ગાયની મૂર્તિ પણ રાખી શકો છો.
વાસ્તુ અનુસાર, કામધેનુ ગાય અને તેના વાછરડાની મૂર્તિ અથવા ચિત્ર ઘરના ઈશાન ખૂણામાં રાખવું જોઈએ, કારણ કે આ દિશામાં દેવી-દેવતાઓનો વાસ હોય છે. આ સાથે તમે પ્રાર્થના રૂમમાં તાંબુ, પિત્તળ અથવા ચાંદી વગેરે ધાતુઓથી બનેલી કામધેનુ ગાયની મૂર્તિ પણ રાખી શકો છો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Shrawan Vastu Tips: ઘરના વાસ્તુ દોષને દૂર કરશે શ્રાવણના આ ઉપાય, શિવ પુરાણમાં ઉલ્લેખ
Shrawan Vastu Tips: ઘરના વાસ્તુ દોષને દૂર કરશે શ્રાવણના આ ઉપાય, શિવ પુરાણમાં ઉલ્લેખ
Shrawan 2026: મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરતા પહેલા, જાણી લો આ વિધિ વિધાન
Shrawan 2026: મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરતા પહેલા, જાણી લો આ વિધિ વિધાન
Today's Horoscope: સવાર્થ સિદ્ધ યોગનો લાભ આજે આ 4 રાશિને મળશે, પ્રગતિના યોગ, જાણો રાશિફળ
Today's Horoscope: સવાર્થ સિદ્ધ યોગનો લાભ આજે આ 4 રાશિને મળશે, પ્રગતિના યોગ, જાણો રાશિફળ
Shrawan 2026:  સાડાસાતી સહિતની  સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી,  IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Embed widget