શોધખોળ કરો

Kamdhenu Cow: ઘરમાં કામધેનુ ગાયની મૂર્તિ રાખવાથી શું થાય છે ફાયદાઓ?

Kamdhenu Cow Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કામધેનુ (સુરભિ) ગાય અને તેના વાછરડા (નંદિની) ની મૂર્તિ ઘરમાં રાખવી શુભ છે. કામધેનુની મૂર્તિ ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

Kamdhenu Cow Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કામધેનુ (સુરભિ) ગાય અને તેના વાછરડા (નંદિની) ની મૂર્તિ ઘરમાં રાખવી શુભ છે. કામધેનુની મૂર્તિ ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

કામધેનુ ગાય

1/6
Kamdhenu Cow Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કામધેનુ (સુરભિ) ગાય અને તેના વાછરડા (નંદિની) ની મૂર્તિ ઘરમાં રાખવી શુભ છે. કામધેનુની મૂર્તિ ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. કામધેનુ ગાયને સુરભિ અથવા કામદુઘા પણ કહેવામાં આવે છે, જેને હિન્દુ ધર્મની દિવ્ય અને પૂજનીય ગાય માનવામાં આવે છે. પૌરાણિક અને ધાર્મિક કથાઓ અનુસાર, કામધેનુ ગાય દેવતાઓ અને રાક્ષસો દ્વારા ક્ષીરસાગરના મંથન દરમિયાન પ્રગટ થઈ હતી, જે ઋષિ વશિષ્ઠને એક દિવ્ય ભેટ તરીકે આપવામાં આવી હતી.
Kamdhenu Cow Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કામધેનુ (સુરભિ) ગાય અને તેના વાછરડા (નંદિની) ની મૂર્તિ ઘરમાં રાખવી શુભ છે. કામધેનુની મૂર્તિ ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. કામધેનુ ગાયને સુરભિ અથવા કામદુઘા પણ કહેવામાં આવે છે, જેને હિન્દુ ધર્મની દિવ્ય અને પૂજનીય ગાય માનવામાં આવે છે. પૌરાણિક અને ધાર્મિક કથાઓ અનુસાર, કામધેનુ ગાય દેવતાઓ અને રાક્ષસો દ્વારા ક્ષીરસાગરના મંથન દરમિયાન પ્રગટ થઈ હતી, જે ઋષિ વશિષ્ઠને એક દિવ્ય ભેટ તરીકે આપવામાં આવી હતી.
2/6
કામધેનુ ગાયના ચાર પગને ચાર વેદોનું પ્રતિક માનવામાં આવે છે, જે હિમાલયનું પ્રતિનિધિત્વ કરે છે. તેની આંખોમાં સૂર્ય અને ચંદ્ર રહે છે. અગ્નિ, વાયુ અને પવન દેવ ખભામાં છે. શિંગડા પવિત્ર ત્રિમૂર્તિ છે, માથા પર બ્રહ્મા, કેન્દ્રમાં વિષ્ણુ અને આધાર પર શિવ છે.
કામધેનુ ગાયના ચાર પગને ચાર વેદોનું પ્રતિક માનવામાં આવે છે, જે હિમાલયનું પ્રતિનિધિત્વ કરે છે. તેની આંખોમાં સૂર્ય અને ચંદ્ર રહે છે. અગ્નિ, વાયુ અને પવન દેવ ખભામાં છે. શિંગડા પવિત્ર ત્રિમૂર્તિ છે, માથા પર બ્રહ્મા, કેન્દ્રમાં વિષ્ણુ અને આધાર પર શિવ છે.
3/6
એવી ધાર્મિક માન્યતા છે કે ઘરમાં કામધેનુ ગાય અને તેના વાછરડાની મૂર્તિ એકસાથે રાખવાથી અને તેની પૂજા કરવાથી ત્રણ મુખ્ય દેવીઓ લક્ષ્મી (ધન), સરસ્વતી (જ્ઞાન) અને દુર્ગા (શક્તિ અને ઉર્જા) ના આશીર્વાદ મળે છે.
એવી ધાર્મિક માન્યતા છે કે ઘરમાં કામધેનુ ગાય અને તેના વાછરડાની મૂર્તિ એકસાથે રાખવાથી અને તેની પૂજા કરવાથી ત્રણ મુખ્ય દેવીઓ લક્ષ્મી (ધન), સરસ્વતી (જ્ઞાન) અને દુર્ગા (શક્તિ અને ઉર્જા) ના આશીર્વાદ મળે છે.
4/6
વાસ્તુ નિષ્ણાત અને જ્યોતિષી નીતિકા શર્માના મતે, જો વાસ્તુ અનુસાર કામધેનુ ગાય અને તેના વાછરડાની મૂર્તિ યોગ્ય દિશામાં અને સ્થાને રાખવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને સૌભાગ્યમાં વધારો કરે છે. તેથી ઘરમાં કામધેનુની મૂર્તિ રાખતી વખતે વાસ્તુ સિદ્ધાંતોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.
વાસ્તુ નિષ્ણાત અને જ્યોતિષી નીતિકા શર્માના મતે, જો વાસ્તુ અનુસાર કામધેનુ ગાય અને તેના વાછરડાની મૂર્તિ યોગ્ય દિશામાં અને સ્થાને રાખવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને સૌભાગ્યમાં વધારો કરે છે. તેથી ઘરમાં કામધેનુની મૂર્તિ રાખતી વખતે વાસ્તુ સિદ્ધાંતોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.
5/6
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કામધેનુ ગાયની મૂર્તિ જીવનની બધી સમસ્યાઓ દૂર કરી શકે છે અને તમને ભૌતિક અને આધ્યાત્મિક રીતે સફળતા પ્રદાન કરી શકે છે. શાસ્ત્રોમાં તેને બ્રહ્માડીય ગાય કહેવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કામધેનુ ગાયની મૂર્તિ જીવનની બધી સમસ્યાઓ દૂર કરી શકે છે અને તમને ભૌતિક અને આધ્યાત્મિક રીતે સફળતા પ્રદાન કરી શકે છે. શાસ્ત્રોમાં તેને બ્રહ્માડીય ગાય કહેવામાં આવે છે.
6/6
વાસ્તુ અનુસાર, કામધેનુ ગાય અને તેના વાછરડાની મૂર્તિ અથવા ચિત્ર ઘરના ઈશાન ખૂણામાં રાખવું જોઈએ, કારણ કે આ દિશામાં દેવી-દેવતાઓનો વાસ હોય છે. આ સાથે તમે પ્રાર્થના રૂમમાં તાંબુ, પિત્તળ અથવા ચાંદી વગેરે ધાતુઓથી બનેલી કામધેનુ ગાયની મૂર્તિ પણ રાખી શકો છો.
વાસ્તુ અનુસાર, કામધેનુ ગાય અને તેના વાછરડાની મૂર્તિ અથવા ચિત્ર ઘરના ઈશાન ખૂણામાં રાખવું જોઈએ, કારણ કે આ દિશામાં દેવી-દેવતાઓનો વાસ હોય છે. આ સાથે તમે પ્રાર્થના રૂમમાં તાંબુ, પિત્તળ અથવા ચાંદી વગેરે ધાતુઓથી બનેલી કામધેનુ ગાયની મૂર્તિ પણ રાખી શકો છો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Shrawan 2026:  શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર
Shrawan 2026: શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય,  મનોકામનાની થશે પૂર્તિ
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Today's Horoscope:  શુક્રવાર આ 4 રાશિને ફળશે,  લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ  મોત થયાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar:  લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3  લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Embed widget